જૂન 5, 2025 2:11 પી એમ(PM)
14
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ અરવલ્લી પર્વતમાળાના પુનઃવનીકરણ કરવાના ઉદ્દેશ સાથે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ કર્યુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે એક વિશેષ વૃક્ષારોપણ અભિયાનનું નેતૃત્વ કર્યું. શ્રી મોદીએ એક પેડ મા કે નામ પહેલ હેઠળ વડનો છોડ વાવ્યો. અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટના ભાગ રૂપે આ છોડ રોપવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ અરવલ્લી પર્વતમાળા...