રાષ્ટ્રીય

જૂન 11, 2025 8:34 એ એમ (AM)

views 36

આતંકવાદ અંગેના ભારતના અભિગમને વિશ્વ સમક્ષ રજૂ કરીને પરત ફરેલા સર્વપક્ષિય પ્રતિનિધિમંડળોની કામગીરી પર પ્રધાનમંત્રીએ ગર્વ વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સર્વપક્ષિય પ્રતિનિધિમંડળોની કામગીરીને બિરદાવી છે. તેમણે કહ્યું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ, આતંકવાદના ભયને નાબૂદ કરવાની જરૂરિયાત પર બહુપક્ષીય પ્રતિનિધિમંડળોએ જે રીતે ભારતના વિચારો રજૂ કર્યા તેના પર તેમને ગર્વ છે.ગઈકાલે, પ્રધાનમંત્રીએ વિશ્વની 33 ...

જૂન 11, 2025 8:33 એ એમ (AM)

views 16

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે- વર્ષ 2029 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સરકારે 2029 સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ’ વિષય પર એક કાર્યક્રમને સંબોધતા શ્રી રાજનાથ સિંહે ઉમેર્યું કે, આ સમયમર્યાદામાં સંરક્ષણ ક્ષેત્રમાં દેશની ...

જૂન 11, 2025 8:30 એ એમ (AM)

views 11

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈ જનાર એક્સિઓમ 4 મિશન બીજી વખત મુલતવી

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈ જતું એક્સિઓમ-4 મિશન બીજી વખત મુલતવી રાખવામાં આવ્યું છે. નાસાના જણાવ્યા અનુસાર, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સ આજે લોન્ચ નહીં થાય. પોસ્ટ-સ્ટેટિક ફાયર ફાલ્કન નવ રોકેટના નિરીક્ષણ દરમિયાન પ્રવાહી ઓક્સિજન લીકની સમસ્યાની જાણકારી મળી હતી. જેને સુધારવા ...

જૂન 10, 2025 2:20 પી એમ(PM)

views 13

છેલ્લા 11 વર્ષમાં ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા અગિયાર વર્ષમાં ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા નોંધપાત્ર પરિવર્તન પર પ્રકાશ પાડ્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સંરક્ષણ ઉત્પાદનમાં આધુનિકીકરણ અને આત્મનિર્ભરતા હાંસલ કરવા બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, રાષ...

જૂન 10, 2025 2:18 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્વિટ્ઝર્લેન્ડમાં ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી પર ચર્ચા કરી.

સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી પર ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે, તેમણે ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે આ સમજૂતીના પરિણામે વ્યાપાર અને રોકાણ માટે તકો, ભાગીદારી અને ઊભરતાં માર્ગો...

જૂન 10, 2025 2:12 પી એમ(PM)

views 21

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આજે અતિશય ગરમીની આગાહી

હવામાન વિભાગે આજે કર્ણાટકના દરિયાકાંઠાના અને આંતરિક ભાગો, કેરળ, માહે, ઓડિશા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ઝારખંડ, મરાઠવાડા, રાયલસીમા અને મ...

જૂન 10, 2025 8:58 એ એમ (AM)

views 11

કેન્દ્ર સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે નીતિગત છૂટછાટોની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે નીતિગત છૂટછાટોની જાહેરાત કરી છે. આનો ઉદ્દેશ્ય ઉચ્ચ ટેકનોલોજી ઉત્પાદન, ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક ઘટકોને પ્રોત્સાહન આપવાનો છે. આ સુધારાઓ રોકાણોને આકર્ષિત કરશે, નિયમનકારી અવરોધો ઘટાડશે અને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતનું સ્થાન મજબૂત બ...

જૂન 10, 2025 8:56 એ એમ (AM)

views 10

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહે જણાવ્યું – કૃષિ ક્ષેત્રમાં વૃધ્ધિ હાંસલ કર્યા વિના દેશ વિક્સિત રાષ્ટ્ર ન બની શકે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રમાં વિકાસ પ્રાપ્ત કર્યા વિના દેશ વિકસિત રાષ્ટ્ર બની શકતો નથી. તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં આયોજિત ઉન્નત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધિત કરતાં તેમણે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત કરવા, ખેડૂતોની આવક વધારવા અને ભાવિ પેઢીઓ મા...

જૂન 10, 2025 8:54 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું— છેલ્લાં 11 વર્ષોમાં, દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપી પરિવર્તન આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપી પરિવર્તનો જોવા મળ્યા છે, જે 140 કરોડ ભારતીયોની સામૂહિક ભાગીદારીને કારણે શક્ય બન્યું છે.કેન્દ્રમાં NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર, પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા ...

જૂન 10, 2025 8:54 એ એમ (AM)

views 16

વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર લઈ જનારા મિશનનું લોન્ચિંગ ખરાબ હવામાનને કારણે બુધવાર સુધી મુલતવી

વર્તમાન અને ભવિષ્યના અવકાશ સંશોધનને ટેકો આપવાના હેતુથી વૈજ્ઞાનિક પ્રયોગો માટે આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રમાં જનાર એક્સિઓમ સ્પેસ કંપનીના ચોથા મિશનનું પ્રસ્થાન એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય અવકાશ સંશોધન સંગઠનના અધ્યક્ષ વી. નારાયણને જણાવ્ય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.