રાષ્ટ્રીય

એપ્રિલ 18, 2025 8:11 પી એમ(PM) એપ્રિલ 18, 2025 8:11 પી એમ(PM)

views 4

ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનના ભાગરૂપે આવતા મહિને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન જશે.

ભારત તેની અવકાશ યાત્રામાં ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. એક ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનના ભાગ રૂપે આવતા મહિને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) જશે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ સ્પેસ મિશન AXY-4 નો ભાગ બનશે. આ જાહેરાત કરતા, અવકાશ અને પરમાણુ ઉર્જા રાજ્યમંત...

એપ્રિલ 18, 2025 8:03 પી એમ(PM) એપ્રિલ 18, 2025 8:03 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાંથી 22 નક્સલવાદીઓની શસ્ત્રો અને વિસ્ફોટક સાથે ધરપકડ કરાઈ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કોબ્રા કમાન્ડો અને છત્તીસગઢ પોલીસે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાંથી 22 નક્સલવાદીઓની આધુનિક શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી સાથે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે સુકમાની બડેસેટ્ટી પંચાયતમાં ઘણા નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેના કારણે આ પ...

એપ્રિલ 18, 2025 7:57 પી એમ(PM) એપ્રિલ 18, 2025 7:57 પી એમ(PM)

views 2

ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં પાંચ ગણો વધારો થયો.

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં પાંચ ગણો વધારો થયો છે. આજે ગુડગાંવના માનેસરમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા પહેલથી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં મોટો વધારો થયો છે.

એપ્રિલ 18, 2025 1:53 પી એમ(PM) એપ્રિલ 18, 2025 1:53 પી એમ(PM)

views 2

મુર્શિદાબાદ હિંસા મામલે ટિપ્પણી કરનાર બાંગ્લાદેશને બિનજરૂરી મુદ્દા ન ઉઠાવવા ભારતે સલાહ આપી

ભારતે બાંગ્લાદેશને કહ્યુ કે, અયોગ્ય ટિપ્પણીઓ અને મુદ્દાઓ બનાવવાને બદલે, બાંગ્લાદેશે તેના લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાઓ અંગે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને ભારત ન...

એપ્રિલ 18, 2025 1:52 પી એમ(PM) એપ્રિલ 18, 2025 1:52 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રના સમાવેશની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રના સમાવેશની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તે ભારતની મુત્સદીગીરી અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે. તેમણે ઉમેર્યું કે, ગીતા અને નાટ્યશાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું ...

એપ્રિલ 18, 2025 1:45 પી એમ(PM) એપ્રિલ 18, 2025 1:45 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદીના સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણો પર આધારિત પુસ્તક ‘સંસ્કૃતિ કા પાંચવા અધ્યાય’ પુસ્તકનું આજે નવી દિલ્હીમાં વિમોચન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંકલિત સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણો પર આધારિત પુસ્તક 'સંસ્કૃતિ કા પાંચવા અધ્યાય' નું આજે નવી દિલ્હીમાં વિમોચન કરવામાં આવશે. આ પુસ્તક પ્રધાનમંત્રી મોદી દ્વારા વિવિધ પ્રસંગોએ આપવામાં આવેલા ભાષણોનો સંગ્રહ છે, જે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ, આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃ...

એપ્રિલ 18, 2025 9:52 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:52 એ એમ (AM)

views 5

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડીબીટી સિસ્ટમના અમલીકરણથી પરિવર્તનશીલ પરિણામો આવ્યા-કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડીબીટી સિસ્ટમના અમલીકરણથી પરિવર્તનશીલ પરિણામો આવ્યા છે. શ્રી ગોયલે કહ્યું, પારદર્શક અને ટેકનોલોજી-સંચાલિત સુધારાઓને કારણે, ભારતનો કલ્યાણ કાર્યક્ષમતા સૂચકાંક -WEI 2013માં 0.32 થી સુધરીને 2023માં 0.91 થયો છે. તેમણે...

એપ્રિલ 18, 2025 9:50 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:50 એ એમ (AM)

views 2

આજે દેશભરમાં ગુડ ફ્રાઈડેની આસ્થા ભેર ઉજવણી

આજે ગુડ ફ્રાઈડે છે. આ દિવસે ભગવાન ઈસુએ માનવજાતને પાપોથી મુક્ત કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગુડ ફ્રાઈડે પર લોકો માનવતા અને પરસ્પર ભાઈચારાને મજબૂત બનાવવાનો સંકલ્પ લે છે. ભગવાન ઈસુના પુનરુત્થાન નિમિત્તે રવિવારથી ઇસ્ટરની ઉજવણી શરૂ થશે.નાગાલેન્ડના ચર્ચોમાં આજે ખાસ પ્રાર્થના, સેવાઓ અને ઉપવ...

એપ્રિલ 18, 2025 9:46 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:46 એ એમ (AM)

views 2

આજે દેશભરમાં પ્રકાશ પર્વની આસ્થા ભેર ઉજવણી

આજે નવમા શીખ ગુરુ, ગુરુ તેગ બહાદુર સાહેબજીની જન્મજયંતિ છે. તેમનો જન્મ 1621માં અમૃતસરમાં થયો હતો. તેઓ છઠ્ઠા ગુરુ શ્રી ગુરુ હરગોવિંદ સાહેબજીના સૌથી નાના પુત્ર હતા. એક નિર્ભય યોદ્ધા હોવા ઉપરાંત, તેઓ એક આધ્યાત્મિક વિદ્વાન અને કવિ પણ હતા.પ્રકાશ પર્વ નિમિત્તે, પંજાબમાં આજે શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવી...

એપ્રિલ 18, 2025 9:44 એ એમ (AM) એપ્રિલ 18, 2025 9:44 એ એમ (AM)

views 4

ભારતે પાકિસ્તાનને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું

ભારતે તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણ પછી, પાકિસ્તાનને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, રાણાનું પ્રત્યાર્પણ પાકિસ્તાનને મુંબઈ હુમલાના અન્ય ગુનેગારોને ન્યાયના કઠેડા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.