નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM) નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)
9
આ નાણાકીય વર્ષમાં કુલ ખરીફ ખાદ્યાન્ન ઉત્પાદન એક હજાર 730 લાખ ટન થવાનો અંદાજ
સરકારે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ માટે કુલ ખરીફ અનાજનું ઉત્પાદન એક હજાર 730.33 લાખ ટન થવાનો અંદાજ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે ખરીફ પાક ઉત્પાદનનો પહેલો અંદાજ જાહેર કર્યો હતો. 2025-26 માટેના અનુમાન મુજબ, ચોખાનું ઉત્પાદન 1 હજાર 240 લાખ ટનથી વધુ થવાનો અંદાજ છે, જે ગયા વર્...