રાષ્ટ્રીય

એપ્રિલ 16, 2025 8:50 એ એમ (AM) એપ્રિલ 16, 2025 8:50 એ એમ (AM)

views 4

નેશનલ હેરાલ્ડ કેસમાં ED એ કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યો સામે આરોપનામું દાખલ કર્યું

નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે આરોપનામું દાખલ કર્યું છે. ખાસ જજ વિશાલ ગોગને ચાર્જશીટની તપાસ કરી અને 25 એપ્રિલના રોજ આગળની કાર્યવાહી માટે કેસ મુલતવી રાખ્યો છે. ચાર્જશીટમાં કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા અન...

એપ્રિલ 15, 2025 7:48 પી એમ(PM) એપ્રિલ 15, 2025 7:48 પી એમ(PM)

views 3

પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં દરરોજ 100 કિલોમીટર ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય રાખ્યું.

માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના માળખાગત વિકાસના મહત્વ પર ભાર મૂક્યો અને દરરોજ 100 કિલોમીટર ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય રાખ્યું. ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન - AIMA ના 10મા રાષ્ટ્રીય નેતૃત્વ પરિષદને સંબોધતા, તેમણે કહ્યું કે આગામી 18 મહિનામાં, દેશનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિક...

એપ્રિલ 15, 2025 7:46 પી એમ(PM) એપ્રિલ 15, 2025 7:46 પી એમ(PM)

views 3

નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી ભારતે પાકિસ્તાન વિરુધ્ધ કડક વલણ અપનાવ્યું :વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર

કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે, 2014માં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી ભારતે પાકિસ્તાન વિરુધ્ધ કડક વલણ અપનાવ્યું છે અને નક્કર સંદેશો આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ભારત માટે આઇટી એટલે ઇન્ફર્મેશ ટેકનોલોજી, પણ પાકિસ્તાન માટે આઇટીનો અર્થ છે ઇન્ટરનેશનલ ટેરરિઝમ. શ્રી જયશંકરે આણંદ પા...

એપ્રિલ 15, 2025 2:06 પી એમ(PM) એપ્રિલ 15, 2025 2:06 પી એમ(PM)

views 1

E.D. દ્વારા હરિયાણામાં જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લૉન્ડરિંગ કેસની તપાસ માટે રૉબર્ટ વાડરાની પૂછપરછ

પ્રવર્તન નિદેશાલય- E.D. હરિયાણામાં એક જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ કેસની તપાસ માટે; કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડરાનાં પતિ રૉબર્ટ વાડરાની પૂછપરછ કરી રહી છે. આ મામલો રૉબર્ટ વાડરાની કંપની દ્વારા ગુરુગ્રામમાં જમીન ખરીદી સાથે જોડાયેલો છે. આ પહેલા સવારે રૉબર્ટ વાડરા E.D. સમક્ષ રજૂ...

એપ્રિલ 15, 2025 2:00 પી એમ(PM) એપ્રિલ 15, 2025 2:00 પી એમ(PM)

views 5

પશ્ચિમ બંગાળના રાજ્યપાલને મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસા મામલે હસ્તક્ષેપ કરવા ભાજપે અનુરોધ કર્યો

ભાજપે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝને મુર્શિદાબાદ હિંસા મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. આ સંદર્ભમાં શશાંક શેખર ઝા દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કોર્ટની દેખરેખ હેઠળ ઘટનાની તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી હતી. દરમિયા...

એપ્રિલ 15, 2025 9:37 એ એમ (AM) એપ્રિલ 15, 2025 9:37 એ એમ (AM)

views 5

નેશનલ હાઇવે એક્સેલન્સ એવોર્ડ્સ 2023ની છઠ્ઠી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં યોજાશે

નેશનલ હાઇવે એક્સેલન્સ એવોર્ડ્સ 2023ની છઠ્ઠી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરમાં ઉચ્ચ પ્રદર્શન કરતી હાઇવે સંપત્તિઓના નિર્માણ અને જાળવણીમાં યોગદાન બદલ વ્યક્તિઓ અને હિસ્સેદારોને આ એવોર્ડ એનાયત કરાય છે.હાઇવે બાંધકામમાં ઉભરતી ટેકનોલોજી, પર્વતીય પ્રદેશોમાં માળખાગત વિકાસ અને ભારતીય બાંધકામ કંપનીઓની ...

એપ્રિલ 15, 2025 9:31 એ એમ (AM) એપ્રિલ 15, 2025 9:31 એ એમ (AM)

views 2

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર બે દિવસની ગુજરાતની મુલાકાતે

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. નર્મદા જીલ્લાની મુલાકાત દરમિયાન તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મુક્યો હતો. શ્રી જયશંકરે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા નર્મદા જીલ્લાને વિકાસ કાર્યોની ભેટ આપી હતી. ત્યારબાદ ગરુ...

એપ્રિલ 15, 2025 9:30 એ એમ (AM) એપ્રિલ 15, 2025 9:30 એ એમ (AM)

views 3

ઉત્તર પ્રદેશના લખનઉની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં બસોથી વધુ દર્દીઓને હેમખેમ સલામત સ્થળે ખસેડાયા..કોઇ જાનહાની નહી

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં લોકબંધુ હોસ્પિટલના બીજા માળે ગઈકાલે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સરકિટને કારણે લાગેલી આ આગને કારણે દહેશત ફેલાઇ ગઇ હતી. પરંતુ હોસ્પિટલના સ્ટાફની સતર્કતાને કારણે અતિગંભીર સહિતના 200 જેટલા દર્દીઓને તાત્કાલિક સલામત રીતે અન્ય સ્થળે ખસેડી લેવાયા હતા. મુખ્યમંત્રી યોગી ...

એપ્રિલ 15, 2025 9:24 એ એમ (AM) એપ્રિલ 15, 2025 9:24 એ એમ (AM)

views 3

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું, બંધારણે સમયની કસોટી પર ખરા ઉતરીને દેશને મજબૂત, સ્થિર અને એક બનાવ્યો

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, બંધારણે સમયની કસોટી પર ખરા ઉતરીને દેશને મજબૂત, સ્થિર અને એક બનાવ્યો છે. તેઓ ગઈકાલે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત પ્રથમ 'ડૉ. આંબેડકર મેમોરિયલ લેક્ચર'માં બોલી રહ્યા હતા.ન્યાયાધીશ ગવઈએ જણાવ્યું કે, પાછલા વર્ષોમાં, દેશે વિવિધ બાહ્ય આક...

એપ્રિલ 15, 2025 9:23 એ એમ (AM) એપ્રિલ 15, 2025 9:23 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ સમર્પિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના લોકોને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ સમર્પિત કર્યા. ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે, શ્રી મોદીએ યમુનાનગરમાં દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટ ખાતે 800 મેગાવોટના ત્રીજા યુનિટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ હાલના પ્લાન્ટનું વિસ્તરણ છે આ પ્રોજ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.