રાષ્ટ્રીય

એપ્રિલ 24, 2025 7:52 પી એમ(PM) એપ્રિલ 24, 2025 7:52 પી એમ(PM)

views 5

ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી આતંકવાદીઓને શોધી કડક સજા કરશે :પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત દરેક આતંકવાદી અને તેમને ટેકો આપનારાઓને ઓળખશે અને શોધી કાઢશે અને પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને સજા કરશે. તેમણે કહ્યું કે આતંકવાદને બક્ષવામાં આવશે નહીં અને ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી ગુનેગારોને શોધી કાઢશે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આજે બિહારના...

એપ્રિલ 24, 2025 3:18 પી એમ(PM) એપ્રિલ 24, 2025 3:18 પી એમ(PM)

views 2

ઉધમપુરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરમાં, ઉધમપુર જિલ્લામાં આજે સર્ચ ઓપરેશન બાદ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક જવાન શહીદ થયા છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન ડુડુ-બસંતગઢ વિસ્...

એપ્રિલ 24, 2025 3:16 પી એમ(PM) એપ્રિલ 24, 2025 3:16 પી એમ(PM)

views 2

પહેલાગામ આતંકવાદીહુમલા મામલેઆજે સાંજે નવી દિલ્હીમાં સર્વપક્ષિય બેઠક

પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક સાંજે 6 વાગ્યે સંસદ ભવન સંકુલમાં યોજાશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને આ હુમલા વિશે માહિતી આપે તેવી શક્યતા છે. તેઓ આ ઘટના બાદ પાકિસ્તાન સામે લેવામાં ...

એપ્રિલ 24, 2025 3:11 પી એમ(PM) એપ્રિલ 24, 2025 3:11 પી એમ(PM)

views 4

પહેલગામ આતંકવાદી હુમલા બાદભારતે, પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહમદ વારૈચને સાત દિવસમાં ભારત છોડવા માટેનું સમન્સ આપ્યું

ભારતે પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહમદવારૈચને સમન્સ પાઠવીને તેના લશ્કરી રાજદ્વારીઓ માટે પર્સોના નોન-ગ્રેટા નોટ સોંપીછે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોચના રાજદ્વારીને ગઈકાલે રાત્રે સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ. પહેલગામઆતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધા બાદ આનિર્ણય...

એપ્રિલ 24, 2025 3:09 પી એમ(PM) એપ્રિલ 24, 2025 3:09 પી એમ(PM)

views 2

રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસનિમિત્તે પ્રધાનમંત્રીએ બિહારમાં 13 હજાર 480 કરોડ રૂપિયાની વિવિધ વિકાસયોજનાઓનું લોકાર્પણઅને ખાતમૂહુર્ત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ૧૩ હજાર ૪૮૦ કરોડ રૂપિયાથી વધુનાવિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસકર્યું હતું. પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબની ખાતે એકકાર્યક્રમમાં તેમણે 870 કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતુંચાર ટ્રેનોને લીલી ઝંડી આપી રવાના કરી...

એપ્રિલ 24, 2025 8:21 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:21 એ એમ (AM)

views 1

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબની ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે, તેઓ ૧૩ હજાર ૪૮૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રેલ્વે અને વીજળી ક્ષેત્રનો સમા...

એપ્રિલ 24, 2025 8:21 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:21 એ એમ (AM)

views 3

ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે પોતાના રાજ્યનાં મૃતકનાં પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

પહેલાગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા છે..આ ત્રણેયના મૃતદેહો મોડીરાત્રે તેમના વતન લવાયા હતા.. જેમાં ભાવનગરના પિતા પુત્ર અને સુરતના એકનો સમાવેશ થાય છે.. મૃતક ત્રણેની થોડીવારમાં અંતિમ ક્રિયા કરવામાં આવશે. ભાવનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુરતમાં કેન્દ્રીય જળશક્તિ...

એપ્રિલ 24, 2025 8:20 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:20 એ એમ (AM)

views 3

પહેલગામ આતંકવાદી હુમલા અંગે આજે સરકારે સર્વપક્ષિય બેઠક બોલાવી

પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠક સંસદ ભવન સંકુલમાં સાંજે 6 વાગ્યે યોજાશે. આ બેઠકમાં આંતકવાદી હુમલા બાદ સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાંઓની તમામ પક્ષોને માહિતી આપવામાં આવશે અને વર્તમાન સ્થિતિની ચર્ચા કરવ...

એપ્રિલ 24, 2025 8:19 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:19 એ એમ (AM)

views 14

પહેલાગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ રદ અને પાકિસ્તાનના નાગરિકોને તાત્કાલિક ભારત છોડવાના આદેશ સહિતના ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ કરાર પર રોક અને 48 કલાકમાં પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાના આદેશ જેવા શ્રેણીબદ્ધ 5 આકરા નિર્ણય કર્યા છે. સુરક્ષા કેબિનેટ સમિતિ, CCS (સીસીએસ) ગઈકાલે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં એકંદર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તમ...

એપ્રિલ 23, 2025 7:48 પી એમ(PM) એપ્રિલ 23, 2025 7:48 પી એમ(PM)

views 2

દેશ આતંકવાદ સામે ઝૂકશે નહીં અને દોષિતોને બક્ષવામાં નહીં આવે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દરેક ભારતીય પોતાના પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ અનુભવે છે. તેમણે બધા પરિવારો અને સમગ્ર રાષ્ટ્રને ખાતરી આપી કે નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે. તેમણે શ્રીનગરના પોલીસ કંટ્રોલ રૂમમાં મૃતકોના...