રાષ્ટ્રીય

જૂન 11, 2025 7:36 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્યાણલક્ષી વિકાસ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કલ્યાણલક્ષી વિકાસ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી, વિવિધ લોકલક્ષી યોજનાઓ મહત્તમ નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના તાજેતરના આંકડા અનુસાર, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2015માં 19 ટકાથી વધીને 2025માં 64.3 ટકા થયું છે. શ્રમ અને ...

જૂન 11, 2025 7:34 પી એમ(PM)

views 21

વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો આર્થિક વિકાસ દર 6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો

વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો આર્થિક વિકાસ દર 6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, અને કહ્યું છે કે દેશ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વિકાસ દર જાળવી રાખશે. વિશ્વ બેંકના તાજેતરના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ અનુસાર, ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિમાં ઘટાડો થવાને કારણે નાણાક...

જૂન 11, 2025 7:20 પી એમ(PM)

views 11

આવતીકાલથી 16મી જૂન દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ચોમાસું સક્રિય થવાની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું કે આ મહિનાની 12મીથી 16મી તારીખ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ ભારત, કોંકણ અને ગોવામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ સાથે ચોમાસું સક્રિય તબક્કામાં રહેશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં હીટવ...

જૂન 11, 2025 2:04 પી એમ(PM)

views 30

આધુનિક માળખાગત સુવિધાઓ આત્મનિર્ભર ભારતનો પાયો નાંખી રહી છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આધુનિક માળખાગત સુવિધાઓ માટે ભારતનાં પ્રયાસ ટકાઉપણું અને લાંબા ગાળાની દ્રષ્ટિથી પ્ર્રેરિત છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તે આત્મનિર્ભર ભારતનો પાયો નાંખી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, માળખાગત સુવિધાઓમાં ક્રાંતિને 11 વર્ષ થયાં...

જૂન 11, 2025 2:03 પી એમ(PM)

views 17

જમીન અને વિકાસ સ્થળો માટે ટોચના 10 વૈશ્વિક રોકાણ સ્થળોમાં ભારતનો સમાવેશ.

ભારત જમીન અને વિકાસ સ્થળો માટે ટોચના 10 વૈશ્વિક સરહદ પારના રોકાણ સ્થળોમાં સ્થાન ધરાવે છે. કોલિયર્સનાં અહેવાલ પ્રમાણે દેશ મજબૂત ફંડામેન્ટલ્સ, પરિપક્વ રિયલ એસ્ટેટ બજાર અને જમીન અને વિકાસ અસ્કયામતોમાં વધતા રસને કારણે એશિયા પેસિફિકમાં એક મુખ્ય રોકાણ સ્થળ તરીકે ઉભરી રહ્યો છે. કોલિયર્સના એક અહેવાલ મુજબ અન...

જૂન 11, 2025 2:00 પી એમ(PM)

views 30

ભારતની લિસ્ટેડ કંપનીઓએ માર્ચ 2025થી બજારમાં એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કર્યો

ભારતની લિસ્ટેડ કંપનીઓએ ઓક્ટોબર 2024 અને ફેબ્રુઆરીથી પાંચ મહિનાનાં ઘટાડા બાદ માર્ચ 2025થી બજારમાં એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ, માર્કેટ કેપમાં 21 ટકાનો વધારો થયો છે, જે વિશ્વના ટોચના 10 ઇક્વિટી બજારોમાં સૌથી વધુ વધારો છે. ભારત હાલમાં અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી વૈશ્વ...

જૂન 11, 2025 11:57 એ એમ (AM)

views 10

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્વીડનના સ્ટોકહોમમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ સાથે દ્વિપક્ષી બેઠકો યોજી

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્વીડનના સ્ટોકહોમમાં આંતર-રાષ્ટ્રીય આઇ. ડી. ઇ. એ. પરિષદમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ સાથે દ્વિપક્ષી બેઠકો યોજી હતી. ગઈકાલે થયેલી દ્વિપક્ષી બેઠકો દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિવિધ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂબરૂ ...

જૂન 11, 2025 11:54 એ એમ (AM)

views 12

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્વિસ ફેડરલ કાઉન્સિલર ગાય પરમેલિન સાથે વ્યાપાર બેઠકની સહ-અધ્યક્ષતા કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્વિસ ફેડરલ કાઉન્સિલર ગાય પરમેલિન સાથે મશીનરી, ઇલેક્ટ્રિકલ અને મેટલ ઉદ્યોગ અંગેની વ્યાપાર બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. આ બેઠક બાદ સોશિયલ મીડિયા સંદેશમાં, મંત્રીએ જણાવ્યું કે, બંને દેશોએ નવી રોકાણ તકો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું.વાણિજ્ય મંત્રની ઉપસ્થિત...

જૂન 11, 2025 11:53 એ એમ (AM)

views 10

વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત- યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (FTA) માટે ભારતનું સમર્થન જાહેર કર્યું

વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત- યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (FTA) માટે ભારતનું સમર્થન જાહેર કર્યું છે.વિદેશ અને સુરક્ષા નીતિ માટેનાયુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિ, કાજા કલ્લાસ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, જયશંકરે ભારત અને EUને ઉભરતી અર્થ વ્યવસ્થાના બે મહત્વપૂર્ણ બળો ગણાવ્યા હતા. અગાઉ બંને...

જૂન 11, 2025 8:35 એ એમ (AM)

views 13

દેશમાં પૂર વ્યવસ્થાપનના જોખમો ઘટાડવા તમામ આપત્તિ વ્યવસ્થાપન મંડળોને સંકલન સાધવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સૂચન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં દેશમાં પૂર વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં, શ્રી શાહે દેશમાં પૂરના જોખમને ઘટાડવા માટે લેવામાં આવી રહેલા લાંબા ગાળાના પગલાં અને ગયા વર્ષે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.ગઈકા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.