રાષ્ટ્રીય

એપ્રિલ 3, 2025 8:23 એ એમ (AM) એપ્રિલ 3, 2025 8:23 એ એમ (AM)

views 4

લોકસભામાં વકફ સુધારા વિધેયક, 2025 પસાર, વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા

લોકસભામાં વકફ સુધારા બિલ પસાર થયાની ખુશીમાં કેરળના કોચીના એક નાનકડા ગામ મુનમ્બમના રહેવાસીઓએ ગઈકાલે રાત્રે કેન્દ્ર સરકારના સમર્થનમાં સરઘસ કાઢ્યું હતું,તેઓએ સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડી પોતના ઘર હવે સુરક્ષિત રહશે એવી આશા વ્યક્ત કરીકે,હવે તેમને તેમના ઘર માંથી બહાર કાઢવામાં નહીં આવે, જ્યાં તેઓ દાયકાઓથી ...

એપ્રિલ 2, 2025 8:00 પી એમ(PM) એપ્રિલ 2, 2025 8:00 પી એમ(PM)

views 3

વક્ફમાં કોઈ પણ બિન મુસ્લિમ સભ્યનો સમાવેશ નહીં કરવામાં આવે : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

લોકસભામાં વક્ફ(સુધારા) વિધેયક, 2025 પર ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું, મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા વિગતવાર ચર્ચા બાદ આ વિધેયક લાવવામાં આવ્યું છે. શ્રી શાહે જણાવ્યું, વક્ફમાં કોઈ પણ બિન મુસ્લિમ સભ્યનો સમાવેશ નહીં કરવામાં આવે.          અગાઉ, આ વ...

એપ્રિલ 2, 2025 7:57 પી એમ(PM) એપ્રિલ 2, 2025 7:57 પી એમ(PM)

views 3

દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર CCTV કેમેરા લગાવવામાં આવશે : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર પૂરતી સંખ્યામાં CCTV કેમેરા લગાવવામાં આવશે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ મહિલાઓની સલામતી માટે અનેક પગલાં લીધાં છે. તેમણે ઉમેર્યું કે દરેક વિભાગ, ઝોન અને રેલવે બોર...

એપ્રિલ 2, 2025 7:54 પી એમ(PM) એપ્રિલ 2, 2025 7:54 પી એમ(PM)

views 6

ભારતીય નૌકાદળના જહાજ INS તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો 2500 કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો

ભારતીય નૌકાદળના જહાજ INS તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો બે હજાર 500 કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો. સંરક્ષણ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 31 માર્ચના રોજ પેટ્રોલિંગ દરમિયાન INS તર્કશને ભારતીય નૌકાદળના પી-8આઈ વિમાનોમાંથી આ વિસ્તારમાં કાર્યરત શંકાસ્પદ જહાજો અંગે માહિતી મળી...

એપ્રિલ 2, 2025 7:24 પી એમ(PM) એપ્રિલ 2, 2025 7:24 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી બિમ્સ્ટેક શિખર પરિષદમાં ભાગ લેવા માટે આવતીકાલે થાઇલેન્ડ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી બિમ્સ્ટેક શિખર પરિષદમાં ભાગ લેવા માટે આવતીકાલે સવારે થાઇલેન્ડની બે દિવસની મુલાકાતે રવાના થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી આવતીકાલે બેંગકોકમાં તેમના સમકક્ષ પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષી વાતચીત કરશે. તેઓ દ્વિપક્ષી સંબંધોના સમગ્ર ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા ક...

એપ્રિલ 2, 2025 7:18 પી એમ(PM) એપ્રિલ 2, 2025 7:18 પી એમ(PM)

views 4

ભારતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક હજાર 681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડ્યું

ભારતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક હજાર 681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડી દીધું છે. રેલવે મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉના નાણાકીય વર્ષમાં ઉત્પાદિત એક હજાર 472 એન્જિનની સરખામણીએ આ વર્ષે 19 ટકાનો વધારો નોંધાયો છે.

એપ્રિલ 2, 2025 4:56 પી એમ(PM) એપ્રિલ 2, 2025 4:56 પી એમ(PM)

views 3

લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ લોકસભામાં વક્ફ સુધારા વિધેયક રજૂ કર્યું

લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ આજે વક્ફ સુધારા વિધેયક વિચારણા માટે અને પસાર કરવા લોકસભામાં રજૂ કર્યું. વિધેયક રજૂ કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે, આ વિધેયકને મુસ્લિમોના ધાર્મિક સ્થળો સાથે કોઈ સંબંધ નથી અને તે વક્ફ બોર્ડની મિલકતો સાથે જ સંકળાયેલું છે. તેમણે જણાવ્યું કે, સરકાર વક્ફ બોર્ડને સમાવેશી ...

એપ્રિલ 2, 2025 4:21 પી એમ(PM) એપ્રિલ 2, 2025 4:21 પી એમ(PM)

views 1

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા અપીલ કરી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દેશના યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા અપીલ કરી છે. નવી દિલ્હીમાં આજે વિકાસિત ભારત યુવા સંસદને સંબોધતા ડૉ. માંડવિયાએ જણાવ્યું, દેશના યુવાનો ભારતને વિકસિત દેશ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ બે દિવસીય કાર્યક્રમનો વિષય વિકસિત ભ...

એપ્રિલ 2, 2025 9:40 એ એમ (AM) એપ્રિલ 2, 2025 9:40 એ એમ (AM)

views 2

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે દેશના લોકો સાથે અવકાશ સંશોધન વિશેના તેમના અનુભવ રજૂ કરવા અંગેની પોતાની લાગણીઓ જાહેર કરી

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે તેમના પિતાના વતન ભારત સાથે ફરીથી જોડાણ કરવા અને દેશના લોકો સાથે અવકાશ સંશોધન વિશેના તેમના અનુભવ રજૂ કરવા અંગેની પોતાની લાગણીઓ જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર વિસ્તૃત મિશનમાંથી પાછા ફર્યા બાદ ગઈકાલે મીડિયા સાથે વાત કરતી વખતે શ્રીમતી વિલિયમ્સે આ વાત કરી હતી. ...

એપ્રિલ 2, 2025 9:37 એ એમ (AM) એપ્રિલ 2, 2025 9:37 એ એમ (AM)

views 16

2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે-ભારતીય રિઝર્વ બેંક

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, 2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટબેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 19 મે, 2023 ના રોજ, RBI એ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ એક નિવેદનમાં જણાવ્યું કે, 19 મે, 2023 ના રોજ કામકાજ બંધ થતાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.