એપ્રિલ 22, 2025 2:03 પી એમ(PM) એપ્રિલ 22, 2025 2:03 પી એમ(PM)
3
કોરોના રોગચાળાને પગલે ચાર વર્ષના વિરામ બાદ કૈલાસ માનસરોવર યાત્રા 30મી જૂને ફરી શરૂ થશે
કોરોના રોગચાળાને પગલે ચાર વર્ષના વિરામ બાદ કૈલાસ માનસરોવરયાત્રા 30મી જૂને ફરી શરૂ થશે. આ યાત્રાઉત્તરાખંડ માર્ગથી થશે. આ યાત્રા ઉત્તરાખંડ સરકાર અને વિદેશ મંત્રાલયની સંયુક્તદેખરેખ હેઠળ યોજાશે. કુમાઉ મંડળ વિકાસ નિગમ-KMNVને તીર્થયાત્રાનાસંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થશે ...