રાષ્ટ્રીય

મે 20, 2025 10:29 એ એમ (AM)

views 6

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ગોવાની ત્રણ દિવસની મુલાકાતે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ગોવાની ત્રણ દિવસની મુલાકાતે જશે. આવતીકાલે તેઓ મોર્મુગાવ બંદરની મુલાકાત લેશે, જ્યાં તેઓ બંદરની નવી પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે અને મોર્મુગાવ બંદર સત્તામંડળના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરશે.ગુરુવારે શ્રી ધનખડ ICAR-સેન્ટ્રલ કોસ્ટલ એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિ...

મે 20, 2025 9:17 એ એમ (AM)

views 9

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, ‘સિંધુ જળ સંધિને મુલતવી રાખવાથી જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, પંજાબનાં ખેડૂતોને મોટો લાભ થશે

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘સિંધુ જળ સંધિને મુલતવી રાખવાથી જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને ઘણો લાભ થશે. તેમણે કહ્યું, પાકિસ્તાનને પાણી આપવું એ ભારતીય ખેડૂતો સાથે અન્યાય છે.ગઈ કાલે નવી દિલ્હીમાં દેશભરના ખેડૂતોના વિવિધ સમૂહ સાથેન...

મે 20, 2025 9:14 એ એમ (AM)

views 10

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે નેધરલેન્ડ્સના હેગમાં નેધરલેન્ડ્સના વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે નેધરલેન્ડ્સના હેગમાં નેધરલેન્ડ્સના વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે બંને દેશોની દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવા અને યુરોપિયન યુનિયન સાથે જોડાણ પર વ્યાપક ચર્ચા કરી હતી.તેમણે પહલગામ હુમલાની ...

મે 19, 2025 8:01 પી એમ(PM)

views 5

સિંધુ જળ સંધિ મોકૂફ રાખવાથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને લાભ થશે : કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, ‘સિંધુ જળ સંધિને મુલતવી રાખવાથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને ઘણો લાભ થશે.’ નવી દિલ્હીમાં દેશભરના ખેડૂતોના વિવિધ સમૂહ સાથેની વાતચીત દરમિયાન શ્રી સિંહે આ મુજબ જણાવ્યું. શ્રી ચૌહાણે ઉમેર્યું, ભવિષ્યમાં આ જળના ઉપયોગ અંગે એક વ્યાપક ...

મે 19, 2025 7:56 પી એમ(PM)

views 7

અધિક ન્યાયાધીશો સહિત વડી અદાલતોના તમામ ન્યાયાધીશો પૅન્શન અને સેવાનિવૃત્ત લાભ મેળવવાના હકદાર :સર્વોચ્ચ અદાલત

સર્વોચ્ચ અદાલતે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું કે, અધિક ન્યાયાધીશો સહિત વડી અદાલતોના તમામ ન્યાયાધીશો સંપૂર્ણ પૅન્શન અને સેવાનિવૃત્ત લાભ મેળવવાના હકદાર છે. સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું, અદાલતોના પૂર્વ મુખ્ય ન્યાયાધીશોને પૅન્શન તરીકે દર વર્ષે 15 લાખ રૂપિયા મળશે. આ આદેશનું પાલન નહીં થાય તો તેને બંધારણના અ...

મે 19, 2025 7:45 પી એમ(PM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજથી પ્રારંભ

ખેલો ઇન્ડિયા અંતર્ગત સૌપ્રથમ વાર યોજાઈ રહેલા ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે પ્રારંભ થયો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાના હસ્તે આજે દીવમાં આ રમતોનું ઉદ્ઘાટન કરાયું. શનિવાર સુધી રમાનારી આ છ દિવસની સ્પર્ધામાં દેશભરમાંથી એક હજારથી વધુ રમતવીરો ભાગ લે...

મે 19, 2025 1:55 પી એમ(PM)

views 11

દેશભરમાં 29મી મેથી 12 જૂન સુધી ‘વિકસિત કૃષિ સંકલ્પ’ અભિયાન હાથ ધરાશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 29મી મેથી 12 જૂન દરમિયાન હાથ ધરાશે. આ ઝુંબેશનો ઉદ્દેશ ખેડૂતોમાં આધુનિક ટેકનોલોજી અને નવી બીજ જાતો વિશે જાગૃતિ લાવવાનો છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું કે, આ અભિયાન દેશભરના 723...

મે 19, 2025 1:53 પી એમ(PM)

views 10

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે ભારત-પાકિસ્તાન અંગેની વિદેશ નીતિ અંગે સંસદીય સ્થાયી સમિતિને માહિતગાર કરશે

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ સાથેની બેઠકમાં ઓપરેશન સિંદુર અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ અંગે વિસ્તૃત માહિતી આપશે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સંસદીય સમિતિના અધ્યક્ષતા છે. સમિતિમાં ઓપરેશન સિંદૂરની રાજદ્વારી, સૈન્ય અને પ્રાદેશિક અસરો ચર્ચા થવાની સંભાવના છે...

મે 19, 2025 10:39 એ એમ (AM)

views 14

21 જૂને યોજાનાર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓનાં ભાગ રૂપે અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો

21 જૂને યોજાનાર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓનાં ભાગ રૂપે ગઇકાલે અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો. અમેરિકાનાં શહેરોમાં 25 થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સામુદાયિક ભાગીદારો અને યોગ સંસ્થાઓ 21 જૂન સુધી હ્યુસ્ટન, સુગર લેન્ડ, પર્લેન્ડ, બે...

મે 19, 2025 9:41 એ એમ (AM)

views 13

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આજથી નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની છ દિવસની મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આજથી નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની છ દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ડૉ. જયશંકર આ ત્રણેય દેશોના ટોચના નેતાઓને મળશે. તેઓ દ્વિપક્ષીય સંબંધો તથા પ્રાદેશિક અને પારસ્પરિક હિતના વૈશ્વિક બાબતોનો અંગે પોતાના સમકક્ષો સાથે ચર્ચા પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.