રાષ્ટ્રીય

એપ્રિલ 27, 2025 9:23 એ એમ (AM) એપ્રિલ 27, 2025 9:23 એ એમ (AM)

views 6

ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની NIAને સોંપી

ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે. અગાઉ, NIA ટીમે આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. આ હુમલો આ મહિનાની 22મી તારીખે પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં થયો હતો, જેમાં 2...

એપ્રિલ 27, 2025 9:14 એ એમ (AM) એપ્રિલ 27, 2025 9:14 એ એમ (AM)

views 3

અહિંસા એ ભારતનો ધર્મ છે, તેના મૂલ્યોનો એક મહત્વપૂર્ણ ભાગ છેઃ ભાગવત્

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે અહિંસા એ ભારતનો ધર્મ છે અને તેના મૂલ્યોનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ અત્યાચારી અને ઉપદ્રવીઓને પાઠ ભણાવવો એ પણ તેનો ધર્મ છે. ગઈકાલે નવી દિલ્હીમાં "ધ હિન્દુ મેનિફેસ્ટો" પુસ્તકનું વિમોચન કરતા ભાગવતે કહ્યું કે ભારત ક્યારેય બીજાને નુકસાન પહોંચાડતું ...

એપ્રિલ 27, 2025 9:13 એ એમ (AM) એપ્રિલ 27, 2025 9:13 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના કાર્યક્રમનાં પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્...

એપ્રિલ 27, 2025 9:13 એ એમ (AM) એપ્રિલ 27, 2025 9:13 એ એમ (AM)

views 4

NEET UG 2025 પર શંકાસ્પદ દાવાઓની જાણ કરવા માટે NTA એ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા-NEET-UG 2025 વિશે શંકાસ્પદ દાવાઓની જાણ કરવા માટે વિશેષ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. એજન્સીએ ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ ગેરરીતિમાં સામેલ ન થાય અને ખોટા દાવાઓ દ્વારા પરીક્ષાર્થીઓને છેતરવાનો પ્રયાસ કરતાં અનૈતિક વ્યક્તિઓનો શિકાર ન બને. ...

એપ્રિલ 26, 2025 7:34 પી એમ(PM) એપ્રિલ 26, 2025 7:34 પી એમ(PM)

views 5

દક્ષિણ ઈરાનમાં બંદર અબ્બાસ નજીક શાહિદ રાજાઈ પોર્ટ પર થયેલા પ્રચંડવિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા

દક્ષિણ ઈરાનમાં બંદર અબ્બાસ નજીક શાહિદ રાજાઈ પોર્ટ પર થયેલા પ્રચંડવિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અને 500થી વધુ લોકો ઘાયલ થયા. વિસ્ફોટથી આસપાસના વિસ્તારોમાંવિનાશ થયો અને પશ્ચિમ બંદર અબ્બાસમાં કેટલાક ઉદ્યોગોને અસર થઈ.રાજ્યના મીડિયા પ્રમાણે શાહિદ રાજાઈ પોર્ટ વ્હાર્ફ વિસ્તારમાં સંગ્રહિત અનેકકન...

એપ્રિલ 26, 2025 7:34 પી એમ(PM) એપ્રિલ 26, 2025 7:34 પી એમ(PM)

views 5

વૈશ્વિક રોમન કેથોલિકચર્ચના વડા પોપ ફ્રાન્સિસની અંતિમવિધિ વેટિકનમાં થઈ

વૈશ્વિક રોમન કેથોલિકચર્ચના વડા પોપ ફ્રાન્સિસની અંતિમવિધિ વેટિકનમાં થઈ, જેમાં વિશ્વનાનેતાઓ, મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. સેન્ટ પીટર્સસ્ક્વેરમાં યોજાયેલી અને લગભગ 2 કલાક ચાલેલી અંતિમવિધિમાં વિસ્તૃત ધાર્મિક વિધિઓકરવામાં આવી હતી. પોપ ફ્રાન્સિસને રોમના સાન્ટા મારિયા મેગ્ગીઓર બેસિલિકામાંદફનાવવ...

એપ્રિલ 26, 2025 7:39 પી એમ(PM) એપ્રિલ 26, 2025 7:39 પી એમ(PM)

views 2

ભારતમાં છેલ્લા દસ વર્ષમાં 17 કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા

ભારતમાં છેલ્લા દસ વર્ષમાં 17 કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા છે. વિશ્વ બેંકના સ્પ્રિંગ 2025 પોવર્ટી એન્ડ ઇક્વિટી રિપોર્ટ અનુસાર, પાંચ રાજ્યો-ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ-આત્યંતિક ગરીબીના કુલ ઘટાડાના બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. ગ્રામીણ વિસ્તારોમ...

એપ્રિલ 26, 2025 6:56 પી એમ(PM) એપ્રિલ 26, 2025 6:56 પી એમ(PM)

views 7

મુંબઈમાં યોજાનાર વેવ્ઝ 2025 માં ‘ભારત પેવેલિયન’નું અનાવરણ કરવામાં આવશે

મુંબઈમાં યોજાનાર વેવ્ઝ 2025 - વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સમિટ દરમિયાન વાર્તા કહેવાના ભારતના ગહન વારસા અને વૈશ્વિક મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં તેના વધતા પ્રભાવને બિરદાવતા ‘ભારત પેવેલિયન’નું અનાવરણ કરવામાં આવશે. "કલા ટુ કોડ" થીમ પર આધારિત આ પેવેલિયન ભારતની વસુધૈવ કુટુંમ્બકમની ભાવના વ્યક્ત કરશ...

એપ્રિલ 26, 2025 6:55 પી એમ(PM) એપ્રિલ 26, 2025 6:55 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં હિટ વેવની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં હિટ વેવની આગાહી કરી છે. જ્યારે બિહાર, ઝારખંડ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની પણ આગાહી છે. આગામી બે દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં મહત...

એપ્રિલ 26, 2025 6:53 પી એમ(PM) એપ્રિલ 26, 2025 6:53 પી એમ(PM)

views 3

કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માર્ગદર્શિકા અને ઓનલાઇન પોર્ટલનો શુભારંભ કર્યો

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માર્ગદર્શિકા અને ઓનલાઇન પોર્ટલનો શુભારંભ કર્યો. તાજેતરમાં, કેન્દ્રીય મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 22 હજાર 919 કરોડ રૂપિયાના ભંડોળ સાથે આ યો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.