રાષ્ટ્રીય

એપ્રિલ 13, 2025 3:01 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:01 પી એમ(PM)

views 6

જલિયાવાલા બાગના શહિદોને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલી અર્પી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ વર્ષ ૧૯૧૯માં આજના દિવસે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ કરતા કહ્યું કે તેમના બલિદાનથી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્ર...

એપ્રિલ 13, 2025 3:03 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:03 પી એમ(PM)

views 5

પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. પશ્ચિમ બંગાળના ડી. જી. પી. એ માહિતી આપી હતી કે પરિસ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ નિયંત્રણમાં છે અને તેની ઉપરબાજ નજર  રાખવામાં આવી રહી છે. ડી. ...

એપ્રિલ 13, 2025 2:35 પી એમ(PM) એપ્રિલ 13, 2025 2:35 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણામાં હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણાના હિસારની મુલાકાત લેશે જ્યાં તેઓ હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે. તેઓ હિસાર હવાઈમથક પર નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી યમુનાનગરમાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિ...

એપ્રિલ 13, 2025 9:10 એ એમ (AM) એપ્રિલ 13, 2025 9:10 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણામાં હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણાના હિસારની મુલાકાત લેશે જ્યાં તેઓ હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે. તેઓ હિસાર હવાઈમથક પર નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી યમુનાનગરમાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિ...

એપ્રિલ 13, 2025 9:07 એ એમ (AM) એપ્રિલ 13, 2025 9:07 એ એમ (AM)

views 2

વકફ સુધારા 2025 અધિનિયમ અન્વયે થયેલી હિંસાની ઘટનાઓ બાદ કલકત્તા વડી અદાલતે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તાત્કાલિક કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો

વક્ફ (સુધારા) અધિનિયમ 2025 ના પગલે થયેલી હિંસા, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બાદ કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તાત્કાલિક કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી દ્વારા રાજ્યના અનેક ભાગોમાં અશાંતિનો આરોપ લગાવતી અરજીની...

એપ્રિલ 13, 2025 9:02 એ એમ (AM) એપ્રિલ 13, 2025 9:02 એ એમ (AM)

views 2

ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં રાજ્ય સ્તરીય સહકારી સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે

ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં રાજ્ય સ્તરીય સહકારી સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

એપ્રિલ 12, 2025 7:54 પી એમ(PM) એપ્રિલ 12, 2025 7:54 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર શિવાજી મહારાજના રાયગઢ કિલ્લાને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર બંને છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક સ્થાન રાયગઢ કિલ્લાને દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રીએ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિ નિમિત્...

એપ્રિલ 12, 2025 7:51 પી એમ(PM) એપ્રિલ 12, 2025 7:51 પી એમ(PM)

views 4

પશ્ચિમ બંગાળમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા.

પશ્ચિમ બંગાળમાં ગઈકાલે વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અને આગનાં બનાવોમાં મુર્શિદાબાદ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને ધર્મના નામે રમખાણો ન કરાવવાની અપીલ કરી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રમખાણોમાં સામેલ લોકોને...

એપ્રિલ 12, 2025 7:47 પી એમ(PM) એપ્રિલ 12, 2025 7:47 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી.

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14 એપ્રિલ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને નજીકના પૂર્વીય પ્રદેશોના વિવિધ ભાગોમાં હળ...

એપ્રિલ 12, 2025 7:41 પી એમ(PM) એપ્રિલ 12, 2025 7:41 પી એમ(PM)

views 5

આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવી દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિર સહિત રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે. મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને અખંડ રામાયણનો પાઠ કરવામાં આવી રહ્યો છે. ઉત્તર ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.