રાષ્ટ્રીય

જૂન 13, 2025 3:40 પી એમ(PM)

views 6

ઇઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સ્થળો અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ પર હૂમલો કર્યો

ઇઝરાયલે ગઈકાલે રાત્રે ભારે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સ્થળો અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ હુમલામાં નાતાન્ઝ પરમાણુ સંવર્ધન પ્લાન્ટ, પરમ...

જૂન 13, 2025 3:38 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ગુજરાતની અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર આઘાતમાં છે. તેમણે કહ્યું કે આટલા બધા લોકોના અચાનક હૃદયદ્રાવક મ...

જૂન 13, 2025 3:33 પી એમ(PM)

views 8

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે થશે

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગઈકાલે અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં અવસાન થયું છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ભાજપે કર્તવ્ય નિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે. તેમના અવસાનથી ભાજપને બહુ મોટી ખોટ પડી છે. તેઓ ખુબ સરળ સ્વભાવના હતા અને લોકોના હૃદયમાં વસ્યાં હતા. અમદાવાદ વિમ...

જૂન 13, 2025 8:13 એ એમ (AM)

views 12

રશિયા, અમેરિકાનાં પ્રમુખ સહિત વિશ્વભરના નેતાઓએ વિમાન દુર્ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્તો માટે વિશ્વભરના નેતાઓ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આ દુ:ખદ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શોક સંદેશ મોકલ્યો છે. માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઇઝુએ પણ દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું...

જૂન 13, 2025 8:12 એ એમ (AM)

views 10

વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરોએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું છે કે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની તપાસ વિમાન અકસ્માત તપાસ સંસ્થાએ શરૂ કરી દીધી છે. આ તપાસ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર કરવામાં આવશે. શ્રી નાયડુએ કહ્યું કે સરકાર આ બાબતની તપાસ માટે એક ઉચ્ચ સ...

જૂન 13, 2025 8:11 એ એમ (AM)

views 10

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કુલ 241 પ્રવાસીઓનાં મૃત્યુઃ એક બ્રિટિશ નાગરિકનો બચાવ

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની ઔપચારિક તપાસ વિમાન અકસ્માત તપાસ સંસ્થાએ શરૂ કરી છે. દરમ્યાન એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ગઈકાલે બપોરે પોણા બે વાગ્યે વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 મુસાફ...

જૂન 12, 2025 8:07 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા. – બચાવ કામગીરી પૂરજોશમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આપત્તિ પ્રતિભાવ દળોને તાત્કાલિક દુર્ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રી એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘ...

જૂન 12, 2025 8:03 પી એમ(PM)

views 9

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પરિજનોના DNA લઇને મૃતકોની ઓળખ કરાશે

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યુ હતું કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્થિર છે.

જૂન 12, 2025 7:56 પી એમ(PM)

views 11

અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડ્ડયનની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત બનતાં 100થી વધુ મુસાફરોના મોતની શક્યતા

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતાં 100 થી વધુ લોકોના મોતની આશંકા છે.. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હોવાના અહેવાલ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી..

જૂન 12, 2025 8:05 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત વિદેશના નેતાઓએ પણ વિમાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનાને હૃદયદ્રાવક ગણાવી. તેમણે કહ્યું કે આ દુઃખદ ઘડીમાં તેમની સંવેદનાઓ આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત દરેક વ્યક્તિ સાથે છે. તેમણે કહ્યું કે તેઓ અસરગ્રસ્તોને મદદ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદમાં બનેલી દુર્ઘટના પર દુઃખ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.