રાષ્ટ્રીય

નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM) નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)

views 9

આ નાણાકીય વર્ષમાં કુલ ખરીફ ખાદ્યાન્ન ઉત્પાદન એક હજાર 730 લાખ ટન થવાનો અંદાજ

સરકારે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ માટે કુલ ખરીફ અનાજનું ઉત્પાદન એક હજાર 730.33 લાખ ટન થવાનો અંદાજ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે ખરીફ પાક ઉત્પાદનનો પહેલો અંદાજ જાહેર કર્યો હતો. 2025-26 માટેના અનુમાન મુજબ, ચોખાનું ઉત્પાદન 1 હજાર 240 લાખ ટનથી વધુ થવાનો અંદાજ છે, જે ગયા વર્...

નવેમ્બર 27, 2025 7:28 એ એમ (AM) નવેમ્બર 27, 2025 7:28 એ એમ (AM)

views 117

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ દેશભરમાં 2 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર ડિલીટ કર્યા

આધાર ડેટાની ચોકસાઈ જાળવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ દેશભરમાં 2 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર ડિલીટ કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે UIDAI એ આ ડેટા ભારતના રજિસ્ટ્રાર જનરલના કાર્યાલય અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી...

નવેમ્બર 27, 2025 7:13 એ એમ (AM) નવેમ્બર 27, 2025 7:13 એ એમ (AM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025- CDD 2025ના ત્રીજા સંસ્કરણના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025- CDD 2025ના ત્રીજા સંસ્કરણના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. બે દિવસીય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સંરક્ષણ સુધારાઓ, ટેકનોલોજીકલ પરિવર્તન, નાગરિક-લશ્કરી એકીકરણ અને 2047 સુધીમાં વિકસિત ભારત માટે ભારતની ઉભરતી સુર...

નવેમ્બર 27, 2025 10:11 એ એમ (AM) નવેમ્બર 27, 2025 10:11 એ એમ (AM)

views 16

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન સાથે ત્રીજા ભારત-ઇન્ડોનેશિયાસંરક્ષણ મંત્રી  સ્તરીય સંવાદની સહ-અધ્યક્ષતા કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન સાથે ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ મંત્રી  સ્તરીય સંવાદનીસહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે  કે આ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા વિકાસની સમીક્ષા ઉપરાંત, બહુપક્ષીય મુદ્દાઓ અને દ્વિપક્ષ...

નવેમ્બર 27, 2025 6:37 એ એમ (AM) નવેમ્બર 27, 2025 6:37 એ એમ (AM)

views 34

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટનાઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-1નું પણ અનાવરણ કરશે, આરોકેટ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં પણ લોન્ચ કરી શકે છે. આ અત્યાધુનિક કેમ્પસમાંબહુવિધ પ્રક્ષેપણ વાહન...

નવેમ્બર 27, 2025 6:28 એ એમ (AM) નવેમ્બર 27, 2025 6:28 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા અને ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે ભુવનેશ્વર જવા રવાના થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા અને ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે ભુવનેશ્વર જવા રવાના થશે. રાષ્ટ્રપતિ આજે ભુવનેશ્વરમાં ઓડિશા વિધાનસભાના સભ્યોને સંબોધિત કરશે. આવતીકાલે તેઓ લખનૌમાં બ્રહ્માકુમારી મેડિટેશન ફોર ગ્લોબલ યુનિટી એન્ડ ફેથમાં અને ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના ડાયમંડ જ્યુબિલીના સમાપન સમારો...

નવેમ્બર 26, 2025 7:56 પી એમ(PM) નવેમ્બર 26, 2025 7:56 પી એમ(PM)

views 9

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે ગુજરાતના અમદાવાદની પસંદગી.

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. 2010માં નવી દિલ્હીમાં રાષ્ટ્રમંડળ રમત પછી આ ભારતની બીજી રાષ્ટ્રમંડળ રમત હશે. ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં 74 રાષ્ટ્રમંડળ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદનું વિઝન ગ્લાસગો 2026 ની ગ...

નવેમ્બર 26, 2025 7:44 પી એમ(PM) નવેમ્બર 26, 2025 7:44 પી એમ(PM)

views 5

કેન્દ્રીય મંત્રીમંડળે ચાર વિવિધ યોજનાઓને મંજૂરી આપી- ગુજરાતનાં દેવભૂમિ દ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવેલાઈનને મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે 7 હજાર 280 કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચ સાથે સિન્ટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપી છે. આ પ્રકારની પ્રથમ પહેલનો ઉદ્દેશ્ય દેશમાં વાર્ષિક છ હજાર મેટ્રિક ટન સંકલિત રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટિક ઉત્પાદન સ્થાપિત કરવાનો છે. આજે સાંજે નવી દ...

નવેમ્બર 26, 2025 7:41 પી એમ(PM) નવેમ્બર 26, 2025 7:41 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ દિવસ નિમિત્તે કહ્યું – બંધારણ રાષ્ટ્રીય ઓળખનો પાયો છે અને રાષ્ટ્રને આગળ વધારવા માટે માર્ગદર્શક માળખું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણની પ્રસ્તાવના વાંચી. આ પ્રસંગે, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે બંધારણ રાષ્ટ્રીય ઓળખનો પાયો છે અને રાષ્ટ્રને આગળ વધારવા માટે માર્ગદર્શક માળખું છે. તેમણે ઉમેર્યું હતું કે બંધારણ લોકોની આકાંક્ષાઓને...

નવેમ્બર 26, 2025 7:40 પી એમ(PM) નવેમ્બર 26, 2025 7:40 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું – ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે. ભારત માને છે કે દેશમાં રોકાણ કરનારાઓ ફક્ત રોકાણકા...