રાષ્ટ્રીય

નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM) નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

views 7

ભારત આજે રશિયાના નેતૃત્વ હેઠળના યુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર માટે ઔપચારિક વાટાઘાટો શરૂ કરશે

ભારત આજે રશિયાના નેતૃત્વ હેઠળનાયુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર માટે ઔપચારિક વાટાઘાટો શરૂ કરશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જાહેરાતકરી છે કે રશિયા, આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન સહિત પાંચસભ્યોના યુરેશિયન આર્થિક સંઘ જૂથ સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર ચર્ચા, 20 ઓગસ્ટ, 2025 સંદ...

નવેમ્બર 25, 2025 8:12 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:12 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવ્યો. આ મંદિરના નિર્માણની પૂર્ણતા અને સાંસ્કૃતિક ઉજવણી અને રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ધ્વજ ભારતીય સભ્યતાના પુનર્જાગરણનું પ્રતીક છે. તેમણે કહ્ય...

નવેમ્બર 25, 2025 8:10 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:10 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રીએ ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલી આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિંદના ચાદર ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતિ નિમિત્તે હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજ્યસ્તરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ગુરુ ગ્રંથ સાહિબને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે યોજાયેલા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી અને તેમના માનમાં એક ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડ...

નવેમ્બર 25, 2025 8:09 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:09 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી આવતીકાલે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને બંને ગૃહોના સાંસદો હાજર રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાર્યક્રમનું નેતૃત્વ કરશે અને બંધારણની પ્રસ્તાવના વાંચશે...

નવેમ્બર 25, 2025 8:07 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:07 પી એમ(PM)

views 5

અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રીએ વિદેશમંત્રી ડો.એસ.જયશંકર સાથે મુલાકાત કરી

અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી, અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ આજે ભારતની મુલાકાત પૂર્ણ કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન મંત્રી અઝીઝીએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધો, જોડાણ અને લોકો વચ્ચેના આદાનપ્રદાન અંગે ચર્ચા કરી હતી. અફઘાન...

નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

નવેમ્બર 25, 2025 2:17 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:17 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામમંદિર પર ધ્વજારોહણ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે આપણા દેશને રામ રાજ્યનું ભારત બનાવવા માંગીએ છીએ. રામ આ દેશના દરેક ભાગમાં હાજર છે. શ્રી મોદી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધર્મ ધ્વજ સ્થાપના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિધિવત રીતે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્ય...

નવેમ્બર 25, 2025 2:16 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:16 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી સાંજે કુરુક્ષેત્રમાં ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરુ તેગ બહાદુરજીને તેમના ૩૫૦મા શહીદી દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ નવમા શીખ ગુરુ ને તેમના અજોડ સાહસ અને બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપી. તેમણે ઉમેર્યું કે શ્રદ્ધા અને માનવતાના રક્ષણ માટે આપેલી ગુરુ તેગ બહાદુરજી ની શહાદત સમાજને હં...

નવેમ્બર 25, 2025 2:10 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:10 પી એમ(PM)

views 4

પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ થતાંની સાથે જ ચાર ધામ યાત્રાનું સમાપન થશે

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ કરાશે. આ સાથે આ વર્ષની ચાર ધામ યાત્રાનું ઔપચારિક સમાપન થશે. બપોરે 2 વાગીને 56 મિનિટે મંદિરના કપાટ શિયાળાની ઋતુ દરમિયાન બંધ કરાશે. ઔપચારિક સમાપન જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો બદ્રીનાથ આવી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ ...

નવેમ્બર 25, 2025 8:30 એ એમ (AM) નવેમ્બર 25, 2025 8:30 એ એમ (AM)

views 6

છત્તીસગઢમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ ગઈકાલે આત્મસમર્પણ કર્યું. તેમના પર આશરે 50 લાખ રૂપિયાનું ઈનામ હતું. તેમાં 10 પુરુષો અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. આ જૂથે સુકમા જિલ્લા પોલીસ મુખ્યાલય ખાતે પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણ સમક્ષ આત્મસમર્પણ કર્યું. જેમાં પીપલ્સ લિબ...