રાષ્ટ્રીય

નવેમ્બર 26, 2025 1:59 પી એમ(PM) નવેમ્બર 26, 2025 1:59 પી એમ(PM)

views 13

નવી દલ્હીના સંસદ ભવન ખાતે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી

સ્વતંત્ર ભારતમાં 1949માં આજના દિવસે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીના સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં બંધારણની પ્રસ્તાવના વાંચનનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતીય સંસદ વિશ્વભરના ઘણા દેશો માટે એક ઉદાહરણર...

નવેમ્બર 26, 2025 1:58 પી એમ(PM) નવેમ્બર 26, 2025 1:58 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ નિમિત્તે ભારતના નાગરિકોને પત્ર લખીને ૧૯૪૯માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૯૪૯માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કરીને બંધારણ દિવસ નિમિત્તે ભારતના નાગરિકોને પત્ર લખ્યો છે. રાષ્ટ્રની પ્રગતિને માર્ગદર્શન આપવામાં બંધારણની કાયમી ભૂમિકા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ તેમના પત્રમાં નોંધ્યું છે કે ૨૦૧૫માં સરકારે પવિત્ર દસ્તાવેજનું સન્માન કરવા માટે ૨૬ નવ...

નવેમ્બર 26, 2025 1:57 પી એમ(PM) નવેમ્બર 26, 2025 1:57 પી એમ(PM)

views 7

ગુજરાતના કમરસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતના કરમસદથી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ કરાવ્યો હતો. ૧૧ દિવસની આ પદયાત્રા ૬ ડિસેમ્...

નવેમ્બર 26, 2025 1:56 પી એમ(PM) નવેમ્બર 26, 2025 1:56 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત રોકાણ અને નવીન...

નવેમ્બર 26, 2025 1:55 પી એમ(PM) નવેમ્બર 26, 2025 1:55 પી એમ(PM)

views 8

26 નવેમ્બર 2008માં મુંબઈ આતંકી હુમલામાં જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી

વર્ષ 2008ની 26 મી નવેમ્બરે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. તેની યાદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના લોકોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્ર સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. તેમણે દર...

નવેમ્બર 26, 2025 8:46 એ એમ (AM) નવેમ્બર 26, 2025 8:46 એ એમ (AM)

views 11

ભારતે અરુણાચલ પ્રદેશને પોતાનો અભિન્ન ભાગ ગણાવ્યો, ચીનની અટકાયતનો સખ્ત વિરોધ કર્યો

નવી દિલ્હીએ જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, અને ચીનના ઇનકારથી આ સત્ય બદલાશે નહીં-ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુજબ જણાવ્યુ. શ્રી જયસ્વાલે કહ્યું કે અરુણાચલ પ્રદેશના એક ભારતીય નાગરિકની અટકાયત...

નવેમ્બર 26, 2025 8:41 એ એમ (AM) નવેમ્બર 26, 2025 8:41 એ એમ (AM)

views 27

દેશ આજે બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે કરમસદથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો પ્રારંભ થશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતના કરમસદથી રાષ્ટ્રીય પદયાત્રા શરૂ થશે. ૧૧ દિવસની આ પદયાત્રા ૬ ડિસેમ્બરે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંપન્ન્ થશે, જે આશરે ૧૯૦ કિલોમીટરનું અંતર કાપશે. આ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં એક રા...

નવેમ્બર 26, 2025 8:46 એ એમ (AM) નવેમ્બર 26, 2025 8:46 એ એમ (AM)

views 47

દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે, મુખ્ય સમારોહ નવી દિલ્હીના બંધારણ ખંડના સેન્ટ્રલ હોલમાં યોજાશે

દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ વર્ષની ઉજવણીનો વિષય છે - "આપણું બંધારણ - આપણું આત્મસન્માન". મુખ્ય સમારોહ નવી દિલ્હીના બંધારણ ખંડના સેન્ટ્રલ હોલમાં યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ અને...

નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM) નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

views 15

રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર કાર્યક્રમ યોજાશે

રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આજે મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રાજન સિંહ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારો 2025 પ્રદાન કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પશુધન અને ડેરી ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે અનેક મુખ્ય પહેલો શરૂ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રી મોહાલી મિ...

નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM) નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી મોદી હૈદરાબાદમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદના GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા-સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સુવિધા અત્યાધુનિક એવિએશન પ્રોપલ્શન એન્જિન માટે સફ્રાનની સમર્પિત જાળવણી...