જૂન 17, 2025 7:54 એ એમ (AM)
8
ભારત અને સાયપ્રસે આતંકવાદના તમામ સ્વરૂપની ટીકા કરીને તેની સામે લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો
ભારત અને સાયપ્રસે આતંકવાદના તમામ સ્વરૂપની ટીકા કરી છે. બંને દેશે શાંતિ અને સ્થિરતાને ઘટાડતા આધુનિક જોખમનો સામનો કરવા પરસ્પર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. નિકોસિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટો-ડોલાઈડ્સ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ સંયુક્ત ઘોષણાપત્ર જાહેર...