રાષ્ટ્રીય

એપ્રિલ 6, 2025 7:46 પી એમ(PM) એપ્રિલ 6, 2025 7:46 પી એમ(PM)

views 4

ભારતીય રેત કલાકાર સુદર્શન પટનાયક રેત કલામાં પ્રતિષ્ઠિત ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા

પ્રખ્યાત ભારતીય રેત કલાકાર સુદર્શન પટનાયક રેત કલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ એવોર્ડ ઇંગ્લેન્ડના ડોર્સેટમાં સેન્ડવર્લ્ડ 2025 ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન આપવામાં આવ્યો હતો. આ વર્ષે આ પુરસ્કારનું વિશેષ મહત્વ છ...

એપ્રિલ 6, 2025 7:44 પી એમ(PM) એપ્રિલ 6, 2025 7:44 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શ્રીલંકાની વિકાસ યાત્રાને ટેકો આપવા બદલ ગર્વ અનુભવે છે અને તેમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વેગ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શ્રીલંકાના ત્રણ દિવસનો પ્રવાસ આજે પૂર્ણ થયો. તેમની મુલાકાતે બંને પડોશી દેશો વચ્ચેના લાંબાગાળાના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. મુલાકાતના છેલ્લા દિવસે, પ્રધાનમંત્રી ઐતિહાસિક શહેર અનુરાધાપુરા પહોંચ્યા અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે સંયુક્ત રીતે ...

એપ્રિલ 6, 2025 7:40 પી એમ(PM) એપ્રિલ 6, 2025 7:40 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તામિલનાડુમાં ૮ હજાર ૩૦૦ કરોડ રૂપિયાના વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના ચારેય ખૂણાઓને જોડવા માટે, છેલ્લા દસ વર્ષમાં સરકારે માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. રામેશ્વરમમાં પંબન ખાતે વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન અને 8 હજાર 300 કરોડ રૂપિયાના વિકાસકામોનો શિલાન્યાસ કર્યા પછી તેમણે કહ્યું કે તમિલનાડુન...

એપ્રિલ 6, 2025 7:19 પી એમ(PM) એપ્રિલ 6, 2025 7:19 પી એમ(PM)

views 3

ભારતીય નૌકાદળના INS ત્રિકંદે ઓમાનના દરિયાકાંઠેથી માછીમારી જહાજ પર એક પાકિસ્તાની નાગરિકને જરૂરી તબીબી સહાય પૂરી પાડી

ભારતીય નૌકાદળના INS ત્રિકંદે ઓમાનના દરિયાકાંઠેથી માછીમારી જહાજ પર એક પાકિસ્તાની નાગરિકને જરૂરી તબીબી સહાય પૂરી પાડી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજ INS ત્રિકંદને ઈરાની જહાજ અલ ઉમિદી તરફથી મદદ માટે ફોન આવ્યો હતો. જેમાં જહાજના એક ક્રૂ સભ્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. ક્રૂનાં સભ્યન...

એપ્રિલ 6, 2025 7:35 પી એમ(PM) એપ્રિલ 6, 2025 7:35 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં લિસ્બન જવા રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં લિસ્બન જવા રવાના થયા છે. પોર્ટુગલની તેમની મુલાકાત દરમિયાન, તેઓ તેમના સમકક્ષ રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડીસૂઝાને મળશે. તેઓ પોર્ટુગીઝના પ્રધાનમંત્રી લુઇસ મોન્ટેનેગ્રો અને નેશનલ એસેમ્બલીના સ્પીકર જોસ પેડ્રો એગુઆર-બ્રેનકોન...

એપ્રિલ 6, 2025 2:16 પી એમ(PM) એપ્રિલ 6, 2025 2:16 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડશે. આ બે કિલોમીટર લાંબો પુલ ભારતીય ઈજનેરોના કૌશલ્યનો પરિચય આપતા સ્થાપત્યની અજાયબી છે અને દેશનો પહેલો દરિયામાં બંધાયેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે. શ્રી મોદીએ રામેશ્વરમ-તાંબરમ એક્સપ્રેસ...

એપ્રિલ 6, 2025 2:15 પી એમ(PM) એપ્રિલ 6, 2025 2:15 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે મહો ઓમાનથાઈ રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે મહો ઓમાનથાઈ રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. બંને નેતાઓએ મહો અનુરાધાપુરા સેક્શન પર સિગ્નલિંગ સિસ્ટમનું અનાવરણ પણ કર્યું. ભારત દ્વારા સમર્થિત આ બંને પ્રોજેક્ટના કારણે શ્રીલંકાના ઉત્તરીય ભાગ અને કોલંબો વચ્ચે ટ્રેનોનુ...

એપ્રિલ 6, 2025 2:12 પી એમ(PM) એપ્રિલ 6, 2025 2:12 પી એમ(PM)

views 2

ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું.

ઇફકોના રિસર્ચ અને ડેવલપેમેન્ટના કારણે આજે નૈનો યુરિયા અને નેનો ડીએપીએ વિશ્વમાં ભારતની શાખ વધારી છે, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું હતું. ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇફકોની 50 વર્ષની યાત્રાને વર્ણવતા કહ્યું કે,...

એપ્રિલ 6, 2025 2:08 પી એમ(PM) એપ્રિલ 6, 2025 2:08 પી એમ(PM)

views 2

આજે દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી

આજે દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી થઈ રહી છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના આગમનનું પ્રતિક છે. ચૈત્ર મહિનાની સુદ નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામ નવમીના પવિત્ર તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિય...

એપ્રિલ 6, 2025 9:42 એ એમ (AM) એપ્રિલ 6, 2025 9:42 એ એમ (AM)

views 3

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવનો ગુજરાતના પોરબંદરના માધવપુર ખાતે આજે પ્રારંભ થશે

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવનો ગુજરાતના પોરબંદરના માધવપુર ખાતે આજે પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે છ વાગે મેળાનું ઉદઘાટન કરશે. પોરબંદરના માધવપુર ગામે ભગવાનશ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં માધવપુરનો લગ્ન મેળો યોજાતો હતો અને તે વખતે ભગવાન જયારે પરણવા નીક...