રાષ્ટ્રીય

જૂન 6, 2025 2:01 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરમાં વિશ્વનાં સૌથી ઊંચા રેલવે કમાન પુલ ચેનાબ બ્રિજ અને ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ પુલ અંજી ખડનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. શ્રી મોદીએ વિશ્વનાં સૌથી ઊંચાં રેલ્વે કમાન પુલ, ચેનાબ બ્રિજ અને ભારતનાં પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ- અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ શ્રીનગરથી માતા વૈ...

જૂન 6, 2025 1:59 પી એમ(PM)

views 15

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકાથી 5.5 ટકા કર્યો

ભારતીય રિઝર્વ બેંકે આજે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકાથી 5.5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. RBIનો આ સતત ત્રીજો રેપો રેટ ઘટાડો છે. કેશ રિઝર્વ રેશિયો-CRR માં પણ 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી-MSF અને બેંક રેટ 5.75 પર સમાયોજિત કરવામાં આવ્યા છે...

જૂન 6, 2025 1:57 પી એમ(PM)

views 13

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ કેસમાં બેંગલુરુના પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના કેસમાં બેંગલુરુ પોલીસ કમિશનર સહિત ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ ભાગદોડમાં ૧૧ લોકો માર્યા ગયા હતા. મુખ્યમંત્રીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ, આયોજક કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસ...

જૂન 6, 2025 1:54 પી એમ(PM)

views 11

મણિપુરમાં ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાંથી વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા આઠ આતંકવાદીઓની ધરપકડ

મણિપુરમાં સુરક્ષા દળોએ ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાંથી વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા આઠ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગઈકાલે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ઘરી માખા લીકાઈ વિસ્તારમાંથી પ્રતિબંધિત યુનાઇટેડ પીપલ્સ પાર્ટી ઓફ કાંગલેઇપાકના ત્રણ સક્રિય કાર્યકરોની ધરપકડ કરવામ...

જૂન 6, 2025 8:07 એ એમ (AM)

views 12

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જમ્મુ-કાશ્મીરમાં, સેનાનાં ઓપરેશન શિવાનો પ્રારંભ.

જમ્મુ અને કાશ્મીરમાં, સેનાએ ઓપરેશન શિવા શરૂ કર્યું છે, જે 3 જુલાઈથી શરૂ થનારી 38 દિવસની અમરનાથ યાત્રાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવા માટે એક વ્યાપક સુરક્ષા પહેલ છે. જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે. એમની સુરક્ષા માટે ઓપરેશન શિવામાં CRPF, BSF, SSB, ITBP અને CISF ...

જૂન 6, 2025 8:03 એ એમ (AM)

views 10

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજે નવી દિલ્હીમાં ભારત-મધ્ય એશિયા સંવાદની ચોથી બેઠકની યજમાની કરશે

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજે નવી દિલ્હીમાં ભારત-મધ્ય એશિયા સંવાદની ચોથી બેઠકની યજમાની કરશે. આ બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત અને મધ્ય એશિયાઈ દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા, ખાસ કરીને વેપાર, જોડાણ, ટેકનોલોજી અને...

જૂન 6, 2025 7:54 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી આજે જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે – વિવિધ રોડ પ્રોજેક્ટ્સનાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે- ઉપરાંત વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ, ચેનાબ બ્રિજ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ- અંજી બ્રિજ, જે USBRLનો ભાગ ...

જૂન 5, 2025 7:42 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારને કરુણાથી ભરેલી અને ગરીબ કલ્યાણ પ્રત્યે સમર્પિત ગણાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારને કરુણાથી ભરેલી અને ગરીબ કલ્યાણ પ્રત્યે સમર્પિત ગણાવી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ- NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર, લોકોને ગરીબીમાંથી બહાર લાવવાના કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો.

જૂન 5, 2025 7:40 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસ દરમિયાન રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન ઉધમપુર-શ્રીનગર- બારામૂલા રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરશે. 272 કિલોમીટરની આ પરિયોજનાનું નિર્માણ અંદાજે 44 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી કરાયું છે. પરિયાજના સંપૂર્ણ રીતે વીજળીકૃત રેલવે લાઈનો છે અને તેમાં 36 ટનલ અને 943 બ્રિજ સામેલ...

જૂન 5, 2025 7:38 પી એમ(PM)

views 8

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે નવી દિલ્હીમાં કઝાખસ્તાનના નાયબ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી.

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે નવી દિલ્હીમાં કઝાખસ્તાનના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મુરત નૂરલુ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન ડૉક્ટર જયશંકરે બંને દેશ વચ્ચેના સંબંધને મજબૂત કરવા પર સહકાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. તેમણે રાજનીતિ, વેપાર, રોકાણ અને ઊર્જા સહકાર પર ધ્યાન કેન્દ્રીત કરવા ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.