રાષ્ટ્રીય

એપ્રિલ 28, 2025 9:11 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:11 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો માટે બે લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો માટે બે લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, મધ્યપ્રદેશના મંદસૌરમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવવાથી દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે...

એપ્રિલ 28, 2025 9:10 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:10 એ એમ (AM)

views 3

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓની હત્યાઓ સામે વિશ્વભરના ભારતીય સમુદાયે વિરોધ પ્રદર્શનો કર્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓની હત્યાઓ સામે વિશ્વભરના ભારતીય સમુદાયે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. મેલબોર્નના ફેડરેશન સ્ક્વેરથી લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશન સુધી અને કોપનહેગનથી કાઠમંડુમાં પાકિસ્તાન દૂતાવાસ સુધી, પ્રદર્શનકારીઓએ ન્યાયની માંગ કરી અને આ ક્રૂર આ...

એપ્રિલ 28, 2025 9:08 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:08 એ એમ (AM)

views 3

ઇરાન સમર્થિત હિઝબુલ્લાહના ઠેકાણાઓ ઉપર ઇઝરાયલે બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હવાઈ હુમલો કર્યો

ઇઝરાયલે ગઈકાલે બેરૂતના દક્ષિણ ઉપનગરો પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતી એક ઇમારતને લક્ષ્યાંક બનાવી હતી. ઇઝરાયલે કહ્યું હતું કે, ઇઝરાયલ માટે ખતરારૂપ મિલાઇલોના ભંડાર હોવાને કારણે આ ઇમારત પર હુમલો કરાયો હતો. લેબનીઝ રાષ્ટ્રપતિએ આ હુમલાની નિંદા કરી હતી અને ન...

એપ્રિલ 28, 2025 9:07 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:07 એ એમ (AM)

views 3

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સૈન્યની તૈયારીઓ અંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ સાથે બેઠક

પહેલગામ આતંકવાદી હુમલા બાદના પ્રતિભાવમાં લશ્કરી તૈયારીઓની ચર્ચા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં રક્ષામંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠક લગભગ 40 મિનિટ ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જનરલ ચૌહાણે સંરક્ષણ મંત્રીને લશ્કરી ...

એપ્રિલ 28, 2025 9:05 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:05 એ એમ (AM)

views 6

નવી દિલ્હી ખાતે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ્મ પુરસ્કાર એવોર્ડ એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ પુરસ્કારો પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે.

એપ્રિલ 28, 2025 9:04 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:04 એ એમ (AM)

views 2

પહેલગામ આતંકવાદી હુમલા અંગે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર મળશે

જમ્મુ અને કાશ્મીરમાં, મંત્રીમંડળની વિનંતી પર ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે, હુમલામા 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વિધાનસભા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાં...

એપ્રિલ 27, 2025 7:35 પી એમ(PM) એપ્રિલ 27, 2025 7:35 પી એમ(PM)

views 3

ઉત્તરાખંડ સરકારે ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે 77 પાકિસ્તાની નાગરિકોની નોંધણી રદ કરી.

ઉત્તરાખંડ સરકારે ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે નોંધણી કરાવનારા 77 પાકિસ્તાની નાગરિકોની નોંધણી રદ કરી છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજે આ જાહેરાત કરી હતી. શ્રી સતપાલ મહારાજે સરકારના વલણને સ્પષ્ટ કર્યું અને કહ્યું કે પર્યટન અને...

એપ્રિલ 27, 2025 7:29 પી એમ(PM) એપ્રિલ 27, 2025 7:29 પી એમ(PM)

views 2

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે મોદી સરકાર આતંકવાદનો અંત લાવવા દરેક મોરચે કાર્યવાહી કરી રહી છે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે જણાવ્યું હતું કે મોદી સરકાર આતંકવાદનો અંત લાવવા માટે દરેક મોરચે કાર્યવાહી કરી રહી છે. પટણામાં મીડિયા સાથે વાત કરતા શ્રી મેઘવાલે કહ્યું કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ઊંડો દુ:ખ અને ગુસ્સો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ બિહારની ધ...

એપ્રિલ 27, 2025 1:54 પી એમ(PM) એપ્રિલ 27, 2025 1:54 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની 140 કરોડ જનતાની એકતા આતંકવાદ સામેની તાકાત ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને યોગ્ય જવાબ આપવામાં આવશે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, શ્રી મોદીએ આ મહિનાની 22મી તારીખે પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ...

એપ્રિલ 27, 2025 1:51 પી એમ(PM) એપ્રિલ 27, 2025 1:51 પી એમ(PM)

views 1

પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા માટે આવતીકાલે એક દિવસનું જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાયું

જમ્મુ અને કાશ્મીરના મંત્રીમંડળની વિનંતી પર, ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે. આ હુમલામાં એક સ્થાનિક અને 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વિધાનસભામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.