રાષ્ટ્રીય

મે 21, 2025 2:05 પી એમ(PM)

views 13

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 20 નક્સલીઓ ઠાર.

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ટોચના નેતા સહિત 20 નક્સલીઓ માર્યા ગયા છે. ગોળીબાર દરમિયાન સુરક્ષા દળના એક જવાન ઇજાગ્રસ્ત થયા હતા . છત્તીસગઢના નારાયણપુર, દાંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવ જિલ્લાના જિલ્લા અનામત દળની ટીમે બે દિવસ પહેલા અબુઝમાડ વિસ્તારમાં મોટ...

મે 21, 2025 2:03 પી એમ(PM)

views 15

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખુલ્લો પાડવા પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પાંચ દેશ માટે રવાના

ઓપરેશન સિંદૂર પર વિદેશમાં ભારતના રાજદ્વારી સંપર્ક માટે અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખુલ્લો પાડવા જેડી-યુ સાંસદ સંજય કુમાર ઝાનાં વડપણ હેઠળ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે પાંચ દેશ માટે રવાના થયું. આ પ્રતિનિધિમંડળ ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા ગણરાજ્ય, જાપાન અને સિંગાપોરની મુલાકાત લેશે. શિવસેનાના સાંસદ...

મે 21, 2025 2:01 પી એમ(PM)

views 50

ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી પ્રમાણે કુલ 891 સિંહ વસવાટ કરતાં હોવાનું અનુમાન.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં કુલ 891 સિંહ વસવાટ કરતાં હોવાનું સિંહોની વસ્તી ગણતરીમાં સ્પષ્ટ થયું છે. આજે ગાંધીનગર ખાતે 16માં સિંહ વસ્તી અંદાજના આંકડા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર કર્યા હતા. તાજેતરમાં જ રાજ્યમાં સિહોની 16મી વસ્તી ગણતરી થઇ હતી. સિહોની વસ્તીનો અંદાજ જાહેર કરતાં મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ લાય...

મે 21, 2025 9:55 એ એમ (AM)

views 8

વૈશ્વિક વેપાર વાતાવરણમાં અનિશ્ચિતતા અને ઊંચા સ્તરે નફો નોંધાવવાને કારણે શેરબજારમાં ઘટાડો નોંધાયો

વૈશ્વિક વેપાર વાતાવરણમાં અનિશ્ચિતતા અને ઊંચા સ્તરે નફો નોંધાવવાને કારણે ગઈ કાલે શેરબજારમાં ઘટાડો નોંધાયો. ઓટો, એફ.એમ.સી.જી અને નાણાકીય શેરોમાં નબળાઇને કારણે મુખ્ય સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.વ્યાપક બજાર સૂચકાંકો પણ નુકસાન સાથે બંધ થયા હતા. બીએસઈ મિડ-કેપ ઇન્ડેક્સ 1.5...

મે 21, 2025 9:53 એ એમ (AM)

views 12

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ દેશના રસાયણ ક્ષેત્રની નિર્ણાયક ભૂમિકા અંગે ચર્ચા કરવા બેઠક યોજી

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ અર્થતંત્રમાં દેશના રસાયણ ક્ષેત્રની નિર્ણાયક ભૂમિકા અંગે ચર્ચા કરવા માટે ભારતીય રસાયણ પરિષદના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે, 2040 સુધીમાં રસાયણ ઉદ્યોગને 220 અબજ ડોલરથી વધારીને એક ટ્રિલિયન ડોલર કરવાન...

મે 21, 2025 9:51 એ એમ (AM)

views 5

FSSAI એ ખોટી પ્રક્રિયાઓ સાથે ફળ પકવનારા એજન્ટો વિરુદ્ધ પ્રતિબંધ લગાવ્યો

ભારતીય અન્ન સલામતિ અને ધારાધોરણ સત્તામંડળ -FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખોટી પ્રક્રિયાઓ સાથે ફળ પકવનારા એજન્ટો વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવા તેમજ કૃત્રિમ રંગો અથવા મીણથી ફળોને કોટિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.FSSAI એ એક સૂચનામાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા ક...

મે 21, 2025 9:48 એ એમ (AM)

views 11

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોષીએ નવી દિલ્હીમાં ડિપોટ દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા ઍપ્સનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોષીએ નવી દિલ્હીમાં ડિપોટ દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા ઍપ્સનો શુભારંભ કરાવ્યો. આ ઍપ્સ ડિજિટલ નવિનતા માટે દેશની ખાદ્ય સલામતીને આગળ વધારવા બાબતે સરકારના ઉદ્દેશને સુસંગત છે.આ પ્રસંગે શ્રી જોષીએ કહ્યું, ઈ-ગવર્નન્સના સાધન તરીકે આ ઍપ્સ દેશમ...

મે 21, 2025 9:02 એ એમ (AM)

views 11

ગૃહ મંત્રાલયે પદ્મ પુરસ્કારો 2026 માટે 31 જુલાઈ સુધી નામાંકન મંગાવ્યા

ગૃહ મંત્રાલયે પદ્મ પુરસ્કારો 2026 માટે નામાંકન મંગાવ્યા છે. નામાંકન રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા 31 જુલાઈ સુધી ઓનલાઈન જમા કરાવી શકાય છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, નામાંકનમાં ઉપરોક્ત પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં નિર્દિષ્ટ તમામ સંબંધિત વિગતો હોવી જોઈએ, જેમાં વર્ણનાત્મક સ્વરૂપમાં પ્રશસ્તિપ...

મે 21, 2025 7:49 એ એમ (AM)

views 10

ઓપરેશન સિંદૂર અંગે રચાયેલાં સાતમાંથી પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે ચાર દેશો માટે રવાના થશે

ઓપરેશન સિંદૂર પર વિદેશમાં ભારતના રાજદ્વારી સંપર્ક માટે રચાયેલા સાતમાંથી પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે ચાર દેશો માટે રવાના થશે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ આજે યુએઇ, લાઇબેરિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને સિએરા લિયોન માટે રવાના થશે.જનતા દળ (યુ) ના સાંસદ સંજય ઝ...

મે 21, 2025 7:47 એ એમ (AM)

views 27

98.2 ટકાના સાક્ષરતા દર સાથે મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરાયું.

મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી લાલદુહોમાએ આઈઝોલમાં મિઝોરમ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીની હાજરીમાં આ જાહેરાત કરી હતી.આ સિદ્ધિ નવા ભારત સાક્ષરતા કાર્યક્રમ-NILPના અમલીકરણને અનુસરે છે, જેમાં 292 સમર્પિત સ્વયંસેવક શિક્ષકોની મદદથી ત્રણ હજાર ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.