રાષ્ટ્રીય

જૂન 12, 2025 7:46 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા. આતંકવાદ સામેની લડાઈમાં ફ્રાન્સના મજબૂત સમર્થન સંદેશ બદલ ડૉ. જયશંકરે તેમનો આભાર માન્યો. વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં, જણાવ્યું હતું કે તેમની ચર્ચાઓ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીના વિશ્વાસ, આરામ અને મહત્વાક...

જૂન 12, 2025 6:57 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી અને રાષ્ટ્રની આત્મનિર્ભરતાને આગળવધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ ભારતના યુવા સંશોધકોની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી અને રાષ્ટ્રની આત્મનિર્ભરતાને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ ભારતના યુવા સંશોધકોની પ્રશંસા કરી છે. ડિજિટલ ઇન્ડિયાએ યુવાનોને નવીનતાનો ઉપયોગ કરવા માટે સશક્ત બનાવ્યા છે, જે છેલ્લા 11 વર્ષોમાં વૈશ્વિક તકનીકી પાવરહાઉસ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. MyG...

જૂન 12, 2025 6:52 પી એમ(PM)

views 5

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે બારડોલીમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું સમાપન કરાવ્યું

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે સુરતના બારડોલી ખાતે કહ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષમાં દેશ બદલાયો છે.. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના સમાપન પ્રસંગે સંબોધન કરતાં શ્રી ચૌહાણે કહ્યું હતું કે દેશનો સર્વાગી વિકાસ થયો છે. સરદાર પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહની 97મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયે...

જૂન 12, 2025 5:56 પી એમ(PM)

views 9

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં રોજ દેશભરમાં એક લાખથી વધુ યોગ કાર્યક્રમો યોજાશે

આગામી 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સામાન્ય યોગ પ્રોટોકોલ પર આધારિત એક લાખથી વધુ યોગ કાર્યક્રમો સવારે 6:30 થી સાંજે 7.40 સુધી એક સાથે યોજવામાં આવશે. આ વર્ષની વિષયવસ્તુ 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય "છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે મુખ્ય કાર્યક્રમ આ...

જૂન 12, 2025 5:02 પી એમ(PM)

views 7

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, માત્ર એક દાયકામાં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણમાં 90 ગણો વધારો થયો

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે જણાવ્યું હતું કે, માત્ર એક દાયકામાં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણમાં 90 ગણો વધારો થયો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, 2014માં 7 હજાર કરોડ રૂપિયાથી વધુની ડીબીટી હતી, જે ગયા નાણાકીય વર્ષમાં વધીને 6.83 લાખ કરોડ થઈ ગઈ છે. અન્ય એક પોસ...

જૂન 12, 2025 4:44 પી એમ(PM)

views 7

EDએ રિયલ એસ્ટેટ યોજના સાથે સંકળાયેલા 2 હજાર 700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતમાં 24 સ્થળોએ દરોડા પાડ્યા

પ્રવર્તન નિદેશાલય-EDએ રિયલ એસ્ટેટ યોજના સાથે સંકળાયેલા 2 હજાર 700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં ગુરુવારે મોટી કાર્યવાહી શરૂ કરી હતી. ઇડીએ દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતમાં લગભગ 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા. એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસ રેડ નેક્સા એવરગ્રીન નામની રિયલ એસ્ટેટ યોજના સાથે સ...

જૂન 12, 2025 10:14 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેબિનેટે મંજૂર કરેલી બે નવી રેલવે પરિયોજનાથી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેબિનેટે મંજૂર કરેલી બે નવી રેલવે પરિયોજનાથી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ ગઈ કાલે ભારતીય રેલવે નેટવર્કમાં બે મલ્ટી-ટ્રેકિંગ પરિયોજનાઓને મંજૂરી આપી છે, જેમાં 6 હજાર 405 કરોડ રૂપિય...

જૂન 12, 2025 10:13 એ એમ (AM)

views 10

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને કેન્દ્રની તમામ યોજનાઓનો યોગ્ય રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવા ખાતરી આપી

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈ કાલે રાષ્ટ્રીય રાજધાનીમાં ચાલી રહેલા 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન' હેઠળ દિલ્હીના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. બેઠક દરમિયાન મંત્રીશ્રીએ ખેડૂતોને પડતી સબસિડીથી માંડીને પુરવઠા સાંકળ સુધીની સમસ્યાઓની નોંધ લીધી હતી. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે તેઓ કેન્દ્રની તમ...

જૂન 11, 2025 7:40 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રીમંડળે 6 હજાર 405 કરોડ રૂપિયાની રેલવે મંત્રાલયની બે પરિયોજનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે 6 હજાર 405 કરોડ રૂપિયાની રેલવે મંત્રાલયની બે પરિયોજનાને મંજૂરી આપી છે. આ પરિયોજનામાં કોડરમા-બરકાકાના રેલ લાઇનને ડબલ કરવાને ત્રણ હજાર 63 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બલ્લારી-ચિકજાજુર રેલ લાઇનને ડબલ કરવા ત્રણ હજાર 342 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે...

જૂન 11, 2025 7:38 પી એમ(PM)

views 9

પહેલી જુલાઇથી ફક્ત આધાર પ્રમાણિત વપરાશકર્તા જ IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે

રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે પહેલી જુલાઈથી ફક્ત તે જ વપરાશકર્તાઓ IRCTC વેબસાઇટ અને એપ દ્વારા ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે જેમણે પોતાનું ખાતું આધાર કાર્ડ સાથે પ્રમાણિત કરાવ્યું હશે. તત્કાલ ટિકિટોની વાજબી અને પારદર્શક પહોંચ સુનિશ્ચિત કરવા અને મુસાફરોના હિતનું રક્ષણ કરવા માટે આ પગલું લેવામાં આવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.