રાષ્ટ્રીય

મે 24, 2025 2:02 પી એમ(PM)

views 6

કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ગુણવત્તાયુક્ત અને વાજબી આરોગ્યસંભાળ સેવાઓનો વ્યાપ વધારવા રાજ્ય સરકારો સાથે સહયોગ કર્યો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ગુણવત્તાયુક્ત અને વાજબી આરોગ્યસંભાળ સેવાઓની પહોંચ વધારવા માટે રાજ્ય સરકારો સાથે સહયોગ કર્યો છે. નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં મીડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્ર સમગ્ર પૂર્વોત્...

મે 24, 2025 9:02 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 122 મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમ...

મે 24, 2025 8:58 એ એમ (AM)

views 10

સર્વોચ્ચ અદાલતે તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં છ મહિનાની અંદર કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો

સર્વોચ્ચ અદાલતે ITBP, BSF, CRPF, CISF અને SSB સહિત તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં છ મહિનાની અંદર કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સમીક્ષા વર્ષ 2021 માં જ થવાની હતી, પરંતુ તેમાં વિલંબ થયો. ન્યાયાધીશ અભય ઓકા અને ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે કર્મચારી અને તાલીમ વિભાગને ગૃહ મંત્રાલય તરફથી કેડર સમીક્...

મે 24, 2025 8:55 એ એમ (AM)

views 9

ભારતે પાકિસ્તાનના વિમાનો માટે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ 23 જૂન સુધી લંબાવ્યો

ભારતે પાકિસ્તાનના વિમાનો માટે NOTAM એટલે કે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ 23 જૂન સુધી લંબાવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં નોંધાયેલા અને તેના દ્વારા સંચાલિત કોઈપણ વિમાન, જેમાં લશ્કરી વિમાનનો પણ સમાવેશ થાય છે, તેને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ન...

મે 24, 2025 8:30 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ વર્ષની બેઠકનો વિષય વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય @2047 છે. આ વિષય પર ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, કેન્...

મે 23, 2025 7:52 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અમારી સરકાર શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર ચાલે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આતંકવાદ હોય કે પછી અશાંતિ ફેલાવનારા માઓવાદીઓ, અમારી સરકાર શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર ચાલે છે.’ નવી દિલ્હીમાં આજે બે દિવસના રાઈઝિંગ નૉર્થ-ઇસ્ટ ઇન્વૅસ્ટર સમિટનું ઉદ્ઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું, ‘વિકસિત ભારતના નિર્માણ માટે દેશના ઉત્તર-પૂર્વ ક્ષેત્રનો વિકાસ ખૂબ જરૂરી...

મે 23, 2025 7:47 પી એમ(PM)

views 8

‘ઑપરેશન સિંદૂર”માં BSF અને ભારતીય સેનાએ સમગ્ર વિશ્વ સમક્ષ બહાદુરીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘ઑપરેશન સિંદૂર”માં સરહદ સુરક્ષા દળ- BSF અને ભારતીય સેનાએ સમગ્ર વિશ્વ સમક્ષ બહાદુરીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું, ‘ઑપરેશન સિંદૂર’ ભારતની ધરતી પર આતંકી હુમલાના જવાબમાં ઇતિહાસનું સૌથી સચોટ અને સફળ ઑપરેશન છે અને તેણે તમામ ઉદ્દેશને પૂર્ણ કર્યા છે. ...

મે 23, 2025 2:06 પી એમ(PM)

views 11

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે ત્રણ બહુપક્ષીય પ્રતિનિધિમંડળોને તેમની વિદેશ યાત્રા અગાઉ ઓપરેશન સિંદુર અંગેની માહિતી આપશે

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે સાંજે બહુપક્ષીય પ્રતિનિધિમંડળોને તેમની વિદેશ યાત્રા અગાઉ ઓપરેશન સિંદુર અને પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ અંગેની માહિતી આપશે. ભાજપના સાંસદ બૈજયંત પાંડા, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને એનસીપી-શરદ પવાર જૂથનાં સુપ્રિયા સુળેના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ આવતીકાલે તેમની મુલા...

મે 23, 2025 8:05 એ એમ (AM)

views 6

સરકારે વંશીય હિંસા સંબંધિત કેસોની સુનાવણી માટે મણિપુરમાં વિશેષ NIA કોર્ટની રચના કરી

સરકારે વંશીય હિંસા સંબંધિત કેસોની સુનાવણી માટે મણિપુરમાં એક ખાસ NIA કોર્ટની રચના કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, મણિપુર વડીઅદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને, રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસ કરાયેલા કેસોની સુનાવણી માટે ચુરાચંદપુર જિલ્લામાં એક સત્ર અદાલતને વિશેષ NIA કોર્ટ તરીકે નિયુક્ત કરી...

મે 23, 2025 8:04 એ એમ (AM)

views 6

CBI એ કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી

કેન્દ્રીય તપાસ સંસ્થા - CBI એ કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને અન્ય પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે વર્ષ 2022 માં, રાજ્ય સરકારે કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણમાં 2200 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.