ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ફેબ્રુવારી 16, 2025 9:19 એ એમ (AM)

પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે મહાકુંભ ખાતે આજે પ્રકૃતિ અને પક્ષી મહોત્સવ- 2025નું ઉદ્ઘાટન થશે.

પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે મહાકુંભ ખાતે આજે પ્રકૃતિ અને પક્ષી મહોત્સવ- 2025નું ઉદ્ઘાટન થશે. અમારા પ્રતિનિધિ જણ...

ફેબ્રુવારી 16, 2025 9:17 એ એમ (AM)

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 2 વ...

ફેબ્રુવારી 16, 2025 9:16 એ એમ (AM)

અમેરિકાએ આજે જાહેરાત કરી છે કે યુરોપ યુક્રેનની શાંતિ વાટાઘાટોમાં ભાગ લેશે નહીં.

અમેરિકાએ આજે જાહેરાત કરી છે કે યુરોપ યુક્રેનની શાંતિ વાટાઘાટોમાં ભાગ લેશે નહીં. યુએસ રાષ્ટ્રપતિના સહાયક અને રશિય...

ફેબ્રુવારી 16, 2025 9:15 એ એમ (AM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ...

ફેબ્રુવારી 16, 2025 9:14 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ભવિષ્ય વિશે વૈશ્વિક ચર્ચાઓના કેન્દ્રમાં જ નથી, પરંતુ આ ચર્ચાઓનું નેતૃત્વ પણ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ભવિષ્ય વિશે વૈશ્વિક ચર્ચાઓના કેન્દ્રમાં જ નથી, પરંતુ આ ચર્ચાઓનું નેત...

ફેબ્રુવારી 16, 2025 9:12 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે. અમારા પ્રતિનિધિ જણાવે ...

ફેબ્રુવારી 16, 2025 9:11 એ એમ (AM)

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકોના મોત અનેક લોકો ઘાયલ

દિલ્હીમાં, ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકો માર્યા ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે અધિકારીઓ...

ફેબ્રુવારી 15, 2025 8:12 પી એમ(PM)

ઉત્તરપ્રદેશના વારાણસીમાં દસ દિવસ માટેની કાશી તમિલ સંગમમની ત્રીજી આવૃત્તિનો આજે આરંભ થયો છે

ઉત્તરપ્રદેશના વારાણસીમાં દસ દિવસ માટેની કાશી તમિલ સંગમમની ત્રીજી આવૃત્તિનો આજે આરંભ થયો છે. આ કાર્યક્રમમાં અગસ્...

ફેબ્રુવારી 15, 2025 8:10 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એઆઇ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેક્નોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતી એઆઇ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથ...

ફેબ્રુવારી 15, 2025 8:07 પી એમ(PM)

ઉત્તરપ્રદેશ પરિવહન નિગમે પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલા મહાકુંભમાં આવતાં ભાવિકોને વધુ સુવિધા પુરી પાડવા એસ.ટી.બસોના વધારાના બે હજાર 250 ફેરા આગામી ત્રણ દિવસમાં કરવાનો નિર્ણય લીધો છે

ઉત્તરપ્રદેશ પરિવહન નિગમે પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલા મહાકુંભમાં આવતાં ભાવિકોને વધુ સુવિધા પુરી પાડવા એસ.ટી.બસોન...

1 302 303 304 305 306 719