એપ્રિલ 26, 2025 6:47 પી એમ(PM) એપ્રિલ 26, 2025 6:47 પી એમ(PM)
6
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ અધિકારીઓને ગૃહ મંત્રાલય દ્વારા સૂચિત સમયમર્યાદામાં જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ અધિકારીઓને ગૃહ મંત્રાલય દ્વારા સૂચિત સમયમર્યાદામાં પાકિસ્તાની નાગરિકોના પ્રસ્થાન માટે યોગ્ય અને જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં તમામ ડેપ્યુટી કમિશનરો અને SSPની બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી સિંહાએ અધિકારીઓને સુરક્ષા પગલાં અને પ્રક્રિય...