રાષ્ટ્રીય

જૂન 7, 2025 2:38 પી એમ(PM)

views 12

છત્તીસગઢના બીજાપુરમાં વધુ બે નક્સલીઓ ઠાર, મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત

છત્તીસગઢના બીજાપુરમાં વધુ બે નક્સલીઓ માર્યા ગયા, મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરાયા છે. બીજાપુર જિલ્લાના ગીચ જંગલવાળા ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશનના 30મા દિવસે શનિવારે સુરક્ષા દળોએ વધુ બે નક્સલીઓને ઠાર માર્યા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. બ...

જૂન 7, 2025 2:32 પી એમ(PM)

views 13

બલિદાનનો તહેવાર ઇદઉલ અઝહા દેશભરમાં ઉજવણી- રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ લોકોને શુભકામના પાઠવી.

બલિદાનનો તહેવાર ઈદ-ઉલ-અઝહા આજે દેશના વિવિધ ભાગોમાં ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ બિરાદરોએ આજે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી હતી. બાદમાં તેઓએ પરસ્પર ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. દેશના પાટનગર દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહ ખાતે વિશેષ ...

જૂન 7, 2025 8:51 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને કેનેડાના કનાનાસ્કિસમાં યોજાનારી G-સાત શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને કેનેડાના કનાનાસ્કિસમાં યોજાનારી G-સાત શિખર સંમેલનમાં ભાગ લેશે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નેએ ગઈકાલે શ્રી મોદીને ફોન કરીને સંમેલનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ શ્રી કાર્નેને તાજેતરની ચૂંટણીઓમાં તેમની જીત બદલ અભિનંદન આપ્યા ...

જૂન 7, 2025 8:50 એ એમ (AM)

views 9

ફ્રેન્ચ અને ભારત વચ્ચે રાફેલ લડાકુ વિમાનનું સંયુક્ત ઉત્પાદન કરવા માટે ચાર સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા

ફ્રેન્ચ એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશન અને ભારતની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે ભારતમાં રાફેલ લડાકુ વિમાનનું સંયુક્ત ઉત્પાદન કરવા માટે ચાર સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ દેશની એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવા અને વૈશ્વિક સપ્લાય ચેઇન્સને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. બંને કંપનીઓ...

જૂન 7, 2025 8:49 એ એમ (AM)

views 10

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં બાર કટ્ટર નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મ સમર્પણ કર્યું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં ગઈકાલે ગઢચિરોલી જિલ્લામાં બાર કટ્ટર નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ તેમને બંધારણની એક નકલ અર્પણ કરી હતી. શ્રી ફડણવીસે મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર આવેલા જિલ્લાના છેવાડાના નક્સલ પ્રભાવિત વિસ્તાર કવાંડે ગામની મુલાકા...

જૂન 7, 2025 8:47 એ એમ (AM)

views 12

ભારત અને પશ્ચિમ એશિયાઈ દેશો દુર્લભ પૃથ્વી અને મહત્વપૂર્ણ ખનિજોના સંયુક્ત સંશોધન માટે ઉત્સુક

ભારત અને પશ્ચિમ એશિયાઈ દેશોએ દુર્લભ પૃથ્વી અને મહત્વપૂર્ણ ખનિજોના સંયુક્ત સંશોધનમાં રસ દર્શાવ્યો છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની અધ્યક્ષતામાં ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી ચોથી ભારત-પશ્ચિમ એશિયા સંવાદ બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં ભાગ લેનારા દેશોએ મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગના નવા ક્ષેત્રો શોધવ...

જૂન 7, 2025 8:43 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે- પશ્ચિમ એશિયાઈ દેશો સાથેના સંબંધો ભારત માટે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતાવાળા રહ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયાઈ દેશો સાથેના સંબંધો ભારત માટે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહ્યા છે.પ્રધાનમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાઈ દેશો કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી...

જૂન 7, 2025 8:42 એ એમ (AM)

views 10

બ્રિક્સ જૂથના દસ દેશોની પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા અને આતંકવાદને નાબૂદ કરવા માટે નીતિગત સહયોગની સંમતિ

બ્રિક્સ જૂથના દસ દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે અને આતંકવાદને નાબૂદ કરવા માટે નીતિગત સહયોગ આપવા સંમત થયા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાઝિલના બ્રાસીલીયામાં 11મી બ્રિક્સ સંસદીય મંચની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. અનેક તબક્કાની ગંભીર ચર્ચા બાદ બ્રિક્સ દેશો વ...

જૂન 7, 2025 8:38 એ એમ (AM)

views 17

દેશભરમાં આજે બલિદાનનો તહેવાર ઇદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ મનાવવામાં આવી રહી છે

દેશભરમાં આજે ઈદ-ઉલ-અઝહા બકરી ઈદ ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહી છે. ઈદગાહ અને મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી રહી છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રી...

જૂન 6, 2025 7:52 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં 46 હજાર કરોડ રૂપિયાથી વધુનાં અનેક વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશ હવે રેલ્વે નેટવર્ક દ્વારા જોડાઈ ગયો છે. શ્રી મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે ચેનાબ પુલ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. શ્રી મોદીએ 46,000 કરોડ રૂપિયાથી વધુના સંખ્યાબંધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.