ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ફેબ્રુવારી 14, 2025 6:17 પી એમ(PM)

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા છે. સમગ્ર દેશમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા હુમલામ...

ફેબ્રુવારી 14, 2025 2:30 પી એમ(PM)

IITના વિદ્યાર્થીઓનાં ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળે IIT અને JEE પરીક્ષાના પરિણામ અંગે ભ્રામક દાવાઓની જાહેરાત કરવા બદલ IITના વિદ્યાર્...

ફેબ્રુવારી 14, 2025 2:28 પી એમ(PM)

પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો

પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો છે. હવેથી મહિલાઓ ઉપરાંત પુરુષો અને ...

ફેબ્રુવારી 14, 2025 2:24 પી એમ(PM)

કેન્દ્ર સરકાર આજે સાંજે આંદોલન કરી રહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો સાથે ચંડીગઢમાં બેઠક કરશે

કેન્દ્ર સરકાર આજે સાંજે ચંદીગઢમાં ખેડૂતો સાથે બેઠક કરશે, જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કાનૂની ગેરંટી સહિત...

ફેબ્રુવારી 14, 2025 2:22 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2019 પુલવામામાં...

ફેબ્રુવારી 14, 2025 2:20 પી એમ(PM)

ભારત અને થાઇલેન્ડ 2 હજાર વર્ષ કરતાં વધુ સમયથી ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને થાઇલેન્ડ 2 હજાર વર્ષ કરતાં વધુ સમયથી ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે ...

ફેબ્રુવારી 14, 2025 2:18 પી એમ(PM)

ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબ...

ફેબ્રુવારી 14, 2025 2:16 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના હલ્દવાનીમાં રાષ્ટ્રીય રમતોના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના હલ્દવાનીમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં સમાપન સમારોહમાં મુખ્ય અતિથ...

ફેબ્રુવારી 14, 2025 10:56 એ એમ (AM)

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે કુંભવાણી સ્ટેશન પર મહાકુંભનું પ્રસારણ પ્રસાર ભારતીના સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રસારિત કરવાના ઉદ્દેશ્યને દર્શાવે છે

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે કુંભવાણી સ્ટેશન પર મહાકુંભનું પ્રસારણ પ્રસાર ભારતીના સચોટ અને વ...

ફેબ્રુવારી 14, 2025 10:54 એ એમ (AM)

કેન્દ્ર સરકારે છેલ્લા 5 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ અને જાળવણી માટે 29 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે

કેન્દ્ર સરકારે છેલ્લા 5 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ અને જાળવણી માટે 29 હજાર કરોડ રૂ...

1 306 307 308 309 310 719