રાષ્ટ્રીય

જૂન 14, 2025 8:04 પી એમ(PM)

views 10

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગિય વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે.

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગિય વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. રાજકોટમાં સ્વર્ગિય વિજય રૂપાણીની અંતિમ ક્રિયાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક તેમજ સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના પારસ સોસાયટી સ્થિત નિવાસસ્થાને એકઠા થઈ રહ્યા...

જૂન 14, 2025 8:02 પી એમ(PM)

views 9

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ કોલ્ડ સ્ટોરેજ રૂમની પણ મુલાકાત લીધી હતી જ્યાં મૃતદેહો રાખવામાં આવ્યા છે. દરમિયાન, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ડીએનએ ન...

જૂન 14, 2025 8:00 પી એમ(PM)

views 45

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2025 ના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા.

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2025 ના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. સ્કોર કાર્ડ પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ - ntaneet.nic.in પર ઉપલબ્ધ છે. ઉમેદવારો તેમના સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે અને સત્તાવાર વેબસાઇટ દ્વારા મેરિટ લિસ્ટ પણ ચકાસી શકે છે. 4 મેએ યોજાયેલી NEET પરીક્ષા દેશના 552 શહેરોમાં અને વિ...

જૂન 14, 2025 7:56 પી એમ(PM)

views 15

ઈરાને પરમાણુ મુદ્દા પર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે.

ઈરાને પરમાણુ મુદ્દા પર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે. ઈરાને કહ્યું છે કે ઈઝરાયલના અત્યાર સુધીના સૌથી મોટા લશ્કરી હુમલા પછી તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે વાટાઘાટો નિરર્થક છે. મીડિયા અહેવાલો અનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ કહ્યું છે કે પર...

જૂન 14, 2025 7:54 પી એમ(PM)

views 12

આયુષ મંત્રી પ્રતાપ રાવ જાધવે કહ્યું છે કે યોગ વૈશ્વિક કલ્યાણ માટેની ભારતની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.

આયુષ મંત્રી પ્રતાપ રાવ જાધવે કહ્યું છે કે યોગ વૈશ્વિક કલ્યાણ માટેની ભારતની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. નવી દિલ્હીમાં ગ્લોબલ સમિટ-યોગ કનેક્ટમાં બોલતા, શ્રી જાધવે કહ્યું કે યોગ એ વિશ્વ શાંતિ માટે ભારત તરફથી વિશ્વને મળેલી ભેટ અને વારસો છે. તેમણે કહ્યું કે યોગ માત્ર રોગોને અટકાવતું નથી પરંતુ રોજ...

જૂન 14, 2025 7:52 પી એમ(PM)

views 11

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે આ સમિતિ આવી ઘટનાઓને રોકવા અને તેનો સામનો કરવા માટે જાહેર કરાયેલ વર્તમાન માનક સંચાલન પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ...

જૂન 14, 2025 7:51 પી એમ(PM)

views 15

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. આમાંથી આઠ વિમાનોનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ઘ...

જૂન 14, 2025 7:49 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની પાંચ દિવસની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની પાંચ દિવસની મુલાકાત માટે રવાના થશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, મુલાકાતના પ્રથમ તબક્કામાં, શ્રી મોદી રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર સાયપ્રસ પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રણ દેશોની મુલાકાત સાયપ્રસથી શરૂ થશ...

જૂન 14, 2025 2:13 પી એમ(PM)

views 8

અમેરિકન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને નૌકાદળના વિનાશકોએ ઇઝરાયલ પર ઇરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને તોડી પાડવામાં મદદ કરી છે.

અમેરિકન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને નૌકાદળના વિનાશકોએ ઇઝરાયલ પર ઇરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને તોડી પાડવામાં મદદ કરી છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર આ વાતની પુષ્ટિ થઈ છે. અમેરિકન અધિકારીઓને ટાંકીને, મીડિયાએ જણાવ્યું છે કે અમેરિકા હવે ઇઝરાયલને ઇરાની મિસાઇલો રોકવામાં મદદ કરી રહ્યું છે. દરમિયાન, ...

જૂન 14, 2025 2:12 પી એમ(PM)

views 19

ક્રિકેટમાં, દક્ષિણ આફ્રિકા 2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસની રમતમાં વિજયની નજીક પહોંચી ગયું.

ક્રિકેટમાં, દક્ષિણ આફ્રિકા 2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસની રમતમાં વિજયની નજીક પહોંચી ગયું. ત્રીજા દિવસની રમતના અંતે, દક્ષિણ આફ્રિકાએ 282 રનના લક્ષ્યનો પીછો કરતા 2 વિકેટે 213 રન બનાવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.