રાષ્ટ્રીય

નવેમ્બર 25, 2025 2:17 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:17 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામમંદિર પર ધ્વજારોહણ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે આપણા દેશને રામ રાજ્યનું ભારત બનાવવા માંગીએ છીએ. રામ આ દેશના દરેક ભાગમાં હાજર છે. શ્રી મોદી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધર્મ ધ્વજ સ્થાપના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિધિવત રીતે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્ય...

નવેમ્બર 25, 2025 2:16 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:16 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી સાંજે કુરુક્ષેત્રમાં ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરુ તેગ બહાદુરજીને તેમના ૩૫૦મા શહીદી દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ નવમા શીખ ગુરુ ને તેમના અજોડ સાહસ અને બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપી. તેમણે ઉમેર્યું કે શ્રદ્ધા અને માનવતાના રક્ષણ માટે આપેલી ગુરુ તેગ બહાદુરજી ની શહાદત સમાજને હં...

નવેમ્બર 25, 2025 2:10 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:10 પી એમ(PM)

views 4

પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ થતાંની સાથે જ ચાર ધામ યાત્રાનું સમાપન થશે

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ કરાશે. આ સાથે આ વર્ષની ચાર ધામ યાત્રાનું ઔપચારિક સમાપન થશે. બપોરે 2 વાગીને 56 મિનિટે મંદિરના કપાટ શિયાળાની ઋતુ દરમિયાન બંધ કરાશે. ઔપચારિક સમાપન જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો બદ્રીનાથ આવી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ ...

નવેમ્બર 25, 2025 8:30 એ એમ (AM) નવેમ્બર 25, 2025 8:30 એ એમ (AM)

views 6

છત્તીસગઢમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ ગઈકાલે આત્મસમર્પણ કર્યું. તેમના પર આશરે 50 લાખ રૂપિયાનું ઈનામ હતું. તેમાં 10 પુરુષો અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. આ જૂથે સુકમા જિલ્લા પોલીસ મુખ્યાલય ખાતે પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણ સમક્ષ આત્મસમર્પણ કર્યું. જેમાં પીપલ્સ લિબ...

નવેમ્બર 25, 2025 8:29 એ એમ (AM) નવેમ્બર 25, 2025 8:29 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ સમારોહમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ સમારોહમાં ભાગ લેશે. અમારા સંવાદદાતાના જણાવે છે કે પ્રધાનમંત્રી મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મીકિ, દેવી અહલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત સપ્ત મંદિરની પણ મુલાકાત લ...

નવેમ્બર 24, 2025 7:55 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:55 પી એમ(PM)

views 18

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, ભારત અને કેનેડા મુક્ત વેપાર કરારની વાટાઘાટોને ઝડપી બનાવશે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, ભારત અને કેનેડા દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વેગ આપવા માટે મુક્ત વેપાર કરાર-FTA માટે વાટાઘાટોને ઝડપી બનાવશે. આજે નવી દિલ્હીમાં ઇન્ડો-કેનેડિયન બિઝનેસ ચેમ્બરને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે, ભારત મહત્વપૂર્ણ ખનિજો, સ્વચ્છ ઉર્જા, પરમાણુ ઉર્જા અને પુરવઠા શૃંખલ...

નવેમ્બર 24, 2025 7:52 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:52 પી એમ(PM)

views 5

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભગવદ ગીતાનો સંદેશ ભારતની બહાર પણ માનવતા માટે સાર્વત્રિક માર્ગદર્શકનું કાર્ય કરે છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જણાવ્યું, ભગવદ ગીતાનો સંદેશ ભારતની બહાર પણ માનવતા માટે સાર્વત્રિક માર્ગદર્શકનું કાર્ય કરે છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા પરિષદમાં, તેમણે કહ્યું કે આ ગ્રંથે પેઢી દર પેઢી જીવનને આકાર આપ્યો છે જે યુવાનોને પ્રેરણા આપવા માટે મહત્વપૂર્ણ રહે છે. આ પરિષદ કુરુક્ષે...

નવેમ્બર 24, 2025 7:51 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:51 પી એમ(PM)

views 10

પીઢ અભિનેતા અને પદ્મ ભૂષણ ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન

હિન્દી સિનેમાના પ્રખ્યાત પીઢ અભિનેતા અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બિમાર રહેલા સ્વર્ગીય ધર્મેન્દ્રએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. આ મહિનાની શરૂઆતમાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હિન્દી સિનેમામાં હી મેન તરી...

નવેમ્બર 24, 2025 7:49 પી એમ(PM) નવેમ્બર 24, 2025 7:49 પી એમ(PM)

views 11

ઉત્તરાખંડના ટિહરીમાં બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં મોત

ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર ખાતે કુંજપુરી-હિંડોળાખલ નજીક આજે એક બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા. પ્રાથમિક અહેવાલ મુજબ, બસમાં લગભગ 28 મુસાફરો હતા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ-SDRFની ટુકડીએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

નવેમ્બર 24, 2025 2:24 પી એમ(PM) નવેમ્બર 24, 2025 2:24 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિએ ન્યાયાધીશ સૂર્યકાંતને આજે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લેવડાવ્યાં

ન્યાયાધીશ સૂર્યકાંતે આજે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ સૂર્યકાંતને શપથ લેવડાવ્યા. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ બી.આર. ગવઈના અનુગામી બનશે. તેમણે 1984માં હિસાર જિલ્લા અદાલતમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. શપથ ગ્રહણ સમારોહ...