એપ્રિલ 28, 2025 9:11 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:11 એ એમ (AM)
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો માટે બે લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો માટે બે લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, મધ્યપ્રદેશના મંદસૌરમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવવાથી દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે...