રાષ્ટ્રીય

એપ્રિલ 18, 2025 1:53 પી એમ(PM) એપ્રિલ 18, 2025 1:53 પી એમ(PM)

views 2

મુર્શિદાબાદ હિંસા મામલે ટિપ્પણી કરનાર બાંગ્લાદેશને બિનજરૂરી મુદ્દા ન ઉઠાવવા ભારતે સલાહ આપી

ભારતે બાંગ્લાદેશને કહ્યુ કે, અયોગ્ય ટિપ્પણીઓ અને મુદ્દાઓ બનાવવાને બદલે, બાંગ્લાદેશે તેના લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાઓ અંગે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને ભારત ન...

એપ્રિલ 18, 2025 1:52 પી એમ(PM) એપ્રિલ 18, 2025 1:52 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રના સમાવેશની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રના સમાવેશની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તે ભારતની મુત્સદીગીરી અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે. તેમણે ઉમેર્યું કે, ગીતા અને નાટ્યશાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું ...

એપ્રિલ 18, 2025 1:45 પી એમ(PM) એપ્રિલ 18, 2025 1:45 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદીના સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણો પર આધારિત પુસ્તક ‘સંસ્કૃતિ કા પાંચવા અધ્યાય’ પુસ્તકનું આજે નવી દિલ્હીમાં વિમોચન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંકલિત સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણો પર આધારિત પુસ્તક 'સંસ્કૃતિ કા પાંચવા અધ્યાય' નું આજે નવી દિલ્હીમાં વિમોચન કરવામાં આવશે. આ પુસ્તક પ્રધાનમંત્રી મોદી દ્વારા વિવિધ પ્રસંગોએ આપવામાં આવેલા ભાષણોનો સંગ્રહ છે, જે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ, આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃ...

એપ્રિલ 18, 2025 9:52 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:52 એ એમ (AM)

views 5

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડીબીટી સિસ્ટમના અમલીકરણથી પરિવર્તનશીલ પરિણામો આવ્યા-કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડીબીટી સિસ્ટમના અમલીકરણથી પરિવર્તનશીલ પરિણામો આવ્યા છે. શ્રી ગોયલે કહ્યું, પારદર્શક અને ટેકનોલોજી-સંચાલિત સુધારાઓને કારણે, ભારતનો કલ્યાણ કાર્યક્ષમતા સૂચકાંક -WEI 2013માં 0.32 થી સુધરીને 2023માં 0.91 થયો છે. તેમણે...

એપ્રિલ 18, 2025 9:50 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:50 એ એમ (AM)

views 2

આજે દેશભરમાં ગુડ ફ્રાઈડેની આસ્થા ભેર ઉજવણી

આજે ગુડ ફ્રાઈડે છે. આ દિવસે ભગવાન ઈસુએ માનવજાતને પાપોથી મુક્ત કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગુડ ફ્રાઈડે પર લોકો માનવતા અને પરસ્પર ભાઈચારાને મજબૂત બનાવવાનો સંકલ્પ લે છે. ભગવાન ઈસુના પુનરુત્થાન નિમિત્તે રવિવારથી ઇસ્ટરની ઉજવણી શરૂ થશે.નાગાલેન્ડના ચર્ચોમાં આજે ખાસ પ્રાર્થના, સેવાઓ અને ઉપવ...

એપ્રિલ 18, 2025 9:46 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:46 એ એમ (AM)

views 2

આજે દેશભરમાં પ્રકાશ પર્વની આસ્થા ભેર ઉજવણી

આજે નવમા શીખ ગુરુ, ગુરુ તેગ બહાદુર સાહેબજીની જન્મજયંતિ છે. તેમનો જન્મ 1621માં અમૃતસરમાં થયો હતો. તેઓ છઠ્ઠા ગુરુ શ્રી ગુરુ હરગોવિંદ સાહેબજીના સૌથી નાના પુત્ર હતા. એક નિર્ભય યોદ્ધા હોવા ઉપરાંત, તેઓ એક આધ્યાત્મિક વિદ્વાન અને કવિ પણ હતા.પ્રકાશ પર્વ નિમિત્તે, પંજાબમાં આજે શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવી...

એપ્રિલ 18, 2025 9:44 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:44 એ એમ (AM)

views 4

ભારતે પાકિસ્તાનને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું

ભારતે તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણ પછી, પાકિસ્તાનને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, રાણાનું પ્રત્યાર્પણ પાકિસ્તાનને મુંબઈ હુમલાના અન્ય ગુનેગારોને ન્યાયના કઠેડા...

એપ્રિલ 18, 2025 9:40 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:40 એ એમ (AM)

views 3

પાંચમી મે સુધી વક્ફ સંશોધન અધિનિયમ, 2025 હેઠળ વક્ફમાં નવી નિયુક્તિ નહીં કરવાની કેન્દ્રની સર્વોચ્ચ અદાલતમાં ખાત્રી

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની એ ખાતરીની નોંધ લીધી છે કે, આગામી સુનાવણી સુધી વક્ફ (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વક્ફ બોર્ડ અથવા સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂકો કરવામાં આવશે નહીં.મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ સંજય કુમાર અને કે. વી. વિશ્વનાથનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોલિસિટર જનરલ...

એપ્રિલ 18, 2025 9:00 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:00 એ એમ (AM)

views 4

આજે વિશ્વ વારસો દિવસ નિમિતે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં મફત પ્રવેશ

આજે વિશ્વ વારસો દિવસ છે. આજના દિવસને આંતરરાષ્ટ્રીય સ્મારકો અને વારસા સ્થળો દિવસ પણ કહેવામાં આવે છે. આ વર્ષની થીમ છે - વારસા સ્થળો પર આપત્તિ અને સંઘર્ષના જોખમો. આ દિવસ દર વર્ષે 18 એપ્રિલે સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સન્માન અને જાળવણી માટે ઉજવવામાં આવે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આજે દેશના તમામ સ...

એપ્રિલ 18, 2025 8:56 એ એમ (AM) એપ્રિલ 18, 2025 8:56 એ એમ (AM)

views 4

કોલકાતા વડી અદાલતે મુર્શિદાબાદમાં થયેલી હિંસા દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોની ઓળખ અને પુનર્વસન માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી

કોલકાતા વડી અદાલતે મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોની ઓળખ અને પુનર્વસન માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. અદાલતે કહ્યું કે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવ ઉપરાંત, આ સમિતિમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને પશ્ચિમ બંગાળ માનવ ...