રાષ્ટ્રીય

એપ્રિલ 26, 2025 6:47 પી એમ(PM) એપ્રિલ 26, 2025 6:47 પી એમ(PM)

views 6

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ અધિકારીઓને ગૃહ મંત્રાલય દ્વારા સૂચિત સમયમર્યાદામાં જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ અધિકારીઓને ગૃહ મંત્રાલય દ્વારા સૂચિત સમયમર્યાદામાં પાકિસ્તાની નાગરિકોના પ્રસ્થાન માટે યોગ્ય અને જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં તમામ ડેપ્યુટી કમિશનરો અને SSPની બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી સિંહાએ અધિકારીઓને સુરક્ષા પગલાં અને પ્રક્રિય...

એપ્રિલ 26, 2025 3:04 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:04 પી એમ(PM)

views 3

મધ્યપ્રદેશમાં, આજે વહેલી સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર મહિલા નક્સલીઓ માર્યા ગયા

મધ્યપ્રદેશમાં, આજે વહેલી સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર મહિલા નક્સલીઓ માર્યા ગયા હતા. બાલાઘાટ જિલ્લાના કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનના સુપખાર વન શ્રેણીમાં થયેલી આ અથડામણમાં નક્સલી જૂથના માર્યા ગયેલા ચારેય સભ્યો પર 62 લાખ રૂપિયાનું ઇનામ હતું. મીડિયા સાથે વાત કરતા, બાલાઘાટના પોલીસ અધિક્ષક નાગેન્દ્ર ...

એપ્રિલ 26, 2025 3:02 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:02 પી એમ(PM)

views 6

પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં અમેરિકા ભારતની સાથે છે : તુલસી ગબાર્ડે

અમેરીકાના રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડે કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં અમેરિકા ભારતની સાથે છે. સોશિયલ મીડિયા સંદેશમાં, સુશ્રી ગબાર્ડે કહ્યું કે, પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલા પર અમેરિકાનો ટેકો ભારત સાથે છે. આ ઘટનામાં 26 લોકો માર્યા ગયા હતા. ત...

એપ્રિલ 26, 2025 3:11 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:11 પી એમ(PM)

views 24

અમદાવાદ અને સુરતમાં મોટા પાયે કાર્યવાહી કરીને 550 થી વધુ ગેરકાયદેસર ઘુષણખોરોની અટકાયત કરાઇ

ગુજરાતમાં આજે અમદાવાદ અને સુરતમાં મોટા પાયે કાર્યવાહી કરીને 550 થી વધુ ગેરકાયદેસર ઘુષણખોરોની અટકાયત કરાઇ હતી. આજે વહેલી સવારે પોલીસે મુખ્યત્વે બાંગ્લાદેશના 450 થી વધુ લોકો, જેઓ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા, તેમની અટકાયત કરી હતી. અમદાવાદ ગુના શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ ઓપરે...

એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM)

views 7

આઇપીએલ માં આજે કોલક્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિગ્સ ઇલેવન વચ્ચે મુકાબલો

ઇન્ડીયન પ્રીમિયર ક્રિકેટ લીગ- આઈપીએલ ટી-૨૦ ક્રિકેટમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગે થશે. દરમ્યાન ગઈકાલે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સ...

એપ્રિલ 26, 2025 2:57 પી એમ(PM) એપ્રિલ 26, 2025 2:57 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના કાર્યક્રમનાં પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દ...

એપ્રિલ 26, 2025 2:54 પી એમ(PM) એપ્રિલ 26, 2025 2:54 પી એમ(PM)

views 6

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાનમાં ત્રણ દાયકાથી આતંકવાદીઓને તાલીમ અપાય છે

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી, ખ્વાજા મોહમ્મદ આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાને ત્રણ દાયકાથી આતંકવાદી જૂથોને ટેકો આપ્યો છે. એક બ્રિટિશ ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, જ્યારે ઇસ્લામાબાદના આતંકવાદી સંગઠનોને ભંડોળ અને સમર્થન આપવાના ઇતિહાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાન પશ્ચિમી દેશો...

એપ્રિલ 26, 2025 2:38 પી એમ(PM) એપ્રિલ 26, 2025 2:38 પી એમ(PM)

views 4

નિયંત્રણ રેખા ઉપર પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારનો ભારતે વળતો જવાબ આપ્યો

કાશ્મીર ખીણમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને કોઈ ઉશ્કેરણી વગર ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેનાએ આનો જોરદાર જવાબ આપ્યો. શ્રીનગર સ્થિત એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, 25 અને 26 એપ્રિલની રાત્રે, કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની સૈન્યની ઘણી ચોકીઓએ, કોઈ ઉશ્કેરણી વ...

એપ્રિલ 26, 2025 3:15 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:15 પી એમ(PM)

views 4

જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે, ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે, ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે અને વિશ્વમાં પણ પોતાની છાપ અંકિત કરે છે. તેમણે કહ્યું કે, આજે દેશના યુવાનો પોતાની મહેનત અને નવીનતાથી વિશ્વને પોતાની ક્ષમતા બતાવી રહ્યા છે કે રાષ્ટ્રમાં કેટલી ક્ષમતા છે. પ્રધાનમંત્...

એપ્રિલ 26, 2025 8:18 એ એમ (AM) એપ્રિલ 26, 2025 8:18 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી – આજે અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થતિ રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપના અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ ગઈકાલે રોમ પહોંચ્યા અને વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ઉપાધ્યક્ષ જોશુઆ ડિસોઝા પણ તેમની સાથે છે...