રાષ્ટ્રીય

એપ્રિલ 26, 2025 8:16 એ એમ (AM) એપ્રિલ 26, 2025 8:16 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. શ્રી મોદી આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે. રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને, 15મો રોજગાર મ...

એપ્રિલ 26, 2025 8:14 એ એમ (AM) એપ્રિલ 26, 2025 8:14 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

એપ્રિલ 26, 2025 8:13 એ એમ (AM) એપ્રિલ 26, 2025 8:13 એ એમ (AM)

views 3

આકાશવાણીએ ઇન્ડિયા ઓડિયો સમિટ અને એવોર્ડ્સ 2025 માં વિવિધ શ્રેણીઓમાં કુલ છ પુરસ્કારો જીત્યા

આકાશવાણીએ ઇન્ડિયા ઓડિયો સમિટમાં વિવિધ શ્રેણીઓમાં કુલ છ પુરસ્કારો જીત્યા છે. આ ઓડિયો સમિટની ત્રીજી આવૃત્તિ ગઈકાલે રાત્રે મુંબઈમાં યોજાઈ હતી. આકાશવાણી માટેના ટોચના પુરસ્કારોમાં, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમ 'નઈ સોચ નઈ કહાની - અ રેડિયો જર્ની વિથ સ્મૃતિ ઈરાની' ને શ્રેણી ઓફ ધ યરનું ...

એપ્રિલ 26, 2025 7:25 એ એમ (AM) એપ્રિલ 26, 2025 7:25 એ એમ (AM)

views 7

આવતીકાલે પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

એપ્રિલ 25, 2025 8:12 પી એમ(PM) એપ્રિલ 25, 2025 8:12 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા રોમ પહોંચ્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઇટાલીની રાજધાની રોમ પહોંચી ગયા છે. તેઓની સાથે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના નાયબ અધ્યક્ષ જોશુઆ ડિસોઝા પણ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ...

એપ્રિલ 25, 2025 7:47 પી એમ(PM) એપ્રિલ 25, 2025 7:47 પી એમ(PM)

views 3

દિલ્હી મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભાજપની જીત.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજે જીત મેળવી છે. ભાજપના રાજા ઇકબાલ સિંહે કોંગ્રેસના મનદીપ સિંહને ૧૨૫ મતોથી હરાવીને મેયર પદ પર વિજેતા થયા. ડેપ્યુટી મેયર પદ માટે ભાજપના જય ભગવાન યાદવ બિનહરીફ ચૂંટાયા. વિજય બાદ, નવા ચૂંટાયેલા મેયર, રાજા ઇકબાલ સિંહે ...

એપ્રિલ 25, 2025 2:15 પી એમ(PM) એપ્રિલ 25, 2025 2:15 પી એમ(PM)

views 2

સૈન્યના વડા ઉપેન્દ્ર દ્વિવેદી સલામતીની સ્થિતિની સમીક્ષા કરવા શ્રીનગર પહોંચ્યા

પહેલગામ આતંકવાદી હુમલાને પગલે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે લશ્કરી વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રીનગર પહોંચ્યા છે. લશ્કરી વડાને સ્થાનિક લશ્કરી કમાન્ડરો ખીણમાં અને નિયંત્રણ રેખા નજીક આતંકવાદ વિરોધી પગલાં વિશે માહિતી આપશે. આ મુલાકાત દરમિયાન 15મા કોર્પ્સ કમાન્ડર અને રાષ્ટ્રીય રાઇફલ કમાન્ડર પણ હ...

એપ્રિલ 25, 2025 2:14 પી એમ(PM) એપ્રિલ 25, 2025 2:14 પી એમ(PM)

views 4

ભારત-પાકિસ્તાન અંકુશ રેખા પર તણાવઃ પાકિસ્તાને અનેક સ્થળોએ યુધ્ધવિરામનો ભંગ કર્યો

કાશ્મીરના પહલગામમાં ત્રાસવાદી હૂમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ છે. કુપવાડા જિલ્લામાં અંકુશ રેખા પર નોગામ વિસ્તારમાં પાકિસ્તાન લશ્કર દ્વારા યુધ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો. જમ્મુ વિસ્તારના રાજોરી અને પુંચ વિસ્તારમાં પણ યુધ્ધવિરામ ભંગનાં બનાવો બન્યા છે. પાકિસ્તાનના લશ્કર દ્વારા અંકુશ રેખા પ...

એપ્રિલ 25, 2025 2:10 પી એમ(PM) એપ્રિલ 25, 2025 2:10 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના થયા છે. રાષ્ટ્રપતિ મુર્મુ વેટિકન સિટીની બે દિવસની મુલાકાતે રહેશે. તેમની સાથે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જો...

એપ્રિલ 25, 2025 8:27 એ એમ (AM) એપ્રિલ 25, 2025 8:27 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આજે વેટિકન સિટીની બે દિવસની મુલાકાતે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આજે વેટિકન સિટીની બે દિવસની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ મુર્મુ ત્યાં ભારત સરકાર અને નાગરિકો વતી શોક વ્યક્ત કરશે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ આજે સેન્ટ પીટર્સ બેસિલિકામાં પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપશે....