રાષ્ટ્રીય

એપ્રિલ 11, 2025 7:39 પી એમ(PM) એપ્રિલ 11, 2025 7:39 પી એમ(PM)

views 3

DRDO એ સુખોઈ-30 M.K.I. વિમાનથી લાંબા અંતરના “ગ્લાઈડ બોમ્બ ગૌરવ”નું સફળ પરિક્ષણ કર્યું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન- D.R.D.O. એ સુખોઈ-30 M.K.I. વિમાનથી લાંબા અંતરના “ગ્લાઈડ બોમ્બ ગૌરવ”નું સફળ પરિક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, પરિક્ષણોમાં અંદાજે 100 કિલોમીટરના અંતર સુધી ચોકસાઈ સાથે સફળ પ્રદર્શન કરાયું. “ગૌરવ” એક હજાર કિલો વર્ગનો ગ્લાઈડ બૉમ્બ છે, જેને ચાંદીપુરમાં આવેલા ...

એપ્રિલ 11, 2025 3:28 પી એમ(PM) એપ્રિલ 11, 2025 3:28 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રીએ વારાણસીમાં 3038 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના મહેદીગંજમાં ત્રણ હજાર 880 કરોડ રૂપિયાથી વધુની 44 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાઓમાં માર્ગ, માળખાગત વિકાસ, વીજળી, શિક્ષણ અને પ્રવાસનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ પોતાનાં મતવિસ્તારની 50મી મુલાકાત દરમિયાન એક જાહેર સભાને સંબોધતા શહેરના ઝડ...

એપ્રિલ 11, 2025 3:25 પી એમ(PM) એપ્રિલ 11, 2025 3:25 પી એમ(PM)

views 4

2024ના અંતિમ છ મહિનામાં ભારતમાં મોબાઇલ ફોન દ્વારા ચૂકવણી 30 ટકા વધી

વર્ષ 2024ના અંતિમ છ મહિનામાં ભારતમાં મોબાઇલ ફોન દ્વારા ચૂકવણી 41 ટકા વધીને 88.54 અબજ થઇ છે, જ્યારે મૂલ્યના સંદર્ભમાં 30 ટકા વધીને 197 અબજ 69 લાખ કરોડ રૂપિયા થઈ છે. ડિજિટલ ચૂકવણી માળખામાં મજબૂત વૃધ્ધિને કારણે આ વધારો થયો છે. વપરાશકારો દ્વારા મોબાઇલ પરથી યુપીઆઇ ક્યુઆર કોડ પરથી 63.34 કરોડ ચૂકવણી થઈ અને...

એપ્રિલ 11, 2025 8:07 એ એમ (AM) એપ્રિલ 11, 2025 8:07 એ એમ (AM)

views 4

મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ. 18 દિવસની કસ્ટડીમાં મોકલાયો

૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાની ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા પછી તરત જ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાણાને લઈ વિશેષ ફ્લાઇટ નવી દિલ્હી પહોંચતા જ NIA તપાસ ટીમે એરપોર્ટ પર તમામ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી રાણાની ધરપકડ કરી હતી. રાણાને ગ...

એપ્રિલ 11, 2025 7:51 એ એમ (AM) એપ્રિલ 11, 2025 7:51 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ મુક્ત ભારત બનાવવાના વિઝન સાથે, દેશની એજન્સીઓએ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે અને 24 કરોડ 32 લાખ...

એપ્રિલ 11, 2025 7:49 એ એમ (AM) એપ્રિલ 11, 2025 7:49 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે, ત્રણ હજાર 884 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકામોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. તેઓ વારાણસીમાં તેઓ 3,884 કરોડ રૂપિયાથી વધુના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે તેઓ 3 હજાર 884 કરોડ રૂપિયાથી વધુના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વીજ...

એપ્રિલ 10, 2025 8:08 પી એમ(PM) એપ્રિલ 10, 2025 8:08 પી એમ(PM)

views 2

26/11ના મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર હુસૈન રાણાને આજે ભારત લવાયો

26/11ના મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને આજે ભારત લવાયો છે. તેને લઈને એક વિશેષ ફ્લાઇટ આજે સાંજે દિલ્હીના પાલમ હવાઈમથકે પહોંચી હતી. ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ શરૂ થયેલી કાર્યવાહી મુજબ કુખ્યાત રાણાને અમેરિકામાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. કેલિફોર્નિયાની મધ્યસ્થ જિલ્લા અ...

એપ્રિલ 10, 2025 7:53 પી એમ(PM) એપ્રિલ 10, 2025 7:53 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, ભારત ટૂંક સમયમાં સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્લૉવાકિયાના બ્રાતિસ્લાવામાં વિદેશ મંત્રાલયમાં સ્લૉવાકિયા-ભારત વેપાર મંચનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સ્લૉવાકિયાના રાષ્ટ્રપ્રમુખ પિટર પેલિગ્રિની અને વિદેશ મંત્રી જુરાજ બ્લાનૅર પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, આ મંચ સહકાર બનાવવા અને વેપારની તકને પરસ્...

એપ્રિલ 10, 2025 2:39 પી એમ(PM) એપ્રિલ 10, 2025 2:39 પી એમ(PM)

views 4

મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા અમેરિકાથી પ્રત્યાર્પણ દ્વારા આજે ભારત આવવાની શક્યતા

મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા અમેરિકાથી પ્રત્યાર્પણ દ્વારા આજે ભારત આવવાની શક્યતા છે. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાણાની અરજી ફગાવી દીધી હતી. તહવ્વુર રાણાનું ભારતમાં આગમન થયા પછી તરત જ એનઆઇએની ઉચ્ચ સ્તરીય તપાસ ટૂકડી તેની પૂછપરછ કરશે. ટૂકડીમાં બે ઇન્સ્પેક્ટ જનરલ, એક ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનર...

એપ્રિલ 10, 2025 2:36 પી એમ(PM) એપ્રિલ 10, 2025 2:36 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના GCCI ને લઘુ ઉદ્યોગોને સ્ટાર્ટ અપ સાથે જોડી સક્ષમ તંત્ર બનાવવા અનુરોધ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના ગુજરાત વેપારી મહામંડળ-GCCI ને લઘુ ઉદ્યોગોને સ્ટાર્ટ અપ સાથે જોડી સક્ષમ તંત્ર બનાવવા અનુરોધ કર્યો. અમદાવાદમાં વેપારી મહામંડળ દ્વારા આયોજીત ગેટ- 2025 એક્સ્પોનું ઉદ્ઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું, GCCI એ ઉદ્યોગ, ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગપતિ એમ ત્રણેયને મ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.