મે 23, 2025 8:02 એ એમ (AM)
5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઉત્તર પૂર્વ રોકાણકાર સમિટનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઉત્તર પૂર્વ રોકાણકાર સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદનો ઉદ્દેશ્ય પૂર્વોત્તર ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોને ઉજાગર કરવાનો અને વૈશ્વિક અને સ્થાનિક રોકાણોને આકર્ષવાનો છે. આ અંગે વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદાતા તરફથી (બાઈટ -- આદર્શ) આ બે દિવસીય પરિષદ સાથે ચાલી રહેલા ર...