ડિસેમ્બર 1, 2025 2:22 પી એમ(PM) ડિસેમ્બર 1, 2025 2:22 પી એમ(PM)
2
સંસદના શિયાળુ સત્રમાં પ્રધાનમંત્રીએ દેશના વિકાસ માટે સકારાત્મક ચર્ચા કરવા તમામ પક્ષોને આહ્વાન કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શિયાળુ સત્ર ફક્ત એક વિધિ નથી, પરંતુ તે ભારતને વિકાસ તરફ લઈ જવાના પ્રયાસોને વેગ આપે છે. સંસદના શિયાળાના સત્રના આરંભ પહેલા મીડિયાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ આજે નોંધપાત્ર ઊંચાઈએ પહોંચી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ ગતિ ભારતને વિકસિત રાષ્...