રાષ્ટ્રીય

મે 19, 2025 9:39 એ એમ (AM)

views 27

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદુરને ત્રાસવાદ સામેના યુધ્ધમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદુરને ત્રાસવાદ સામેના યુધ્ધમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદુર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છાશક્તિ, ભારતનાં સશસ્ત્ર દળોનાં શૌર્ય અને ભારતની ગુપ્ચતર સંસ્થાઓનાં ચોક્સાઇ પૂર્વકનાં આયોજનનું પરિણામ હતું. અમદાવાદના નારણપુરા ખ...

મે 19, 2025 9:38 એ એમ (AM)

views 7

ઓપરેશન સિંદુરની સફળતા અને સશસ્ત્ર દળોનાં શૌર્યનાં સન્માન માટે દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી

ઓપરેશન સિંદુરની સફળતા અને સશસ્ત્ર દળોનાં શૌર્યનાં સન્માન માટે દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. સુરક્ષા દળોનું મનોબળ વધારવા માટે ભાજપ દ્વારા જમ્મુના સાંબામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે રાજધાની દિલ્હીનાં વિવિધ ભાગોમાં તિરંગા યાત્રાઓ યોજી હતી. જમ્મુ અ...

મે 18, 2025 7:54 પી એમ(PM)

views 13

ભારતે પાકિસ્તાનનાં નવ આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને તેને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનનાં નવ આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું છે. ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક કર્યા બાદ બહેનોના માથા પરથી સિંદુર ભૂંસનારા આતંકવાદીઓનો ખાત્મો કરી દીધો છે. શ્રી શાહે અમદાવાદના નારણપુરા ખાતે એક હજ...

મે 18, 2025 7:48 પી એમ(PM)

views 9

હૈદરાબાદમાં ચારમીનાર નજીકનાં રહેણાંક વિસ્તારમાં લાગેલી આગમાં17 લોકોનાં મૃત્યુ

હૈદરાબાદમાં ચારમીનાર નજીકનાં રહેણાંક વિસ્તારમાં આજે સવારે લાગેલી આગમાં 17 લોકોના મોત થયા છે અને અનેકને ઇજા થઈ છે. ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળની ૧૧ ટીમ મોકલવામાં આવી હતી. અગ્નિશમન દળનાં કર્મચારીઓએ બિલ્ડિંગમાંથી લગભગ 16 લોકોને બચાવી લીધા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કેન્દ્રીય કોલસા ખ...

મે 18, 2025 2:13 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાં સહકારી માળખાને મજબૂત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ-PACSનો નવસંચાર કરીને દેશમાં સહકારી માળખાને મજબૂત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધતા શ્રી શાહે બંધ થયેલી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ...

મે 18, 2025 2:09 પી એમ(PM)

views 9

હૈદરાબાદમાં લાગેલી આગમાં આઠ લોકોના મોત અનેક ઇજાગ્રસ્ત

હૈદરાબાદમાં ચારમીનાર નજીક રહેણાંક વિસ્તારમાં આજે સવારે લાગેલી આગમાં લગભગ આઠ લોકોના મોત થયા છે જ્યારે ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. નવ અન્ય લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અગ્નિશમન દળની 11 ટીમ આગ બુઝાવવાના કામે લાગી હતી અને 16 લોકોને બચાવ્યા હતા. ...

મે 18, 2025 2:01 પી એમ(PM)

views 11

જમ્મુ કાશ્મીરમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા માટે ભૂતપૂર્વ સૈનિકોની નિમણૂકને મંજૂરી

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા માટે ભૂતપૂર્વ સૈનિકોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. આ દરખાસ્ત જમ્મુ કાશ્મીર સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ માટે ચાર હજાર ભૂતપૂર્વ સૈનિકો સ્વયંસેવકોની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી 435 પાસે લાઇસન્સ પ્રાપ્ત શ...

મે 18, 2025 10:19 એ એમ (AM)

views 8

આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ- તમામ સ્મારકો અને સંગ્રહાલયોમાં આજે નિશુલ્ક પ્રવેશ અપાશે

આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. આ પ્રસંગે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સરક્ષણ હેઠળના તમામ સ્મારકો અને સંગ્રહાલયોમાં આજે નિશુલ્ક પ્રવેશ અપાશે. આ સંગ્રહાલયો અને સ્મારકો દેશના વારસાને સાચવે છે.સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને શિક્ષણ તથા સંવાદને પ્રોત્સાહન આપવામાં સંગ્રહાલયોની ભૂમિકા તરફ ધ્યાન દોરવા ...

મે 18, 2025 10:17 એ એમ (AM)

views 9

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રી ચૌહાણ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, રાજ્ય કૃષિ વિભાગ અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી કૃષિ અને ગ્રામીણ વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ખેડૂતો સાથે ...

મે 18, 2025 10:16 એ એમ (AM)

views 7

સરોએ આજે PSLV-C61 રોકેટ દ્વારા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-09નું પ્રક્ષેપણ કર્યું

ઇસરોએ આજે સવારે પાંચ વાગ્યેને 59 મિનિટે PSLV-C61 રોકેટ દ્વારા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-09નું પ્રક્ષેપણ કર્યું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી પ્રક્ષેપિત કરાયેલા આ ઉપગ્રહના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. ઈસરોના ચેરમેન ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાના કારણોનું વિશ્લેષણ કરવામ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.