રાષ્ટ્રીય

મે 31, 2025 1:58 પી એમ(PM)

views 14

મિઝોરમના લોંગટલાઇ શહેરમાં હોટલ સહિત છ મકાનો ધરાશાયી થતાં કેટલાંકના મોત થયા હોવાની આશંકા

મિઝોરમમાં, લોંગટલાઈ શહેરમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન બાદ એક હોટલ સહિત છ મકાનો ધરાશાયી થતાં અનેક લોકોના મોતની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ગઇકાલે આ દુર્ઘટના સરહદ નજીક બજાર વેંગ અને ચાંદમારી વિસ્તારોમાં બની હતી. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને સેનાના નેતૃત્વમાં બચાવ કામગીરી ચાલી રહી છે. મિઝો...

મે 31, 2025 1:53 પી એમ(PM)

views 7

મિસ વર્લ્ડ 2025નો ગ્રાન્ડ ફિનાલે આજે સાંજે હૈદરાબાદમાં યોજાશે.

મિસ વર્લ્ડ 2025નો ગ્રાન્ડ ફિનાલે આજે સાંજે હૈદરાબાદમાં યોજાશે. તેલંગાણામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી સ્પર્ધામાં કુલ 108 સ્પર્ધકોએ શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. અમારા સંવાદદાતાના અહેવાલમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં વર્ષ 2017ના મિસ વર્લ્ડ માનુષી છિલ્લર દ્વારા વિશેષ પ્રસ્તુતિ કરાશે. ઉપરા...

મે 31, 2025 9:01 એ એમ (AM)

views 12

કેન્દ્રએ કાચા પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 10 ટકા કરી

કેન્દ્રએ કાચા પામ તેલ, કાચા સોયાબીન તેલ અને કાચા સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 10 ટકા કરી છે. આ પગલાનો હેતુ રસોઈ તેલના છૂટક ભાવ ઘટાડવા અને સ્થાનિક પ્રોસેસરોને સુરક્ષિત રાખવાનો છે. આ સંદર્ભમાં નાણા મંત્રાલય દ્વારા ગઈકાલે તાત્કાલિક અસરથી એક સૂચના જારી કરવામાં આવી હતી.અગાઉ, આ ત્રણ ક્રૂ...

મે 31, 2025 8:56 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસ દરમિયાન લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લેશે, અને અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે.

મે 31, 2025 8:55 એ એમ (AM)

views 10

કેન્દ્ર સરકારે ઇન્ડિગોને ટર્કિશ એરલાઇન્સ સાથેના તેના વિમાન લીઝ કરારને ત્રણ મહિનાની અંદર સમાપ્ત કરવા જણાવ્યું

કેન્દ્ર સરકારે ઇન્ડિગોને ટર્કિશ એરલાઇન્સ સાથેના તેના વિમાન લીઝ કરારને ત્રણ મહિનાની અંદર સમાપ્ત કરવા જણાવ્યું છે. સરકારે તુર્કી સાથે જોડાયેલી કંપની, સેલેબી એવિએશન માટે સુરક્ષા મંજૂરી રદ કર્યાના થોડા અઠવાડિયા પછી જ આ કાર્યવાહી કરવામાં આવી છે, જે દિલ્હી સહિત ભારતના નવ મુખ્ય એરપોર્ટ પર સેવાઓનું સંચાલન ક...

મે 30, 2025 8:18 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાનપુરમાં 47 હજાર 573 કરોડ રૂપિયાથી વધુના 15 વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં 47 હજાર 573 કરોડ રૂપિયાથી વધુના 15 વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે ચુન્નીગંજ અને નયાગંજ વચ્ચે કાનપુર મેટ્રોના નવા કોરિડોરને પણ લીલી ઝંડી બતાવી. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આખી દુનિયાએ ઓપરેશન સિંદૂરના રૂપમાં દીકરીઓનો ગુ...

મે 30, 2025 8:17 પી એમ(PM)

views 10

ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનનાં ગોળીબારથી અસરગ્રસ્ત જમ્મુ-કાશ્મીર નિયંત્રણ રેખાના રહેવાસીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારથી અસરગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાના રહેવાસીઓ માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરી છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે હાલના 90 હજાર ભૂગર્ભ બંકરો ઉપરાંત, સરહદી સમુદાયોને સુરક્ષા અને સહાય વધારવા માટે વધારાના પગલાં લેવામાં આવશે. ગોળ...

મે 30, 2025 1:58 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં કહ્યું, ભારતની દિકરીઓના સિંદૂરની શક્તિ પાકિસ્તાન અને સમગ્ર વિશ્વએ જોઈ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, આતંકવાદ સામે ભારતની લડાઈ અડગ છે અને તે ક્યારેય અટકશે નહીં. તેમણે કહ્યું કે અમે આતંકવાદના જોખમનો નાશ કરવા કટિબદ્ધ છીએ. શ્રી મોદીએ કહ્યું કે પાકિસ્તાન અને વિશ્વ એ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની દીકરીઓની સિંદૂરની શક્તિ અને સરહદ સુરક્ષા દળની અભૂતપૂર્વ હિંમત અને બહાદુર...

મે 30, 2025 1:55 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં પાકિસ્તાની ગોળીબારીથી અસરગ્રસ્ત પીડિતોને મળ્યાં.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં પાકિસ્તાની ગોળીબારીથી અસરગ્રસ્ત પીડિતો સાથે મુલાકાત કરી. દરમિયાન શ્રી શાહે પાકિસ્તાનની કડક શબ્દોમાં ટીકા કરતાં કહ્યું, દરેક આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ અપાશે. ભારતીય સેનાએ સાત મે એ આતંકી ઠેકાણાંઓને નેસ્તનાબૂદ કર્યાં. આ હુમલાનાં અનેક આતંકવાદી...

મે 30, 2025 1:45 પી એમ(PM)

views 9

પંજાબમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતાં પાંચ લોકોના મોત અને 34 લોકો ઈજાગ્રસ્ત.

પંજાબમાં ગત મોડી રાત્રે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતાં પાંચ લોકોના મોત અને 34 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના લુમ્બી વિસ્તારમાં આ ઘટના સર્જાઈ હતી. વરિષ્ઠ પોલીસ નાયબ અધિક્ષક જસપાલ સિંઘે આકાશવાણી સમાચારને જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને હવે કોઈ જોખમ નથી અને હૉસ્પિટલમાં તેમની સા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.