એપ્રિલ 20, 2025 8:57 એ એમ (AM) એપ્રિલ 20, 2025 8:57 એ એમ (AM)
2
દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતાં 11ના મોત પાંચ ઈજાગ્રસ્ત
દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 11 લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના ક...