એપ્રિલ 12, 2025 7:54 પી એમ(PM) એપ્રિલ 12, 2025 7:54 પી એમ(PM)
6
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર શિવાજી મહારાજના રાયગઢ કિલ્લાને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર બંને છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક સ્થાન રાયગઢ કિલ્લાને દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રીએ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિ નિમિત્...