રાષ્ટ્રીય

જૂન 4, 2025 10:42 એ એમ (AM)

views 128

સરકારે ભારતીય રિઝર્વ બેન્ક-RBI માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટોનું ચલણ બંધ કરશે તેવા યુટ્યુબ વિડિયોને ફગાવી દીધો

સરકારે ભારતીય રિઝર્વ બેન્ક-RBI માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટોનું ચલણ બંધ કરશે તેવા યુટ્યુબ વિડિયોને ફગાવી દીધો છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક એકમે સ્પષ્ટતા કરી છે કે, RBIએ આવી કોઈ જાહેરાત કરી નથી. તેમાં જણાવાયું છે કે, 500 રૂપિયાની નોટ બંધ કરાઇ નથી અને તે લીગલ ટેન્ડર છે. સરકારે લોકોન...

જૂન 4, 2025 10:40 એ એમ (AM)

views 16

રાજ્ય સરકાર પહેલા ધોરણથી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત લશ્કરી તાલીમ શરૂ કરાશે- મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી દાદા ભુસ

મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી દાદા ભુસેએ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર પહેલા ધોરણથી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત લશ્કરી તાલીમ શરૂ કરશે. મંત્રી ભુસેએ જણાવ્યું કે, નિવૃત્ત સૈનિકો, રમતગમતના શિક્ષકો, નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના સભ્યો અને સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સની આ તાલીમ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે ક...

જૂન 4, 2025 8:43 એ એમ (AM)

views 11

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઓપરેશન સિંદૂર અંગે ભોપાલમાં કરાયેલી કથિત ટિપ્પણીની ભાજપે ટિકા કરી

ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ઓપરેશન સિંદૂર અંગેની કથિત ટિપ્પણી અંગે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં ભાજપના સાંસદ સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો છે કે શ્રી ગાંધીએ ઓપરેશન સિંદૂર, ભારતીય સેના અને દેશનું અપમાન કર્યું છે.ગઈકાલે ભોપાલમાં એક કાર્યક્રમ દરમિય...

જૂન 4, 2025 8:35 એ એમ (AM)

views 12

ખરાબ હવામાન અને વિપરિત સ્થિતિને કારણે સિક્કિમના લાચેન અને ચાટેનમાં રાહત અને બચાવ કામગીરીમાં વિલંબ

સિક્કિમમાં ખરાબ હવામાનને કારણે લાચેન અને ચાટેન ખાતે સ્થળાંતર પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. ખરાબ હવામાનને કારણે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર કામ કરી શક્યું ન હતું. પરંતુ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર અને એનડીઆરએફની ટીમો મંગન જિલ્લામાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ત...

જૂન 4, 2025 8:33 એ એમ (AM)

views 10

આતંકવાદ સામેની ભારતની લડાઇને ટેકો આપવાના બ્રિટનના અભિગમની ભારતે પ્રશંસા કરી

આતંકવાદ સામેની લડાઈમાં બ્રિટન સરકાર દ્વારા અપાયેલા સમર્થનની ભારતે પ્રશંસા કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ગઈકાલે વિદેશ, કોમનવેલ્થ અને વિકાસ કાર્યાલયના સચિવ ઓલિવર રોબિન્સ સાથેની તેમની બેઠક દરમિયાન નવી દિલ્હી દ્વારા કરાયેલી આ પ્રશંસા તેમની સમક્ષ વર્ણવી હતી.નવી દિલ્હી ખાતે 17મી ભારત- બ્રિટન વિદેશ કાર્...

જૂન 3, 2025 9:58 એ એમ (AM)

views 9

બિહારમાં સિવાન જિલ્લામાં ભારે પવન અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા

બિહારમાં, ગઈકાલે સાંજે સિવાન જિલ્લામાં ભારે પવન અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. સિવાન જિલ્લામાં ભારે પવન અને વરસાદે વ્યાપક વિનાશ સર્જ્યો હતો. ઝડપી પવનને કારણે અનેક વૃક્ષો અને દિવાલો ધરાશાયી થઈ હતી. લખદીનાબીગંજ તાલુકાના બાજીતપુર ગામમાં, એક વૃક્ષ ચાલતા વાહન પર પડવાથી એક સ...

જૂન 3, 2025 9:55 એ એમ (AM)

views 15

રાષ્ટ્રીય તબીબી વિજ્ઞાન પરીક્ષા બોર્ડ -NBEMS એ રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા-NEET-PG 2025 મોકૂફ રાખી

રાષ્ટ્રીય તબીબી વિજ્ઞાન પરીક્ષા બોર્ડ -NBEMS એ રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા-NEET-PG 2025 મોકૂફ રાખી છે, જે અગાઉ આ મહિનાની 15મી તારીખે યોજાવાની હતી. સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરીને, NBEMS એ NEET-PG 2025 એક જ શિફ્ટમાં લેવાનો નિર્ણય લીધો છે. બોર્ડે જણાવ્યું કે, વધુ પરીક્ષા કેન્દ્રો અને જરૂરી મા...

જૂન 3, 2025 9:19 એ એમ (AM)

views 14

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં 9 લાખ 21 હજાર હેક્ટરનો નોંધપાત્ર વધારો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે ગયા મહિનાની 30મી તારીખ સુધીમાં, ઉનાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 9.21 લાખ હેક્ટર વધુ છે. એક નિવેદનમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે ચોખાના ઉત્પાદનનો વિસ્તાર 4.80 લાખ હેક્ટર વધીને 35.86 લાખ હેક્ટર થયો છે, જ્ય...

જૂન 3, 2025 8:47 એ એમ (AM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ પેરાગ્વેની પ્રશંસા કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત રાષ્ટ્ર જેવા બહુપક્ષીય મંચો સહિત વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ પેરાગ્વેની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ ભવનમાં પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસનું સ્વાગત કરતાં શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભારત અને પેરાગ્વે વચ્ચેના સંબંધો સૌહાર...

જૂન 3, 2025 8:46 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, હવે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બન્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, હવે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે. ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન સંગઠન, IATAની 81મી વાર્ષિક સામાન્ય સભા અને વિશ્વ હવાઈ પરિવહન સંમેલનને સંબોધતા, શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત અવકાશ-ઉડ્ડયન સંકલનમાં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.