રાષ્ટ્રીય

એપ્રિલ 13, 2025 9:07 એ એમ (AM) એપ્રિલ 13, 2025 9:07 એ એમ (AM)

views 2

વકફ સુધારા 2025 અધિનિયમ અન્વયે થયેલી હિંસાની ઘટનાઓ બાદ કલકત્તા વડી અદાલતે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તાત્કાલિક કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો

વક્ફ (સુધારા) અધિનિયમ 2025 ના પગલે થયેલી હિંસા, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બાદ કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તાત્કાલિક કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી દ્વારા રાજ્યના અનેક ભાગોમાં અશાંતિનો આરોપ લગાવતી અરજીની...

એપ્રિલ 13, 2025 9:02 એ એમ (AM) એપ્રિલ 13, 2025 9:02 એ એમ (AM)

views 2

ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં રાજ્ય સ્તરીય સહકારી સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે

ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં રાજ્ય સ્તરીય સહકારી સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

એપ્રિલ 12, 2025 7:54 પી એમ(PM) એપ્રિલ 12, 2025 7:54 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર શિવાજી મહારાજના રાયગઢ કિલ્લાને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર બંને છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક સ્થાન રાયગઢ કિલ્લાને દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રીએ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિ નિમિત્...

એપ્રિલ 12, 2025 7:51 પી એમ(PM) એપ્રિલ 12, 2025 7:51 પી એમ(PM)

views 4

પશ્ચિમ બંગાળમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા.

પશ્ચિમ બંગાળમાં ગઈકાલે વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અને આગનાં બનાવોમાં મુર્શિદાબાદ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને ધર્મના નામે રમખાણો ન કરાવવાની અપીલ કરી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રમખાણોમાં સામેલ લોકોને...

એપ્રિલ 12, 2025 7:47 પી એમ(PM) એપ્રિલ 12, 2025 7:47 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી.

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14 એપ્રિલ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને નજીકના પૂર્વીય પ્રદેશોના વિવિધ ભાગોમાં હળ...

એપ્રિલ 12, 2025 7:41 પી એમ(PM) એપ્રિલ 12, 2025 7:41 પી એમ(PM)

views 5

આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવી દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિર સહિત રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે. મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને અખંડ રામાયણનો પાઠ કરવામાં આવી રહ્યો છે. ઉત્તર ...

એપ્રિલ 12, 2025 2:00 પી એમ(PM) એપ્રિલ 12, 2025 2:00 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રનાં રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના ઐતિહાસિક રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 345મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સમાધિ સ્થળના જીર્ણોદ્વારનાં શતાબ્દી સમારોહમાં સંબોધન પણ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપસ્થિત રહ્યા હતા.ક...

એપ્રિલ 12, 2025 1:58 પી એમ(PM) એપ્રિલ 12, 2025 1:58 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે હનુમાન જયંતિની શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે હનુમાન જયંતિની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સંકટમોચન ભગવાન હનુમાનના આશીર્વાદથી, દરેક વ્યક્તિ જીવનમાં સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ રહે.

એપ્રિલ 12, 2025 1:52 પી એમ(PM) એપ્રિલ 12, 2025 1:52 પી એમ(PM)

views 4

દિગ્ગજ કથ્થક નૃત્યાંગના પદ્મવિભૂષણ કુમુદિની લાખિયાનું 95 વર્ષની જૈફ વયે અમદાવાદમાં નિધન

દિગ્ગજ કથ્થક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની જૈફ વયે આજે સવારે અમદાવાદમાં અવસાન થયું છે.ભારતીય શાસ્ત્રીય નૃત્યનાં સ્વરૂપ 'કથક'માં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર વિદુષી કુમુદિની લાખિયાએ જીવનભર અદમ્ય ઊર્જા સાથે નૃત્ય ક્ષેત્રે સર્જન કર્યું હતું. નૃત્ય ક્ષેત્રમાં તેમનાં અપ્રતિમ પ્રદાનને બિરદાવતા ભા...

એપ્રિલ 12, 2025 8:27 એ એમ (AM) એપ્રિલ 12, 2025 8:27 એ એમ (AM)

views 4

દેશભરમાં આજે હનુમાન જન્મોત્સવની શ્રધ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે

દેશભરમાં આજે હનુમાન જન્મોત્સવની ભારે શ્રદ્ધાપૂર્વક ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં, વહેલી સવારથી જ ભક્તો પ્રાર્થના કરવા માટે હનુમાન મંદિરોમાં ઉમટી રહ્યા છે. નવી દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલા 'પ્રાચીન હનુમાન મંદિર'માં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે મંદિરોમાં '...