રાષ્ટ્રીય

એપ્રિલ 6, 2025 9:22 એ એમ (AM) એપ્રિલ 6, 2025 9:22 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રામ નવમીના અવસરે તમિલનાડુમાં પંબન રેલ્વે પુલનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રામ નવમીના અવસરે તમિલનાડુમાં પંબન રેલ્વે પુલનું ઉદ્ઘાટન કરશે. આ પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડશે. આ બે કિલોમીટર લાંબો પુલ ભારતીય ઈજનેરોના કૌશલ્યનો પરિચય આપતા સ્થાપત્યની અજાયબી છે અને દેશનો પહેલો દરિયામાં બંધાયેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે. આજે બપોરે શ્રીલંકાથી પાછા ફ...

એપ્રિલ 6, 2025 9:21 એ એમ (AM) એપ્રિલ 6, 2025 9:21 એ એમ (AM)

views 3

આજે દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી

આજે દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી થઈ રહી છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના આગમનનું પ્રતિક કરે છે. ચૈત્ર મહિનાની સુદ નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે. રામ નવમી પહેલા નવ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને રામ નવમી...

એપ્રિલ 5, 2025 6:22 પી એમ(PM) એપ્રિલ 5, 2025 6:22 પી એમ(PM)

views 5

UGCએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કર્મચારી તરીકે જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સમાનતા ધોરણે નિર્ધારિત માળખું રચવાનો નિર્ણય લીધો

કેન્દ્રીય અનુદાન પંચ – UGC એ વિદેશમાં અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અથવાદેશનાં વિવિધ એકમોમાં કર્મચારી તરીકે જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સમાનતા ધોરણેનિર્ધારિત માળખું રચવાનો નિર્ણય લીધો છે.     UGC દ્વારા આજે બહાર પડાયેલાં એકજાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, આ હેતુથી વિદેશ શિ...

એપ્રિલ 5, 2025 2:28 પી એમ(PM) એપ્રિલ 5, 2025 2:28 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઇમિગ્રૅશન ઍન્ડ ફૉરેનર્સ બિલ 2025 અને બૉયલર બિલ 2024ને મંજૂરી આપી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઇમિગ્રૅશન ઍન્ડ ફૉરેનર્સ બિલ 2025 અને બૉયલર બિલ 2024ને મંજૂરી આપી છે. બૉયલર બિલનો ઉદ્દેશ બૉયલરનું નિયમન કરવાનો અને વરાળ બૉયલર વિસ્ફોટના જોખમથી જીવન અને મિલકતની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ કાયદાથી 100 વર્ષ જૂના બૉયલર અધિનિયમ 1923 રદ થઈ ગયો છે. આ કાયદો દેશભરમાં બૉયલરોના ઉત્...

એપ્રિલ 5, 2025 2:25 પી એમ(PM) એપ્રિલ 5, 2025 2:25 પી એમ(PM)

views 6

ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક સમજૂતી કરાર – પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ પુરસ્કાર એનાયત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકેની ઉપસ્થિતિમાં સંરક્ષણ સહકાર, આરોગ્ય અને ચિકિત્સા સહિતના ક્ષેત્રમાં સમજૂતી કરાર કરાયા. જ્યારે ઊર્જા ક્ષેત્રમાં ભારત, સંયુક્ત આરબ અમિરાત- U.A.E. અને શ્રીલંકા વચ્ચે સમજૂતી કરાર કરાયા. શ્રી મોદી અને શ્રી દિસાનાયકે-એ વિકાસ પરિય...

એપ્રિલ 5, 2025 2:22 પી એમ(PM) એપ્રિલ 5, 2025 2:22 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના રાયપુરમાં નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષા કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગમાં દંતેવાડા જિલ્લામાં આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક મહોત્સવ બસ્તર પંડુમના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ બે દિવસના છત્તીસગઢના પ્રવાસે ગઈકાલે રાયપુર પહોંચ્યા હતા. અમારા સંવાદદાતાએ કહ્યું, શ્રી શાહ રાયપુરમાં નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષ...

એપ્રિલ 5, 2025 9:42 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:42 એ એમ (AM)

views 3

આજે સવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા

આજે સવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઇન્ટ એક માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ ન્યુ બ્રિટન પ્રાંતની રાજધાની કિમ્બેથી 194 કિલોમીટર પૂર્વમાં હતું.અમેરિકન સુનામી માહિતી કેન્દ્રએ આ પ્રદેશમાં સુનામીની ચેતવણી જારી કરી છે. પાપુઆ ન્યુ ગિ...

એપ્રિલ 5, 2025 9:40 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:40 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગના દાંતેવાડા જિલ્લામાં બસ્તર પાંડુમ ઉત્સવના સમાપન સમારોહમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગના દાંતેવાડા જિલ્લામાં બસ્તર પાંડુમ ઉત્સવના સમાપન સમારોહમાં હાજરી આપશે. શ્રી શાહ છત્તીસગઢની બે દિવસીય મુલાકાતે ગઈકાલે સાંજે રાયપુર પહોંચ્યા હતા. શ્રી શાહ આજે રાયપુરમાં નક્સલ વિરોધી કામગીરી અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરશે.

એપ્રિલ 5, 2025 9:24 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:24 એ એમ (AM)

views 7

ગુજરાતમાં કચ્છના અખાત પર સ્થિત દીન દયાળ બંદર કંડલાએ નાણાકીય વર્ષ 2024-25માં 150 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો

ગુજરાતમાં કચ્છના અખાત પર સ્થિત દીન દયાળ બંદર કંડલાએ નાણાકીય વર્ષ 2024-25માં 150 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાષ્ટ્રીય દરિયાઈ દિવસ અને નૌકાદળ સપ્તાહ નિમિત્તે, કંડલા બંદર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં, શિપિંગ...

એપ્રિલ 5, 2025 9:20 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:20 એ એમ (AM)

views 6

આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. ગુજરાતના લોથલ ખાતે પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ બનશે

આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે. ભારતીય અર્થતંત્ર, સંરક્ષણ અને વેપારમાં દરિયાઈ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશમાં સૌથી વધુ 1600 કી. મી. થી લાંબો દરિયા કિનારો ગુજરાતમાં છે.દરિયાઈ ઉદ્યોગના મહત્વને દર્શાવવા માટે ગુજરાતના અમદાવાદ નજીક લોથલ ખ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.