રાષ્ટ્રીય

જૂન 14, 2025 9:24 એ એમ (AM)

views 9

ઈરાને ઈઝરાયલી હુમલાની જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સેવિયર પનિશમેન્ટ લોન્ચ કરી સેંકડો મિસાઈલ અને ડ્રોન છોડ્યા

ઈરાને ઈઝરાયલી હુમલાની જવાબી કાર્યવાહીમાં સેંકડો મિસાઈલ અને ડ્રોન છોડ્યા છે, જેને ઓપરેશન સેવિયર પનિશમેન્ટ નામ આપવામાં આવ્યું છે. તેલ અવીવ અને જેરુસલેમમાં થયેલા પ્રચંડ બોમ્બ ધડાકાથી ઈઝરાયલમાં હવાઈ હુમલાના સાયરન વગાડવામાં આવી, જેના કારણે લાખો લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી. આ અગાઉ ઇઝરાયલના ...

જૂન 14, 2025 9:22 એ એમ (AM)

views 6

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સમિતિ આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે જારી કરાયેલા હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અને મા...

જૂન 14, 2025 9:21 એ એમ (AM)

views 12

અમદાવાદ મેડિકલ એસોસિએશને વિમાની દુર્ઘટનામાં ચાર ડોક્ટર અને એક તબીબની પત્નીનું મોત થયાની પુષ્ટિ કરી

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત રાજ્ય પ્રમુખ મેહુલ શાહે જણાવ્યું કે, ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નજીક ડોક્ટર્સ હોસ્ટેલ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું જેમાં ચાર મેડિકલ વિદ્યાર્થીઓ અને એક ડોક્ટરની પત્નીનું મોત થયું હતું. તેમણે કહ્યું કે ઘાયલોને મદદ કરવા માટે સ...

જૂન 14, 2025 9:20 એ એમ (AM)

views 9

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ફોન પર ચર્ચા કરી

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગઈકાલે ફોન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તેમણે શ્રી નેતન્યાહૂ સાથેની વાતચીતમાં પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપનની જરૂરિયાત પર ભાર મૂક્યો હ...

જૂન 13, 2025 7:54 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત રાજ્યભરના લોકોએ દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો, તેમણે સોસિયલ મીડિયા પોસ્ટ એક્સ અને થ્રેડ પર લખ્યુ છે કે “વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે....

જૂન 13, 2025 7:50 પી એમ(PM)

views 8

વિમાન અકસ્માતમાં ડીએનએ ટેસ્ટ પૂર્ણ કરી રવિવાર સાંજ સુધીમાં મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે

એર ઇન્ડિયા બોઇંગ 787 વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામના મૃતદેહને રવિવાર સાંજ સુધીમાં સોંપી દેવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અમદાવાદના દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે સંબંધિત તમામને આ અંગે ફોનથી જામ કરાશે, અને રવિવાર સાંજ સુધીમાં તમામ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ પુરા કર...

જૂન 13, 2025 7:42 પી એમ(PM)

views 6

આયૂષ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ પરઆધારિત હાઈબ્રિડ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કરશે

આયૂષ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ પરઆધારિત હાઈબ્રિડ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કરશે. આ સંમેલન 11-મા આંતર-રાષ્ટ્રીય યોગ દિવસ માટે એક મુખ્ય કાર્યક્રમ તરીકે યોજવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહેશે, જેમાં વિશ્વભરની અગ્રણી આંતર-રાષ્...

જૂન 13, 2025 3:47 પી એમ(PM)

views 12

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા હતા. વિશ્વાસને સી- 7 વોર્ડમાંથી પ્રથમવાર બહાર કાઢવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને કંઇ પણ ન બોલવાની સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે પ્રધા...

જૂન 13, 2025 3:43 પી એમ(PM)

views 14

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં ચીનના નાયબ વિદેશ મંત્રી સન વીડોંગ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં ચીનના નાયબ વિદેશ મંત્રી સન વીડોંગ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને પક્ષો સંબંધોને ગાઢ બનાવવા માટે સંમત થયા હતા. વિદેશ સચિવે આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે ચીન...

જૂન 13, 2025 3:41 પી એમ(PM)

views 10

ઇઝરાયેલે ઇરાન પર કરેલા હૂમલાને પગલે ભૂરાજકીય તંગદિલીને પગલે સ્થાનિક શેરબજાર સહિત સમગ્ર એશિયન શેરબજારોમાં નોંધપાત્ર કડાકો

ઇઝરાયેલે ઇરાન પર કરેલા હૂમલાને પગલે એશિયામાં ભૂરાજકીય તંગદિલીને પગલે સ્થાનિક શેરબજાર સહિત સમગ્ર એશિયન શેરબજારોમાં નોંધપાત્ર કડાકો નોંધાયો છે. મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં ઘટાડા સાથે ખુલ્યો. છેલ્લાં અહેવાલ પ્રમાણે સેન્સેક્સ અંદાજે 650 પોઇન્ટનાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.