એપ્રિલ 5, 2025 9:18 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:18 એ એમ (AM)
2
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું સામાન્ય નાગરિકો પર કૃત્રિમ-બુધ્ધિમત્તાનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, સામાન્ય નાગરિકો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા, શ્રી ધનખડે નાગરિકોને કૃત્રિમ બુદ્ધિમત્તાના દુરુપયોગથી બચાવવા માટે સમજૂતીના અધિકાર અને સ્વાયત્ત નિર્ણયોને પડકા...