રાષ્ટ્રીય

જૂન 5, 2025 2:11 પી એમ(PM)

views 14

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ અરવલ્લી પર્વતમાળાના પુનઃવનીકરણ કરવાના ઉદ્દેશ સાથે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ કર્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે એક વિશેષ વૃક્ષારોપણ અભિયાનનું નેતૃત્વ કર્યું. શ્રી મોદીએ એક પેડ મા કે નામ પહેલ હેઠળ વડનો છોડ વાવ્યો. અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટના ભાગ રૂપે આ છોડ રોપવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ અરવલ્લી પર્વતમાળા...

જૂન 5, 2025 2:07 પી એમ(PM)

views 18

બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડની દુર્ઘટના મામલે કર્ણાટક વડી-અદાલત આજે જાહેર હિતની અરજીની સુનાવણી કરશે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમની ભાગદોડમાં ગઈકાલે રાત્રે બેંગલુરુમાં 11 લોકોના મોત મામલે કર્ણાટક વડી અદાલત આજે સુનાવણી કરશે, બપોર બાદ થનારી સુનાવણીમાં મૃત્યુના કારણો, કાર્યક્રમની વ્યવસ્થા અને કર્ણાટક સરકાર દ્વારા હાથ ધરાયેલ સલામતી અને સલામતીના પગલાં અંગે વિગતો મેળવવા અંગેના મુદ્દા સુનાવણીમાં આવરી લેવાશે. કર્...

જૂન 5, 2025 9:23 એ એમ (AM)

views 33

ભારતને 2026-28ના સમયગાળા માટે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ-ECOSOC માટે ચૂંટવામાં આવ્યું

ભારતને 2026-28ના સમયગાળા માટે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ-ECOSOC માટે ચૂંટવામાં આવ્યું છે. આ પરિષદ ટકાઉ વિકાસના ત્રણ પરિમાણો - આર્થિક, સામાજિક અને પર્યાવરણીયને આગળ વધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર પ્રણાલીના કેન્દ્રમાં છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સભ્ય દેશોનો ભારતમાં પ્રચંડ સમર્થન અને વ...

જૂન 5, 2025 9:22 એ એમ (AM)

views 10

સાંસદોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ અને કાયદા નિર્માતાઓ સાથે મુલાકાત કરી

કોંગ્રેસ નેતા શશી થરૂરના નેતૃત્વમાં ગયેલા સાંસદોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ અને કાયદા નિર્માતાઓ સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળે તેમને સરહદ પાર આતંકવાદ અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતના મજબૂત અને મક્કમ વલણ વિશે માહિતી આપી.અમેરિકન કાયદા નિર્માતા...

જૂન 5, 2025 9:20 એ એમ (AM)

views 9

આજે વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી- “પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો “

આજે વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ પ્રકૃતિ અને પૃથ્વી ગ્રહના રક્ષણ માટે સકારાત્મક પર્યાવરણીય પગલાં લેવા માટે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. પૃથ્વી ગ્રહ પર જીવન બચાવવા માટે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના ભાગ રૂપે 1973થી દર વર્ષે પ...

જૂન 5, 2025 9:19 એ એમ (AM)

views 12

ભારત સહિત દુનિયાભરના લાખો લોકો આજે સાઉદી અરેબિયામાં હજ પઢશે

ભારત સહિત દુનિયાભરના લાખો લોકો આજે સાઉદી અરેબિયામાં હજ પઢશે. પાંચ દિવસની હજ વિધિની શરૂઆતના પ્રસંગે હજયાત્રીઓ ગઈકાલે મીનાના તંબુ શહેર ખાતે ભેગા થયા હતા. સવારની નમાઝ અદા કર્યા પછી, તેઓ આજે હજની મુખ્ય વિધિ - નમાઝ વાંચવા માટે અરાફાતના મેદાનમાં જશે.હજયાત્રીઓ નિમરા મસ્જિદમાં ખુત્બા-એ-હજ અથવા હજ ઉપદેશ સાંભ...

જૂન 5, 2025 9:18 એ એમ (AM)

views 9

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે વર્ષ 2014-15 થી દેશમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતાં દેશમાં કુલ કૃષિ ઉત્પાદનમાં 40 ટકાનો વધારો થયો છે. કૃષિ મંત્રીએ નવી દિલ્હીમાં ભારતીય રાષ્ટ્રીય સૌર ઉર્જા ફેડરેશનના રાષ્ટ્રીય કૃષિ-નવીકરણીય ઉર્જા પરિષદમાં આ વાત કહી હતી. શ્રી ચૌ...

જૂન 5, 2025 9:15 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ પહેલ અંતર્ગત અરવલ્લી હરીત દિવાલ પરીયોજનાનો આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 'એક પેડ મા કે નામ' પહેલ અંતર્ગત નવી દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે એક ખાસ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરશે. આ અભિયાન અરવલ્લી હરીત દિવાલ પરીયોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેનો ઉદ્દેશ્ય 700 કિલોમીટર લાંબી અરવલ્લી પર્વતમાળાને ફરીથી વન બનાવવ...

જૂન 5, 2025 9:14 એ એમ (AM)

views 9

રાજસ્થાનના ખીચાન અને મેનાર વેટલેન્ડના સમાવેશ સાથે ભારતના રામસર સ્થળોની સંખ્યા વધીને 91 થઈ

રામસર વારસા સ્થળોની યાદીમાં ભારતના બે વધુ ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે, ભારતમાં રામસર સ્થળોની સંખ્યા વધીને 91 થઈ છે. રાજસ્થાનના ફલોદીમાં ખીચાન અને ઉદયપુરમાં મેનાર વેટલેન્ડને રામસર સ્થળોની પ્રતિષ્ઠિત યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે...

જૂન 4, 2025 10:44 એ એમ (AM)

views 8

ભારતના સૈદ્ધાંતિક અને દૃઢ વલણનો સંદેશ લઈને આવેલા સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળોમાંથી, ત્રણ પ્રતિનિધિમંડળો પરત ફર્યા

આતંકવાદ સામે ભારતના સૈદ્ધાંતિક અને દૃઢ વલણનો સંદેશ લઈને આવેલા સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળોમાંથી, ત્રણ પ્રતિનિધિમંડળો હવે સંબંધિત દેશોની સફળ મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે.જેડી(યુ)ના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા અને ઇન્ડોનેશિયાની તેમની મુલાકા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.