રાષ્ટ્રીય

મે 20, 2025 7:15 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિત્ઝર્લેન્ડના જિનિવામાં યોજાયેલી વિશ્વ આરોગ્ય સભાને વર્ચ્યૂઅલી સંબોધિત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, ‘સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશક અને એકીકૃત દ્રષ્ટિકોણ તથા પરસ્પર સહયોગ પર નિર્ભર કરે છે.’ તેમણે ગ્લૉબલ સાઉથના તમામ દેશના ખાસ કરીને આરોગ્ય પડકારોથી અસરગ્રસ્ત થવાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘આને પહોંચી વળવા ભારતનો દ્રષ્ટિકોણ એક યોગ્ય, પ્રમાણભૂત અને ટકાઉ મૉડલ રજૂ કરે ...

મે 20, 2025 7:09 પી એમ(PM)

views 7

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે હેગમાં નેદરલૅન્ડ્સના પ્રધાનમંત્રી, વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે આજે હેગમાં નેદરલૅન્ડ્સના પ્રધાનમંત્રી ડિક સ્કૂફ સાથે મુલાકાત કરી. દરમિયાન, બંને નેતાઓએ ભારત-નેદરલૅન્ડ્સ સંબંધમાં વધતા જતા વ્યૂહાત્મક સમન્વય પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓ નિયમિત ઉચ્ચસ્તરની મુલાકાત અને આપ-લે દ્વારા દ્વિપક્ષીય સંબંધને મજબૂત બનાવવા પણ સંમત થયા. શ્રી જયશંકરે ...

મે 20, 2025 7:13 પી એમ(PM)

views 9

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં સાંસદોના સાત બહુપક્ષીય પ્રતિનિધિ મંડળને જરૂરી માહિતી આપી

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં સાંસદોના સાત બહુપક્ષીય પ્રતિનિધિ મંડળને જરૂરી માહિતી આપી. આ પ્રતિનિધિ મંડળને ‘ઑપરેશન સિંદૂર’ અંગે અને આતંકવાદ સામે ભારતની વ્યૂહરચના વિશ્વ સમક્ષ રજૂ કરવા તેમજ પાકિસ્તાનમાં ઉદભવતા આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરવા વિવિધ દેશમાં મોકલવામાં આવી રહ્યું છે. 59 સ...

મે 20, 2025 7:11 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ આજે નવી દિલ્હીમાં ડિપોટ દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા ઍપ્સનો શુભારંભ કરાવ્યો.

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોષીએ આજે નવી દિલ્હીમાં ડિપોટ દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા ઍપ્સનો શુભારંભ કરાવ્યો. આ ઍપ્સ ડિજિટલ નવિનતા માટે દેશની ખાદ્ય સલામતીને આગળ વધારવા બાબતે સરકારના ઉદ્દેશની સુસંગત છે. આ પ્રસંગે શ્રી જોષીએ કહ્યું, ઈ-ગવર્નન્સના સાધન તરીકે આ ઍપ્સ...

મે 20, 2025 2:10 પી એમ(PM)

views 13

સર્વોચ્ચ અદાલતમાં વકફ (સુધારા) કાયદો, 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઇ.

સર્વોચ્ચ અદાલતમાં આજે વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઇ છે. અરજદારો તરફથી દલીલ કરતાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે તેમને વકફ સુધારા અધિનિયમ સામે વાંધો છે.. જ્યારે સરકાર પક્ષે દલીલ કરતાં સોલીસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ અરજીઓમાં જે ત...

મે 20, 2025 2:08 પી એમ(PM)

views 7

વિદેશ સચિવ વિક્રમ મિસરી વિદેશ જનારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને આજે ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપશે.

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે ઓપરેશન સિંદૂર પર રાજદ્વારી સંપર્ક માટે ભારત દ્વારા વિદેશમાં મોકલવામાં આવી રહેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોને માહિતી આપશે. આ સાત પ્રતિનિધિમંડળો યુએન સુરક્ષા પરિષદના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવાના છે. સંસદના 59 સભ્યો ધરાવતા પ્રતિનિધિમંડળો કુલ 32 દેશોની...

મે 20, 2025 2:06 પી એમ(PM)

views 5

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધી 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. યાત્રા શરૂ થયાના માત્ર વીસ દિવસમાં દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામનાં દર્શન કર્યા. સત્તાવાર આંકડા મુજબ, અંદાજે ચાર લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ બે લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ અને ત્રણ લા...

મે 20, 2025 2:05 પી એમ(PM)

views 10

ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું.

ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતનાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમારા સંવાદદાતા જણાવે છે કે,બેંગ્લુરુમાં ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સમસ્યા ઉભી થઈ છે. શહેરમાં ગઈ કાલે રાત્રે એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ઝારખંડમાં ભારે વરસાદ અને વીજળી ત્રાટકવાથી છ વ્યક્તિનાં મૃત્યુ...

મે 20, 2025 10:33 એ એમ (AM)

views 8

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળને આજે મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળને આજે મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે યોજાશે. શ્રી ભુજબલને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ મળવાની ધારણા છે. એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ આ વિભાગ સંભાળતા હતા.

મે 20, 2025 10:30 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ઑવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા- OCI પોર્ટલની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ઑવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા- OCI પોર્ટલની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે વિસ્તૃત સુવિધાઓ અને સુધારેલી કાર્યક્ષમતા સાથે, નવું પોર્ટલ નાગરિકલક્ષી ડિજિટલ સંચાલનને પ્રોત્સાહન આપવા માટેનું મોટું પગલું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.