રાષ્ટ્રીય

મે 23, 2025 8:02 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઉત્તર પૂર્વ રોકાણકાર સમિટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઉત્તર પૂર્વ રોકાણકાર સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદનો ઉદ્દેશ્ય પૂર્વોત્તર ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોને ઉજાગર કરવાનો અને વૈશ્વિક અને સ્થાનિક રોકાણોને આકર્ષવાનો છે. આ અંગે વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદાતા તરફથી (બાઈટ -- આદર્શ) આ બે દિવસીય પરિષદ સાથે ચાલી રહેલા ર...

મે 22, 2025 7:51 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે સશસ્ત્ર દળોને કાર્યવાહી કરવાની છૂટ આપી છે, જેના કારણે ત્રણેય સેનાઓએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું. શ્રી મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં એક જાહેરસ...

મે 22, 2025 7:47 પી એમ(PM)

views 30

સર્વોચ્ચ અદાલતે આજે વક્ફ સુધારા અધિનિયમ 2025ને પડકારતી અરજી પર પોતાનો વચગાળાનો આદેશ અનામત રાખ્યો

સર્વોચ્ચ અદાલતે આજે વક્ફ સુધારા અધિનિયમ 2025 ને પડકારતી અરજી પર પોતાનો વચગાળાનો આદેશ અનામત રાખ્યો. મુખ્ય ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ત્રણ દિવસ સુધી વચગાળાના આદેશના મુદ્દા પર આ મામલાની સુનાવણી કરી. દલીલો દરમિયાન, મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે વક્ફની નોંધણીની જરૂરિય...

મે 22, 2025 1:47 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરમાં પુનઃવિકસિત દેશનોક રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરમાં પુનઃવિકસિત દેશનોક રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી. અગાઉ, તેમણે રાજસ્થાનમાં બિકાનેર નજીક દેશનોકમાં પ્રખ્યાત કરણી માતા મંદિરની મુલાકાત લીધી અને દેશના સૌથી અનોખા મંદિરોમાંના એકમાં પ્રાર્થના કરી. ર...

મે 22, 2025 10:05 એ એમ (AM)

views 7

ઓલા ઉબર જેવી એપ આધારિત ટેક્સી સેવા માટે મહારાષ્ટ્ર સરકારે નવી નીતિ જાહેર કરી

મહારાષ્ટ્ર સરકારે ઓલા અને ઉબેર જેવી એપ-આધારિત કેબ સેવાઓ માટેની નીતિને જાહેર કરી છે. આ નીતિમાં ભાડા, ડ્રાઇવર તાલીમ, EV અપનાવવા, તેમજ રદ કરવા બદલ નાણાકીય દંડ માટેના નિયમો રજૂ કરવામાં આવ્યા છે. મંગળવારે જારી કરાયેલા અને રાજ્ય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલા એક સરકારી ઠરાવમાં રાઇડર્સ અને ડ્રાઇવરો બંને મ...

મે 22, 2025 10:05 એ એમ (AM)

views 7

પાકિસ્તાનના આતંકવાદનો વૈશ્વિક સ્તરે પર્દાફાશ કરવા માટે આજથી ભારતના અભિયાનનો આરંભ

ભારતે પાકિસ્તાન દ્વારા પોષવામાં આવી રહેલા આતંકવાદનો વધુ પર્દાફાશ કરવા માટે પોતાનું આક્રમક વૈશ્વિક અભિયાન શરૂ કર્યું છે. બે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ગઈકાલે નવ દેશો માટે રવાના થયા હતા. જે. ડી. યુ ના સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂર પર ભારતના રાજદ્વારી સંપર્કના ભા...

મે 22, 2025 10:04 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 18 સહિત દેશના 103 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં બીકાનેરની મુલાકાત લેશે, જ્યાંથી તેઓ 26 હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમૂહૂર્ત, ઉદ્ઘાટન કરશે. આ પરિયોજનાઓમાં રેલવે, રોડવેઝ, પાવર, વોટર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી 18 રાજ્યો અને...

મે 21, 2025 7:45 પી એમ(PM)

views 6

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 27 નક્સલવાદી ઠાર

છત્તીસગઢમાં, આજે નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 27 નક્સલીઓ માર્યા ગયા છે. આ અથડામણમાં નક્સલીઓનો એક ટોચનો નેતા પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે. સુરક્ષા કર્મચારીઓએ ઘટનાસ્થળેથી માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. જોકે ગોળીબાર દરમિયાન એક સુરક્ષા જવાન શહીદ થયો...

મે 21, 2025 7:41 પી એમ(PM)

views 8

ભારતે આજે ખુઝદાર બોમ્બ વિસ્ફોટમાં ભારતની સંડોવણીના પાકિસ્તાનનાં આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

ભારતે આજે ખુઝદાર ઘટનામાં ભારતની સંડોવણીના પાકિસ્તાની આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આતંકવાદના વૈશ્વિક કેન્દ્ર તરીકેની પ્રતિષ્ઠા પરથી ધ્યાન હટાવવા અને પોતાની મોટી નિષ્ફળતાઓ છુપાવવા માટે તમામ આંતરિક મુદ્દાઓ માટે ભારતને...

મે 21, 2025 7:39 પી એમ(PM)

views 13

ભારતના બાનુ મુશ્તાકના ટૂંકી વાર્તા સંગ્રહ ‘હાર્ટ લેમ્પ’ એ લંડનમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો

બાનુ મુશ્તાકના ટૂંકી વાર્તા સંગ્રહ 'હાર્ટ લેમ્પ' એ લંડનમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે. સુશ્રી બાનુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનાર કન્નડ લખતા પ્રથમ ભારતીય લેખિકા બન્યા છે. તેણીની પુરસ્કાર વિજેતા કૃતિ, હાર્ટ લેમ્પ, દીપા ભસ્તી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત 12 ટૂંકી વાર્તાઓનો સંગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.