રાષ્ટ્રીય

જાન્યુઆરી 5, 2026 2:27 પી એમ(PM)

views 9

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નિરીક્ષક સી.મુરુગન પર કરાયેલા ટોળાંના હુમલા અંગેની પોલીસ કાર્યવાહીનો ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો.

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં મતદાર યાદી નિરીક્ષક સી. મુરુગનની મુલાકાત દરમિયાન ટોળા દ્વારા કરાયેલા હુમલા સંબંધે ચૂંટણી પંચને ગંભીર સુરક્ષા ખામીઓ મળી છે. ચૂંટણી પંચે પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમાર પાસેથી આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કેસની કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે. પંચે પોલીસ મહાનિર્...

જાન્યુઆરી 5, 2026 9:18 એ એમ (AM)

views 6

ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી હોવાથી અનેક ટ્રેનોની અવરજવર ખોરવાઈ

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી હોવાથી અનેક ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ છે. ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર, ૧૧ ટ્રેનો બે કલાકથી વધુ મોડી પડી છે.મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ સ્ટેશન પર પહોંચતા પહેલા ટ્રેનોની નવીનતમ સ્થિતિ તપાસે.

જાન્યુઆરી 5, 2026 9:16 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોલીબોલ અને ભારતની વિકાસગાથા વચ્ચે સમાનતા દર્શાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. વારાણસીના સંસદ સભ્ય શ્રી મોદીએ, દેશભરના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી અને રાષ્ટ્ર નિર્માણમાં રમતગમતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.કાર્યક્રમને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું ક...

જાન્યુઆરી 5, 2026 9:08 એ એમ (AM)

views 3

બાંગ્લાદેશના લઘુમતી નેતાઓએ બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન સમક્ષ વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી

બાંગ્લાદેશમાં વર્તમાન પરિસ્થિતિ વચ્ચે લઘુમતી નેતાઓ બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાનને મળી વધતી હિંસા અંગે ચિંતા વ્યક્ત માંગણીઓની આઠ મુદ્દાની યાદી રજૂ કરી.બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના નેતાઓએ ગઈકાલે ઢાકામાં પાર્ટીના ગુલશન કાર્યાલયમાં બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાનને મળ...

જાન્યુઆરી 5, 2026 9:06 એ એમ (AM)

views 24

પ્રદૂષણ નિયંત્રણ જહાજ ‘સમુદ્ર પ્રતાપ’ ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ કરાશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ગોવામાં પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રતાપનું લોન્ચિંગ કરશે. આ કોસ્ટ ગાર્ડનું પહેલું સ્વદેશી જહાજ છે. આશરે 115 મીટર લાંબુ, જહાજના 60 ટકાથી વધુ ભાગો સ્વદેશી છે.4 હજાર 200 ટન વજનવાળા આ જહાજની ગતિ પ્રતિ કલાક 22 નોટથી વધુ છે અને તે એક સમયે 6 હજાર નોટિકલ માઇલ મુસાફરી કરી શ...

જાન્યુઆરી 5, 2026 9:05 એ એમ (AM)

views 18

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે રવાના થયા હતા.અઠવાડિયાની આ મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકર પેરિસમાં ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બારોત સાથે વાતચીત કરશે. આ ચર્ચા મુખ્યત્વે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અને વૈશ્વિક મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. વિદેશ મંત્રાલય...

જાન્યુઆરી 5, 2026 9:03 એ એમ (AM)

views 94

ભારત ચીનને પાછળ છોડીને દુનિયાનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો

ભારત ચીનને પાછળ છોડીને દુનિયાનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં આ વાત કહી હતી.તેમણે કહ્યું કે, ભારતનું ચોખાનું ઉત્પાદન ૧૫૦.૧૮ મિલિયન ટન સુધી પહોંચી ગયું છે, જ્યારે ચીનનું ઉત્પાદન ૧૪૫.૨૮ મિલિયન ટન હતું. શ્રી ચૌહાણે કહ્યું કે, ભારત હવે...

જાન્યુઆરી 4, 2026 7:52 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2014 થી રમતગમતમાં ભારતનું પ્રદર્શન સુધર્યું – ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા મજબૂત દાવેદાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે 2014 થી રમતગમતમાં ભારતનું પ્રદર્શન સતત સુધર્યું છે. આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વરર્યુઅલી ઉદ્ઘાટન કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે એક મજબૂત દાવેદાર છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે...

જાન્યુઆરી 4, 2026 7:48 પી એમ(PM)

views 5

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, 2025 માં ભારતનું ચોખાનું ઉત્પાદન 150 મિલિયન ટનથી વધુ થશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી છે કે, 2025 માં ભારતનું ચોખાનું ઉત્પાદન 150 મિલિયન ટનથી વધુ થશે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વિકસિત સુધારેલી ગુણવત્તાવાળી 25 પાકોની 184 નવી જાતોના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ચૌહાણે કહ્યું કે ભારતે ચોખાના ઉત્પાદનમાં ચીનને પાછળ છોડી દીધું છે.

જાન્યુઆરી 4, 2026 7:47 પી એમ(PM)

views 5

ભારતે વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને વેનેઝુએલાના લોકોની સલામતી માટે સમર્થનની પુષ્ટિ કરી.

ભારતે વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ભારતે વેનેઝુએલાના લોકોની સુખાકારી અને સલામતી માટે પોતાના સમર્થનની પુષ્ટિ કરી છે. કારાકાસમાં ભારતીય દૂતાવાસ ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.