રાષ્ટ્રીય

જૂન 18, 2025 11:18 એ એમ (AM)

views 11

દ્વિપક્ષિય સંબંધોને મજબૂત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડા, જર્મની, ફ્રાંસ સહિતના દેશોના વડાઓ સાથે વાટાઘાટો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બંને દેશોએ લોકશાહી તેમજ માનવતાને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે. કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે ઘણી કેને...

જૂન 17, 2025 7:50 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે કેનેડાના કનાનાસ્કિસ ખાતે જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે કેનેડાના કનાનાસ્કિસ ખાતે જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેશે. તેઓ બદલાતી દુનિયામાં સુલભતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને રોકાણના ભવિષ્ય પરની ચર્ચામાં ભાગ લેશે. આ સંમલેનમાં પ્રધાનમંત્રીની આ સતત છઠ્ઠી ભાગીદારી હશે. શ્રી...

જૂન 17, 2025 7:47 પી એમ(PM)

views 7

અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં 163 મૃતકોના DNA નમૂના મેચ થયા- 124 પાર્થિવ દેહ તેમનાં સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં મૃતકોના DNA મેચિંગ માટે સેમ્પલિંગની કામગીરી પૂર્ણતાના આરે છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 163 મૃતકોના DNA નમૂના મેચ થયા છે, જેમાંથી 124 મૃતદેહો તેમનાં સ્વજનોને સોંપવામાં આવ્યા છે. 39 મૃતદેહોમાંથી 21 આવતીકાલ સવાર ...

જૂન 17, 2025 7:42 પી એમ(PM)

views 14

ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને દેશના અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગુજરાતમાં, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગળ વધ્યું છે, જેના કારણે આ પ્રદેશમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલ...

જૂન 17, 2025 1:42 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેવા કેનેડાના કેલગરી પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેવા કેનેડાના કેલગરી ખાતે પહોંચ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તેઓ શિખર સંમેલનમાં વિવિધ દેશના નેતાઓ સાથે મુલાકાત કરશે અને મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું, આ સંમેલન દરમિયાન તેઓ ગ્લૉબલ સાઉથની ...

જૂન 17, 2025 1:29 પી એમ(PM)

views 10

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 144 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા – અત્યાર સુધીમાં 101 પાર્થિવ દેહ મૃતકોનાં પરિવારજનોને સોંપાયા.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 144 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 101 પાર્થિવ દેહ મૃતકોનાં પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું. તેમણે ઉમેર્યુ કે, 12 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, પાંચ પરિવાર સાથે...

જૂન 17, 2025 1:26 પી એમ(PM)

views 10

ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય દુતાવાસ ભવને સલાહ આપી.

ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય રાજદૂત ભવને સલાહ આપી છે. બીજી તરફ તેહરાનમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર લઇ જવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, પરિવહનની બાબતમાં આત્મનિર્ભર એવા અન્ય રહેવાસીઓને પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી...

જૂન 17, 2025 9:18 એ એમ (AM)

views 10

કેન્દ્ર સરકારે દેશના વિવિધ ભાગમાં બે હજાર ડ્રાઈવિંગ તાલીમ શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો

કેન્દ્ર સરકારે દેશના વિવિધ ભાગમાં બે હજાર ડ્રાઈવિંગ તાલીમ શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, આ તાલીમ શાળા દેશના પછાત અને આદિવાસી વિસ્તારોમાં શરૂ કરાશે. તેનાથી યુવાનો માટે રોજગારની તકનું સર્જન થશે. શ્રી ગડકરીએ...

જૂન 17, 2025 9:16 એ એમ (AM)

views 8

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના ગઈકાલે રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સ્વર્ગીય વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી હવાઈમાર્ગે રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે લવાયો. ત્યાંથી તેમના પાર્થિવ દેહને સડક માર્ગે તેમના ઘરે લઈ જવાયો હતો. અશ્રુ ભીની આંખે...

જૂન 17, 2025 7:57 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડામાં જી-7 શિખર બેઠકમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડાના કનાસ્કિસ્સ ખાતે જી-7 શિખર બેઠકમાં ઉપસ્થિત રહેશે. જી-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યા છે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર કેનેડાના બે દિવસના પ્રવાસ દરમિયાન શ્રી મોદી શિખર બેઠક સિવાય કેટલીક દ્વિપક્ષીય બેઠક પણ કરશે.શ્રી મો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.