રાષ્ટ્રીય

મે 4, 2025 9:59 એ એમ (AM) મે 4, 2025 9:59 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓ - નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ, નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ અને ઇન્ડિયન સીડ કોઓપરેટિવ લિમિટેડની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી.બેઠકમાં શ્રી શાહે જણાવ્યું હતું કે, 2023માં સહકારી નિકાસ, ...

મે 4, 2025 9:55 એ એમ (AM) મે 4, 2025 9:55 એ એમ (AM)

views 3

ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવનો આજે બિહારના પટના ખાતે રંગારંગ પ્રારંભ થશે

ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવનો આજે બિહારના પટના ખાતે પ્રારંભ થશે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ રમતો 15મે સુધી યોજાશે, આ સ્પર્ધામાં 18 વર્ષથી ઓછી ઉંમરના આઠ હજાર 500થી વધુ યુવાઓ ભાગ લેશે પટના, રાજગીર, ગયા, ભાગલપુર અને બેગુસ...

મે 4, 2025 9:52 એ એમ (AM) મે 4, 2025 9:52 એ એમ (AM)

views 6

બદ્રીનાથ ધામના કપાટ આજે સવારે પરંપરાગત પૂજા-વિધિ સાથે ખોલાયા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથ ધામના પવિત્ર કપાટ આજે સવારે છ વાગ્યે પરંપરાગત પૂજા-વિધિ સાથે ખોલવામાં આવ્યા. ભગવાન ઉદ્ધવ અને ગરુડની ઉત્સવ ડોલી અને આદિ ગુરુ શંકરાચાર્યજીની ગાદી આજે બદ્રીનાથ ધામ પહોંચી ગઈ છે. જ્યારે ભગવાન કુબેરની ઉત્સવ ડોલી રાત્રે વિશ્રામ માટે બામણી ગામમાં આવેલી મા નંદા દેવી મંદિ...

મે 4, 2025 9:51 એ એમ (AM) મે 4, 2025 9:51 એ એમ (AM)

views 2

મુંબઈમાં યોજાયેલા ચાર દિવસના –વેવ્ઝ સંમેલનનું આજે સમાપન થશે

મુંબઈમાં યોજાયેલ વિશ્વ શ્રવ્ય દ્રશ્ય અને મનોરંજન સંમેલન-વેવ્ઝ 2025નું આજે સમાપન થશે. આજે સંમેલનના અંતિમ દિવસે ફિલ્મ નિર્માણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ગુરુવારથી શરૂ થયેલા ચાર દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 'કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિ...

મે 4, 2025 9:50 એ એમ (AM) મે 4, 2025 9:50 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ આફ્રિકન દેશ સાથે પરસ્પર લાભદાયી અને સ્થાયી ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, ભારત તમામ આફ્રિકન દેશો સાથે પરસ્પર લાભદાયી અને સ્થાયી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિ ભવનમાં સુશ્રી મુર્મુ અને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ જોઆઓ લોરેન્સો વચ્ચે મુલાકાત થઈ.રાષ્ટ્રપતિએ કહ્યું, ભારત અંગોલા સહિત તમામ આફ્રિકન દેશો સાથે ગાઢ સંબંધો ધરાવે છે. તેમણે આફ્...

મે 4, 2025 9:45 એ એમ (AM) મે 4, 2025 9:45 એ એમ (AM)

views 4

ભારતે પાકિસ્તાની જહાજો, વેપાર અને ટપાલ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યા

પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાની જહાજો, વેપાર અને ટપાલ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યા છે.ભારતે ભારતીય બંદરોમાં પાકિસ્તાની જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ સાથે ભારતીય જહાજોને પાકિસ્તાની બંદરોની મુલાકાત લેવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગે એક નિવેદનમાં જણાવ્ય...

મે 4, 2025 9:43 એ એમ (AM) મે 4, 2025 9:43 એ એમ (AM)

views 2

દેશના પાંચ હજારથી વધુ કેન્દ્ર પર આજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ – NEETની પરીક્ષા આપશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આજે દેશના પાંચ હજારથી વધુ કેન્દ્ર અને વિદેશના 13 શહેરોમાં રાષ્ટ્રીય પાત્રતા-સહ-પ્રવેશ પરીક્ષા- NEET (UG) 2025નું આયોજન કરવામાં આવ્યું છે. NTA એ એક નિવેદનમાં જણાવ્યું કે, સલામત અને સુરક્ષિત પરીક્ષાનું આયોજન કરવા માટે તમામ તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે.બપોરે બે...

મે 3, 2025 7:57 પી એમ(PM) મે 3, 2025 7:57 પી એમ(PM)

views 4

ભારત અને અંગોલા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરાયા

ભારત અને અંગોલાએ કૃષિ, પરંપરાગત સારવાર અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારોનું આદાન-પ્રદાન કર્યું છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોંજાલ્વેસ લોરેન્સો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ સમજૂતી કરારોનું આદાન-પ્રદાન થયું. વિદેશ ...

મે 3, 2025 7:52 પી એમ(PM) મે 3, 2025 7:52 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ન્યાય પૂરો પાડવા માટે મધ્યસ્થી એક આવશ્યક ભાગ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ન્યાય પૂરો પાડવા માટે મધ્યસ્થી એક આવશ્યક ભાગ છે. મધ્યસ્થી માત્ર વિચારણા હેઠળના ચોક્કસ કેસમાં જ નહીં પણ મોટી સંખ્યામાં કેસોના ભારણને ઘટાડીને ન્યાય ઝડપી બનાવી શકે છે. નવી દિલ્હીમાં મધ્યસ્થી પર રાષ્ટ્રીય પરિષદમાં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભા...

મે 3, 2025 2:06 પી એમ(PM) મે 3, 2025 2:06 પી એમ(PM)

views 1

ભારતના પ્રવાસે આવેલા અંગોલાના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિ સ્તરની વાતચિત શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્કો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધારવા માટે બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. અંગોલાના રાષ્ટ્રપતિ ગઈકાલે ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.