રાષ્ટ્રીય

જૂન 17, 2025 7:54 એ એમ (AM)

views 8

ભારત અને સાયપ્રસે આતંકવાદના તમામ સ્વરૂપની ટીકા કરીને તેની સામે લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

ભારત અને સાયપ્રસે આતંકવાદના તમામ સ્વરૂપની ટીકા કરી છે. બંને દેશે શાંતિ અને સ્થિરતાને ઘટાડતા આધુનિક જોખમનો સામનો કરવા પરસ્પર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. નિકોસિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટો-ડોલાઈડ્સ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ સંયુક્ત ઘોષણાપત્ર જાહેર...

જૂન 17, 2025 7:53 એ એમ (AM)

views 10

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના 131 DNA નમૂના મેચ થયા. ગત મોડી રાત સુધીમાં 83 પાર્થિવ શરીર સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 131 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 83 પાર્થિવ શરીર મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા- FSLની ટીમ DNA મૅચ કરવા દિવસરાત કામ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર FSL કચેરીની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી ...

જૂન 16, 2025 7:55 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત-સાયપ્રસ ભાગીદારીનાં મૂળમાં સહિયારા લોકશાહી મૂલ્યો અને કાયદાનું શાસન છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-સાયપ્રસ ભાગીદારીને સહિયારા લોકશાહી મૂલ્યો અને કાયદાના શાસનમાં મજબૂત રીતે મૂળ ધરાવતી હોવાનું વર્ણવ્યું છે. તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેની મિત્રતા સંજોગો અથવા સરહદો દ્વારા મર્યાદિત નથી, પણ તે સમયની કસોટી પર ટકી રહી છે. શ્રી મોદીએ આજે નિકોસિયામાં રાષ્ટ્રપતિ મહે...

જૂન 16, 2025 7:45 પી એમ(PM)

views 5

રાજકોટમાં ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમયાત્રા નીકળીઃ હજારો લોકો જોડાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અંતિમસંસ્કાર ટૂંક સમયમાં રાજકોટમાં કરવામાં આવશે. આજે અમદાવાદથી સ્વર્ગસ્થ રૂપાણીનાં પાર્થિવ શરીરને રાજકોટ તેમના નિવાસસ્થાને લવાયા બાદ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કેન્દ્...

જૂન 16, 2025 6:51 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાહત કમિશનરો અને આપત્તિ પ્રતિભાવ દળની વાર્ષિક પરિષદને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારતે પૂર્વ ચેતવણી પ્રણાલીઓના વિ...

જૂન 16, 2025 5:06 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાયપ્રસના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજધાની નિકોસિયામાં સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડીઝ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અગાઉ નિકોસિયા ખાતે પ્રેસિડેન્શિઅલ પેલેસમાં શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરાયું. બંને નેતાઓ વચ્ચે શિક્ષણ, ડિજિટલ ભાગીદારી અને પ્રાદેશિક સુરક્ષા સહિત વ્યાપક મુદ્દાઓ પર વિચાર-વિમ...

જૂન 16, 2025 4:46 પી એમ(PM)

views 24

વિમાન દુર્ઘટનાના 92 મૃતકોના ડી.એન.એ. મેચ; વિજય રૂપાણી સહિતના 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 92 મૃતકોના DNA નમૂના મેચ થયા છે. જ્યારે 47 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુ:ખદ અવસાન બાદ ગુજરાત સરકારે આજે રાજકીય શોક જાહેર કર્યો છે. જે અંતર્ગત રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. ગઈકાલે અમદાવાદ સિવિલ ...

જૂન 16, 2025 9:36 એ એમ (AM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વસ્તી ગણતરીની ગેઝેટ સૂચના આજે પ્રસિધ્ધ કરાશે. વસ્તી ગણતરીમાં પ્રથમ વખત જાતિ ગણતરીનો સમાવેશ થશે. ગૃહમંત્...

જૂન 16, 2025 9:35 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નિકોસિયામાં સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશે

ગઇકાલે સાયપ્રસમાં વ્યાપારી ગોળમેજી પરિષદમાં ભાગ લીધા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિકોસિયામાં સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ શિક્ષણ, ડિજિટલ ભાગીદારી અને પ્રાદેશિક સુરક્ષા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરશે. આ ચર્ચામાં ભારત-EU ભાગીદારી અને ભારત-મધ્ય પૂર્વ...

જૂન 16, 2025 7:52 એ એમ (AM)

views 11

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક ઇંધણના ભાવમાં વધારો

સપ્તાહના અંતે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં વધારો થયા બાદ એશિયાઈ વેપારમાં વૈશ્વિક ઇંધણના ભાવમાં વધારો થયો હતો. વધતા તણાવને કારણે મધ્ય પૂર્વમાંથી તેલ નિકાસને વ્યાપકપણે અસર થઇ રહી છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 2.3 ટકા વધીને 75 ડોલર અને 93 સેન્ટ પ્રતિ બેરલ થયા હતા જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.