રાષ્ટ્રીય

એપ્રિલ 18, 2025 9:44 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:44 એ એમ (AM)

views 4

ભારતે પાકિસ્તાનને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું

ભારતે તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણ પછી, પાકિસ્તાનને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, રાણાનું પ્રત્યાર્પણ પાકિસ્તાનને મુંબઈ હુમલાના અન્ય ગુનેગારોને ન્યાયના કઠેડા...

એપ્રિલ 18, 2025 9:40 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:40 એ એમ (AM)

views 3

પાંચમી મે સુધી વક્ફ સંશોધન અધિનિયમ, 2025 હેઠળ વક્ફમાં નવી નિયુક્તિ નહીં કરવાની કેન્દ્રની સર્વોચ્ચ અદાલતમાં ખાત્રી

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની એ ખાતરીની નોંધ લીધી છે કે, આગામી સુનાવણી સુધી વક્ફ (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વક્ફ બોર્ડ અથવા સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂકો કરવામાં આવશે નહીં.મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ સંજય કુમાર અને કે. વી. વિશ્વનાથનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોલિસિટર જનરલ...

એપ્રિલ 18, 2025 9:00 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:00 એ એમ (AM)

views 4

આજે વિશ્વ વારસો દિવસ નિમિતે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં મફત પ્રવેશ

આજે વિશ્વ વારસો દિવસ છે. આજના દિવસને આંતરરાષ્ટ્રીય સ્મારકો અને વારસા સ્થળો દિવસ પણ કહેવામાં આવે છે. આ વર્ષની થીમ છે - વારસા સ્થળો પર આપત્તિ અને સંઘર્ષના જોખમો. આ દિવસ દર વર્ષે 18 એપ્રિલે સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સન્માન અને જાળવણી માટે ઉજવવામાં આવે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આજે દેશના તમામ સ...

એપ્રિલ 18, 2025 8:56 એ એમ (AM) એપ્રિલ 18, 2025 8:56 એ એમ (AM)

views 4

કોલકાતા વડી અદાલતે મુર્શિદાબાદમાં થયેલી હિંસા દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોની ઓળખ અને પુનર્વસન માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી

કોલકાતા વડી અદાલતે મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોની ઓળખ અને પુનર્વસન માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. અદાલતે કહ્યું કે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવ ઉપરાંત, આ સમિતિમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને પશ્ચિમ બંગાળ માનવ ...

એપ્રિલ 17, 2025 7:33 પી એમ(PM) એપ્રિલ 17, 2025 7:33 પી એમ(PM)

views 4

પાંચમી મે સુધી વક્ફ સંશોધન અધિનિયમ, 2025 હેઠળ વક્ફમાં નવી નિયુક્તિ નહીં કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ

રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરતા સર્વોચ્ચ અદાલતનાં તાજેતરના ચુકાદા પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ચિંતા વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું કે, ભારતે લોકશાહી માટે સોદો નથી કર્યો, જ્યાં ન્યાયાધીશો કાયદો બનાવશે ,કારોબારી કાર્યો કરશે અને ‘સુપર પાર્લામેન્ટ’ તરીકે કામ કરશે.આજે નવી દિલ્હીમ...

એપ્રિલ 17, 2025 7:31 પી એમ(PM) એપ્રિલ 17, 2025 7:31 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રીએ યમુના નદીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરવા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યમુના નદીની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને તેની સફાઈ અને કાયાકલ્પ માટેની વર્તમાન અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરવા માટે એક વ્યાપક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.  આ બેઠકમાં નદીની સફાઈ માટે એજન્સીવાર કાર્ય યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી મોદીએ સૂચ...

એપ્રિલ 17, 2025 7:29 પી એમ(PM) એપ્રિલ 17, 2025 7:29 પી એમ(PM)

views 3

સશસ્ત્ર દળોના બલિદાન અને સમર્પણને કારણે દેશ સુરક્ષિત છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સશસ્ત્ર દળોના બલિદાન અને સમર્પણને કારણે દેશ સુરક્ષિત છે. શ્રી શાહ આજે સિરોહી જિલ્લાના આબુ રોડ ખાતે બ્રહ્મા કુમારીના મુખ્યાલય ખાતે સુરક્ષા દળો સાથે સંબંધિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું કે સુરક્ષા દળો બર્ફિલી ખીણો અને ગરમ રણમાં દેશન...

એપ્રિલ 17, 2025 1:44 પી એમ(PM) એપ્રિલ 17, 2025 1:44 પી એમ(PM)

views 3

2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણ સમાપ્ત કરવામાં CRPFની મહત્વની ભૂમિકા હશે :ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, માર્ચ 2026 સુધી દેશમાંથી નક્સલવાદ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે અને તેમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ- C.R.P.F.ના જવાન સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. શ્રી શાહ આજે મધ્યપ્રદેશના નીમચ ખાતે C.R.P.F.ના 86-મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યુ...

એપ્રિલ 17, 2025 1:39 પી એમ(PM) એપ્રિલ 17, 2025 1:39 પી એમ(PM)

views 5

પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ હિંસાની એનઆઇએ દ્વારા તપાસ કરવા ભાજપની માંગણી.

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા ભાજપના સુવેન્દુ અધિકારીએ મુર્શિદાબાદ હિંસા કેસમાં એનઆઈએ તપાસની માંગ કરી છે. પક્ષે વક્ફ સુધારા કાયદાને લઈને થયેલી હિંસાથી પ્રભાવિત થયેલા લોકો માટે વળતરની પણ માંગ કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું, હિંસામાં જે મકાનો અને દુકાનોને નુકસાન થયું છે, તેનું ર...

એપ્રિલ 17, 2025 9:34 એ એમ (AM) એપ્રિલ 17, 2025 9:34 એ એમ (AM)

views 1

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્તરાખંડમાં ઋષિકેશ રેલવેમથકનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે ઉત્તરાખંડમાં ઋષિકેશ રેલવેમથકનું નિરીક્ષણ કર્યું. દરમિયાન તેમણે દેવપ્રયાગ અને જાનસૂ વચ્ચે નિર્માણ પામી રહેલી ટનલની પણ મુલાકાત લીધી.ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે પરિયોજના અંતર્ગત બની રહેલી 14.57 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. શ્રી...