રાષ્ટ્રીય

મે 27, 2025 3:05 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતકવાદનો કાંટો કાઢી નાંખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘તાજેતરના ઘટનાક્રમથી સાબિત થઈ ગયું છે કે, ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું યુદ્ધ ખરેખર આયોજનબદ્ધ વ્યૂહરચના છે.’ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘વીસ વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમને સંબોધતા આજે શ્રી મોદીએ કહ્યું, છ મૅ-ની ઘટના બાદ ભારતે આતંકી પ્રવૃત્તિઓના પૂરાવા આપવાની...

મે 27, 2025 2:37 પી એમ(PM)

views 12

ભારતીય સૈન્યના સાહસ અને પરાક્રમને બિરદાવતી ‘ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી આરંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરમાં 'ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો આરંભ કરાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. રાજભવનથી આ યાત્રા શરૂ થઈ, ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં લોકો માર્ગો પર ઉમટી પડ્યા હતા અને ત્રિરંગો લહેરાવીને તેમના માર્ગ પર પુષ્પવર્ષા કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ...

મે 27, 2025 2:26 પી એમ(PM)

views 11

સેનાના સમર્થનથી જ પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું હોવાનું કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકરનું નિવેદન.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આતંકવાદી સંગઠનો ખુલ્લેઆમ પાકિસ્તાનથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું છે જેને પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા સમર્થન, ભંડોળ અને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જર્મન અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં ડૉ. જયશંકરે કહ્યુ...

મે 27, 2025 2:23 પી એમ(PM)

views 8

આતંકવાદ વિરૂધ્ધના ભારતના અભિગમની જાણકારી આપવા માટેનું સાંસદ સુપ્રિયા સૂલેના નેતૃત્વ વાળુ પ્રતિનિધિમંડળ કતારની મુલાકાત પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકા જવા રવાના થયું.

સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં સર્વપક્ષિય પ્રતિનિધિમંડળે કતારની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કરી હતી. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતે કરેલા ઓપરેશન સિંદૂરના પગલે આ મુલાકાત કરવામાં આવી હતી.. આ પ્રતિનિધિમંડળની કતારની મુલાકાત ચાર દેશોના પ્રવાસના પ્રથમ તબક્કાની હતી.. ...

મે 27, 2025 10:34 એ એમ (AM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પદ્મ પુરસ્કારો એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક, પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી...

મે 27, 2025 10:08 એ એમ (AM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરથી વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાંચ હજાર 536 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ, માળખાગત સુવિધાઓ, જળ સંસાધન વ્યવસ્થાપન, આરોગ્યસંભાળ અને મહેસૂલ સેવાઓ સહિતના મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદી...

મે 27, 2025 7:52 એ એમ (AM)

views 15

અમૂલ ડેરીએ દૂધના પ્રતિકિલો ફેટ દીઠ દસ રૂપિયાનો વધારો કરતાં પશુપાલકોને ફાયદો

અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ ૧૦ રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે પશુદાણના ભાવમાં ૭૦ કિલોની બેગ પર ૩૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું કે, પહેલી જૂનથી દૂધ ઉત્પાદકોને આ વધારાનો લાભ આપવામાં આવશે. હવે વધારે સાથે ૮૬૫ રૂપિયા ચૂકવવામાં આવશે. જેનો લા...

મે 27, 2025 7:40 એ એમ (AM)

views 7

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 52 લાખ રૂપિયા કરતાં વધુની કિમતનો માદક પદાર્થ ઝડપ્યો

અમદાવાદ શહેર ગુના શાખાએ 525 ગ્રામ માદક પદાર્થ પકડ્યો છે. ACP ભરત પટેલ જણાવ્યું કે આ માદક પદાર્થની કિંમત સ્થાનિક બજારમાં 52 લાખ રૂપિયાથી વધુની છે. આરોપીઓ આ માદક પદાર્થ રતલામથી લાવ્યા હોવાનું બહાર આવ્યું છે. શહેર પોલીસ ઘણા દિવસોથી માદક દ્રવ્યોના દૂષણ સામે ઝુંબેશ ચલાવી રહી છે.

મે 27, 2025 7:38 એ એમ (AM)

views 15

અમદાવાદમાં ગત રાત્રે પ્રધાનમંત્રીના યોજાયેલા રોડશોમાં દેશભક્તિનું અનેરૂ વાતાવરણ સર્જાયું

ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા પ્રધાનમંત્રીએ ગઇકાલે મોડી રાત્રે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો.. દાહોદ અને કચ્છની મુલાકાત બાદ ગાંધીનગર રાજભવનમાં તેમના રાત્રી રોકાણ અગાઉ અમદાવાદ શહેરમાં યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા અને અમદાવાદીઓએ 'ઓપરેશન સિંદૂર'ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધા...

મે 27, 2025 7:36 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રીએ ગઇકાલે દાહોદમાંથી 24 હજાર કરોડ અને ભૂજમાં 53 હજાર કરોડ કરતાં વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલથી રાજ્યના બે દિવસના પ્રવાસે ત્યારે તેમણે વડોદરાથી પ્રવાસનો આરંભ કરીને ભવ્ય રોડ શો યોજ્યો હતો.. ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીયે સૈન્યને બિરદાવવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..વડોદરા બાદ પ્રધાનમંત્રી દાહોદ પહોંચ્યા હતા જ્યાં તેમણે 24 હજાર કરોડ રૂપિયાથી વધુના વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.