રાષ્ટ્રીય

એપ્રિલ 23, 2025 7:43 પી એમ(PM) એપ્રિલ 23, 2025 7:43 પી એમ(PM)

views 2

સરકાર પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર નહીં છોડે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે પહેલગામ હુમલાના ગુનેગારોને ટૂંક સમયમાં જ યોગ્ય જવાબ આપવામાં આવશે. આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે સરકાર પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર છોડશે નહીં. આજે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેનાન...

એપ્રિલ 23, 2025 7:41 પી એમ(PM) એપ્રિલ 23, 2025 7:41 પી એમ(PM)

views 2

આતંકવાદી હુમલાને પગલે, ફસાયેલા મુસાફરોને મદદ કરવા આજે રાત્રે કટરાથી નવી દિલ્હી માટે એક વિશેષ ટ્રેન ચલાવાશે

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાને પગલે, ભારતીય રેલ્વે ફસાયેલા મુસાફરોને મદદ કરવા અને વધારાના મુસાફરોને સમાવવા માટે આજે રાત્રે કટરાથી નવી દિલ્હી માટે એક ખાસ ટ્રેન ચલાવશે. આ ટ્રેન શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી રાત્રે ૯ વાગ્યેને ૨૦ મિનિટે ઉપડશે. રેલવેએ મુસાફરોની સુવિધા માટે હેલ્પલાઇન નંબરો...

એપ્રિલ 23, 2025 7:39 પી એમ(PM) એપ્રિલ 23, 2025 7:39 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે બિહારમાં ૧૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારની મુલાકાત લેશે. શ્રી મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબનીથી દેશવ્યાપી ગ્રામસભાઓને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનો મુખ્ય કાર્યક્રમ ઝાંઝરપુરના બિદેશ્વર સ્થાન ખાતે યોજાશે, જ્યાં તેઓ ૧૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના માળખાગત વિકાસકામોનું ઉદ્ઘાટન કરશે. પ્રધ...

એપ્રિલ 23, 2025 7:36 પી એમ(PM) એપ્રિલ 23, 2025 7:36 પી એમ(PM)

views 14

સરકારે 2024-25 માટે ઉત્પાદનના 100 ટકાના દરે ભાવ સહાય યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી.

સરકારે ખરીદી વર્ષ 2024-25 માટે રાજ્યના ઉત્પાદનના 100 ટકાના દરે ભાવ સહાય યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવામાં ફાળો આપતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આ...

એપ્રિલ 23, 2025 3:32 પી એમ(PM) એપ્રિલ 23, 2025 3:32 પી એમ(PM)

views 2

પહેલગામ આંતકવાદી હુમલામાં 26નાં મોત : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરનાં ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શ્રીનગરમાંપોલિસ કન્ટ્રોલ રૂમ ખાતે આવીને મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મૃતકોનાંપાર્થિવ શરીરને તેમનાં વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.     દરમિયાન,ગઈકાલની ઘટનાનાં પગલે પહલગામતથા દક્ષિણ કાશ્...

એપ્રિલ 23, 2025 3:30 પી એમ(PM) એપ્રિલ 23, 2025 3:30 પી એમ(PM)

views 4

પહેલગામ આતંકવાદી હુમલા ધ્યાનમાં રાખીને શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ચાર વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછીની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ચાર વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે, શ્રીનગરમાં અટવાયેલાં પ્રવાસીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની ફ્લાઇટ્સ પણ તૈયાર રાખવામાં આવી છે...

એપ્રિલ 23, 2025 1:54 પી એમ(PM) એપ્રિલ 23, 2025 1:54 પી એમ(PM)

views 3

ભારતીય સેનાએ નિયંત્રણ રેખા નજીક ઉરીમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા બે સશસ્ત્ર આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી નાળા વિસ્તારમાં, સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.આ દરમિયાન સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.     સેનાના ચિનાર કોર્પ્સે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે હતું કે,સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો અને ...

એપ્રિલ 23, 2025 1:50 પી એમ(PM) એપ્રિલ 23, 2025 1:50 પી એમ(PM)

views 2

કોંગ્રેસના અધ્યક્ષ ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદ સામે દેશ એક

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતારાહુલ ગાંધીએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતકરી છે અને આતંકવાદ સામેની લડાઈમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. એક સોશિયલમીડિયા પોસ્ટમાં, શ્રી ખડગેએ કહ્યું કે, આ જઘન્ય આતંકવાદી હુમલાના ગુનેગારોને સજા કર્યા...

એપ્રિલ 23, 2025 1:47 પી એમ(PM) એપ્રિલ 23, 2025 1:47 પી એમ(PM)

views 2

પહેલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરના સ્કેચ જાહેર કરાયાં

પહેલાગામ આતંકવાદી હુમલાના ત્રણ હુમલાખોરના સ્કેચ જાહેર કરવામાં આવ્યાં છે. હુમલામાં ઘાયલ થયેલા લોકો અને નજર જોનારા લોકો પાસેથી માહિતી મેળવીને આ સ્કેચ જાહેર કરાયાં છે.. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરાયો છે.     પહેલગામના ઘટના સ્થળની મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્...

એપ્રિલ 23, 2025 8:17 એ એમ (AM) એપ્રિલ 23, 2025 8:17 એ એમ (AM)

views 1

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સે જણાવ્યું છે કે, જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે તો 21મી સદી સમૃધ્ધ થશે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સે જણાવ્યું છે કે, જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે તો 21મી સદી સમૃદ્ધ થશે. જયપુરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, "હું ખરેખર માનું છું કે 21મી સદીનું ભવિષ્ય અમેરિકા-ભારત ભાગીદારીની મજબૂતાઈ દ્વારા નક્કી થવાનું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વ...