રાષ્ટ્રીય

જૂન 8, 2025 10:01 એ એમ (AM)

views 12

ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે ગઈકાલે જર્મનીની મુલાકાત પૂર્ણ કરી

ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે ગઈકાલે જર્મનીની મુલાકાત પૂર્ણ કરી છે. આ મુલાકાત દરમિયાન, આતંકવાદ સામે ભારતની મક્કમ અને સૈદ્ધાંતિક સ્થિતિને ટોચના રાજકીય નેતૃત્વ અને નિર્ણયકર્તાઓ સમક્ષ રજૂ કરાઇ. પ્રતિનિધિમંડળે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. ઉપરાંત વિદેશ નીતિ...

જૂન 8, 2025 7:51 એ એમ (AM)

views 5

દિલ્હી પોલીસે શહેરમાં ગેરકાયદે રહેતા 66 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી

દિલ્હી પોલીસે શહેરમાં ઘણા વર્ષોથી ગેરકાયદે રહેતા 66 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું કે, માન્ય દસ્તાવેજો વિના ઉત્તરપશ્ચિમ દિલ્હીમાં રહેતા બાંગ્લાદેશીઑ પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. પોલીસે આ વિદેશી નાગરિકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા માટે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ સ...

જૂન 8, 2025 7:49 એ એમ (AM)

views 13

કર્ણાટક સરકારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા 11 લોકોના પરિવારજનો માટે વળતરની રકમ વધારીને 25 લાખ કરી

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા 11 લોકોના પરિવારજનો માટે વળતર રકમ વધારીને 25 લાખ રૂપિયા કરવાનો આદેશ આપ્યો છે.અગાઉ રાજ્ય સરકારે દરેક પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. જો કે કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી, કે...

જૂન 8, 2025 8:21 એ એમ (AM)

views 11

બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લૈમીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી

બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લૈમીએ ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ બંને દેશો વચ્ચે વધતા સંબંધોનું સ્વાગત કર્યું અને ભારત-બ્રિટન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર સંતોષ વ્યક્ત કર્યો.વિદેશ મંત્રી ડેવિડ લૈમીએ મુક્ત વેપાર કરાર બંને દેશો માટે નવી...

જૂન 7, 2025 8:14 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપત્તિના જોખમોને ઘટાડવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આફ્રિકન યુનિયન દ્વારા આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત પરિષદ એટલે કે CDRI 2025માં જોડાયા તે અંગે ખુશી વ્યક્ત કરી. CDRI 2025ને એક વિડિઓ સંદેશ દ્વારા સંબોધતા, પ્રધાનમંત્રીએ કાર્યક્ષમ કાર્યક્રમો ડિઝાઇન કરવાની અને વિકાસશીલ રાષ્ટ્રોને નાણાંની સુલભતા મળે તે સુનિશ્ચિત કરવાની જરૂર...

જૂન 7, 2025 7:57 પી એમ(PM)

views 10

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના દાવાઓને નિરર્થક ગણાવ્યા છે અને મહારાષ્ટ્રની મતદાર યાદીઓ સામેના તેમના આરોપોને કાયદાના શાસનનું અપમાન ગણાવ્યા છે. એક નિવેદનમાં, ચૂંટણી પંચે કહ્યું કે મતદારો દ્વારા કોઈપણ પ્રતિકૂળ ચુકાદા પછી પંચ સાથે ચેડા થયાનું કહીને પંચને બદનામ ...

જૂન 7, 2025 7:52 પી એમ(PM)

views 14

સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે બર્લિનમાં જર્મન સરકાર અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી.

ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે બર્લિનમાં જર્મન સરકાર, સંસદ અને થિંક-ટેન્કના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, જેથી ભારતની 'આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા'ની સૈદ્ધાંતિક સ્થિતિ અને સરહદ પાર આતંકવાદનો સામનો કરવાની વ્યૂહરચનાનો ઉલ્લેખ કરી શકાય. પ્રતિનિધિ...

જૂન 7, 2025 3:12 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રમાં NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થવાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર માટે ગર્વની વાત છે કે, તેમણે આ કાર્યકાળ દરમિયાન દેશના મહેનતુ ખેડૂતોની સેવા કરી છે. શ્રી મોદીએ છેલ્લા 11 વર્ષમાં ખેડૂતોની...

જૂન 7, 2025 3:11 પી એમ(PM)

views 10

વિશ્વબેંકના આંકડા અનુસાર ભારતે અત્યંત ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી

ભારતે અત્યંત ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં 2011-12 અને 2022-23 વચ્ચે 269 મિલિયન લોકો ગરીબીમાંથી બહાર નીકળી ગયા છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ અનુસાર, અત્યંત ગરીબીનો દર 2011-12 માં 27.1 ટકા હતો જે ઘટીને 2022-23 માં માત્ર 5.3 ટકા થઇ ગયો છે. 2011-12 માં, ભારતમાં લગભગ 344.47 મિલિયન લો...

જૂન 7, 2025 2:40 પી એમ(PM)

views 10

જીનીવામાં આયોજીત સંમેલનમાં ભારે ગરમીના જોખમનો સામનો કરવા માટે ભારતે વૈશ્વિક સહયોગની હાકલ કરી

પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ મિશ્રાએ ભારે ગરમીના જોખમનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગની હાકલ કરી. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના આહ્વાનને પુનરાવર્તિત કર્યું છે અને ભારે ગરમીને વૈશ્વિક કટોકટી તરીકે સંબોધવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.