રાષ્ટ્રીય

એપ્રિલ 9, 2025 2:06 પી એમ(PM) એપ્રિલ 9, 2025 2:06 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી મોદીએ જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા માટે સહિયારા પ્રયાસની અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવા પરિવર્તનને આજની સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, તેનો ઉકેલ ટકાઉ જીવનશૈલી છે, જેનો જૈન સમુદાયે સદીઓથી અભ્યાસ કર્યો છે. શ્રી મોદીએ આજે નવી દિલ્હીમાં નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે આ વાત કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે, જૈન ...

એપ્રિલ 9, 2025 9:32 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:32 એ એમ (AM)

views 2

રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે મુખ્ય નીતિગત નિર્ણયોની જાહેરાત પછી પૂર્ણ થશે

રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે મુખ્ય નીતિગત નિર્ણયોની જાહેરાત પછી પૂર્ણ થશે.મુખ્ય નીતિ દરો પર વિચાર કરવા માટે નાણાકીય નીતિ સમિતિની બેઠક સાત એપ્રિલથી શરૂ થઈ હતી. રેપો રેટ ઉપરાંત, RBI ગવર્નર સંજય મલ્હોત્રા આર્થિક વૃદ્ધિ અંદાજ, ફુગાવો, ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવો અને કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્...

એપ્રિલ 9, 2025 9:31 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:31 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા છે.રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહી. વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ પોર્ટુગલના પ...

એપ્રિલ 9, 2025 9:30 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:30 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. નવકાર મહામંત્ર દિવસએ આધ્યાત્મિક સંવાદિતા અને નૈતિક ચેતનાનો સ્ત્રોત છે. નવકાર દિવસ આધ્યાત્મિક શુદ્ધતા, સહિષ્ણુતા અને સૌના કલ્યાણ પર ચિંતન કરવાની પ્રેરણા આપે છે. વૈશ્વિક શાંતિ અ...

એપ્રિલ 9, 2025 9:26 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:26 એ એમ (AM)

views 3

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજે અમદાવાદ ખાતે યોજાશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ અધિવેશનમાં ગુજરાતની અને દેશની વર્તમાન રાજકીય સ્થિતિ તેમજ કોંગ્રેસને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા હાથ ધરાશે.જ્યારે ગઇકાલે શાહિબાગ સ્થિત સરદાર પટેલ રાષ...

એપ્રિલ 9, 2025 9:22 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:22 એ એમ (AM)

views 3

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકાર સતત સુધારાઓ અને બૃહદ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર સતત સુધારાઓ અને બૃહદ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે, સમાજના દરેક વર્ગને વિકાસનો લાભ મળે. કેન્દ્રીય મંત્રીએ ગઇકાલે લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે આયોજિત '2047 સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્ર બનવાની તકો અને પડકા...

એપ્રિલ 9, 2025 9:21 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:21 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા વકફ સુધારા બિલ પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંસદ દ્વારા વકફ સુધારા બિલ 2025 પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં મુસ્લિમો સહિત તમામ સમુદાયોના હિતમાં આ બિલ પસાર કરવા બદલ સંસદને અભિનંદ...

એપ્રિલ 8, 2025 7:46 પી એમ(PM) એપ્રિલ 8, 2025 7:46 પી એમ(PM)

views 4

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ દ્વારા તમિલનાડુ વિધાનસભામાં પસાર થયેલા 10 બિલોને પડતર રાખવાનું ‘ગેરબંધારણીય’ ગણાવ્યુ

સુપ્રીમ કોર્ટે, આજે રાજ્યપાલ દ્વારા તમિલનાડુ વિધાનસભામાં પસાર થયેલા 10 બિલોને પડતર રાખવાનું 'ગેરબંધારણીય' ગણાવ્યુ હતું. જસ્ટિસ જેબી પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્વારા આ બિલો પર લેવામાં આવેલી કાર્યવાહીનો કોઈ અર્થ નથી. આ બિલો વિધાનસભા દ્વારા ફરીથી પસાર થયા પછી, તેમને રાજ્યપ...

એપ્રિલ 8, 2025 7:44 પી એમ(PM) એપ્રિલ 8, 2025 7:44 પી એમ(PM)

views 2

ભારતના રાષ્ટ્રપતિને એસેમ્બલીયા દા રિપબ્લિકામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

પોર્ટુગલની મુલાકાતના બીજા અને અંતિમ દિવસે, ભારતના રાષ્ટ્રપતિને એસેમ્બલીયા દા રિપબ્લિકામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.રાષ્ટ્રપતિને ઔપચારિક ગુઆટડ ઓફ ઓનર મળ્યું અને એસેમ્બલીયા દા રિપબ્લિકાના રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ જોસ પેડ્રો એગુઆર-બ્રાન્કોએ પોર્ટુગલની એસેમ્બલીના સ્પીકર જોસ પેડ્ર...

એપ્રિલ 8, 2025 7:40 પી એમ(PM) એપ્રિલ 8, 2025 7:40 પી એમ(PM)

views 9

વકફ (સુધારા) અધિનિયમ, 2025, આજથી અમલમાં ….

વકફ (સુધારા) અધિનિયમ,2025, આજથી અમલમાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કાયદાને આપવામાં આવેલી સંમતિ બાદ સરકારે આ અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. ગયા અઠવાડિયે, સંસદના બંને ગૃહોએ આ કાયદો પસાર કર્યો હતો. નવા કાયદાનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના સંચાલનને સુવ્યવસ્થિત કરવાનો છે, જેમાં વારસાગત સ્થળોનુ...