રાષ્ટ્રીય

એપ્રિલ 22, 2025 2:03 પી એમ(PM) એપ્રિલ 22, 2025 2:03 પી એમ(PM)

views 3

કોરોના રોગચાળાને પગલે ચાર વર્ષના વિરામ બાદ કૈલાસ માનસરોવર યાત્રા 30મી જૂને ફરી શરૂ થશે

કોરોના રોગચાળાને પગલે ચાર વર્ષના વિરામ બાદ કૈલાસ માનસરોવરયાત્રા 30મી જૂને ફરી શરૂ થશે. આ યાત્રાઉત્તરાખંડ માર્ગથી થશે. આ યાત્રા ઉત્તરાખંડ સરકાર અને વિદેશ મંત્રાલયની સંયુક્તદેખરેખ હેઠળ યોજાશે.      કુમાઉ મંડળ વિકાસ નિગમ-KMNVને તીર્થયાત્રાનાસંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થશે ...

એપ્રિલ 22, 2025 2:00 પી એમ(PM) એપ્રિલ 22, 2025 2:00 પી એમ(PM)

views 2

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે ડી વેન્સ પરિવાર સાથે જયપુર પહોંચ્યા

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ અને તેમના પરિવારે આજેજયપુરના ભવ્ય અંબર કિલ્લાની મુલાકાત લીધી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રીદિયા કુમારીએ કિલ્લામાં તેમનું સ્વાગત કર્યું હતું.

એપ્રિલ 22, 2025 1:57 પી એમ(PM) એપ્રિલ 22, 2025 1:57 પી એમ(PM)

views 9

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ કરવા પ્રધાનમંત્રી મોદી બે દિવસના પ્રવાસ માટે જેદ્દાહ જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની બે દિવસીય સત્તાવારમુલાકાત માટે રવાના થયા છે. રવાના થતાં અગાઉ આપેલા વિદાય નિવેદનમાં પ્રધાનમંત્રીએજણાવ્યું કે, ભારત સાઉદી અરેબિયા સાથેનાતેના લાંબા અને ઐતિહાસિક સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. બંને દેશો વચ્ચે તાજેતરના વર્ષોમાં વ્યૂહાત્મક ભાગીદારીને વેગ મળ્યો છે. ...

એપ્રિલ 22, 2025 9:20 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:20 એ એમ (AM)

views 3

“આપણી શક્તિ, આપણી પૃથ્વી” વિષય વસ્તુ સાથે આજે પૃથ્વી દિવસની ઉજવણી

આજે પૃથ્વી દિવસ છે. પર્યાવરણીય સંરક્ષણને સમર્થન આપવા માટે આ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. 1969માં યુનેસ્કો સમિટમાં આ દિવસ સૂચવવામાં આવ્યા બાદ 1970માં પ્રથમ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાયો હતો.આ વર્ષની વિષય વસ્તુ "આપણી શક્તિ, આપણી પૃથ્વી" છે. આ દિવસનો હેતુ પર્યાવરણીય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અને આપણા ગ્...

એપ્રિલ 22, 2025 9:17 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:17 એ એમ (AM)

views 4

ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી

ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે, પોપ ફ્રાન્સિસનું ગઇકાલે અવસાન થયું હતું. આજે અને આવતીકાલે બે દિવસના રાજકીય શોક પાળવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. રાજ્ય શોકના સમયગાળા દરમિયાન, જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વ...

એપ્રિલ 22, 2025 9:16 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:16 એ એમ (AM)

views 3

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર સંયુક્ત સંસદીય સમિતિની આજે નવી દિલ્હી ખાતે બેઠક યોજાશે.

'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પર સંયુક્ત સંસદીય સમિતિની આજે બેઠક યોજાશે. આ બેઠકના પ્રથમ સત્રમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ હેમંત ગુપ્તા સાથે વાતચીત થશે. આ પછી જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ. એન. ઝા સાથે ચર્ચા સત્ર યોજાશે.આગામી સત્રમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ભ...

એપ્રિલ 22, 2025 9:09 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:09 એ એમ (AM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ‘સેવ અર્થ કોન્ક્લેવ’ નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એન. એ. એસ. સી. કોમ્પ્લેક્સ ખાતે 'સેવ અર્થ કોન્ક્લેવ' નું ઉદ્ઘાટન કરશે. આ કોન્કલેવ આબોહવા પરિવર્તનને ઘટાડવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે વાંસની ક્ષમતાનું અન્વેષણ કરશે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ટાસ્ક ફોર્સ ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ...

એપ્રિલ 22, 2025 9:07 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:07 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સધાયેલી પ્રગતિની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ સાથેની વાતચિત દરમિયાન દ્વિપક્ષી સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી છે. તેમણે બંને દેશો વચ્ચે ઊર્જા, સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટેના સતત પ્રયાસોની પણ નોંધ લીધી હતી. બંને ન...

એપ્રિલ 22, 2025 9:06 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:06 એ એમ (AM)

views 4

દ્વિપક્ષિય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સાઉદી અરેબિયાની બે દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર આજથી સાઉદી અરેબિયાની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે.તેમની સાઉદી અરેબિયાની આ ત્રીજી મુલાકાત છે. આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ગાઢ થતી વ્યૂહાત્મક ભાગીદારી તથા વેપાર, ઊર્જા, સંરક્ષણ અને લ...

એપ્રિલ 21, 2025 7:47 પી એમ(PM) એપ્રિલ 21, 2025 7:47 પી એમ(PM)

views 2

રોમન કેથોલિક ચર્ચના ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસનું અવસાન –પ્રધાનમંત્રી સહિત વિશ્વના અગ્રણી નેતાઓએ શ્રદ્ધાંજલી અર્પી.  

રોમનકેથોલિક ચર્ચના ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસનું આજે વેટિકન સિટીમાં અવસાન થયું. તેઓ ૮૮ વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાંક સમયથી બીમાર હતા. પોપ ફ્રાન્સિસ પહેલા લેટિનઅમેરિકન પોપ હતા અને પોપ બનનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા.  પોપ ફ્રાન્સિસના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સહિત વિશ્વભરના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.