એપ્રિલ 9, 2025 2:06 પી એમ(PM) એપ્રિલ 9, 2025 2:06 પી એમ(PM)
1
પ્રધાનમંત્રી મોદીએ જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા માટે સહિયારા પ્રયાસની અપીલ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવા પરિવર્તનને આજની સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, તેનો ઉકેલ ટકાઉ જીવનશૈલી છે, જેનો જૈન સમુદાયે સદીઓથી અભ્યાસ કર્યો છે. શ્રી મોદીએ આજે નવી દિલ્હીમાં નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે આ વાત કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે, જૈન ...