રાષ્ટ્રીય

મે 6, 2025 9:41 એ એમ (AM) મે 6, 2025 9:41 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશનાં 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા આવતી-કાલે મોક ડ્રીલ યોજવા જણાવ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે બુધવારે મોક ડ્રીલ કરવા કહ્યું છે.દેશનાં 244 વર્ગીકૃત જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી સુરક્ષા અભ્યાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન આજે રાજ્યોના મુખ્ય સચિવો સાથે આ...

મે 6, 2025 9:40 એ એમ (AM) મે 6, 2025 9:40 એ એમ (AM)

views 2

CBI નિયામકની નિમણૂક માટેની સમિતિની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ

સીબીઆઈ નિયામકની નિમણૂક માટેની સમિતિની બેઠક ગઈ કાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે યોજાઈ હતી. બેઠકમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી હતી.ઉલ્લેખનીય છે કે આ મહિનાની 25મી તારીખે વર્તમાન સીબીઆ...

મે 5, 2025 9:47 એ એમ (AM) મે 5, 2025 9:47 એ એમ (AM)

views 2

તેલંગાણામાં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધા માટે વિશ્વભરના સ્પર્ધકો હૈદરાબાદ પહોંચ્યા

આ મહિને તેલંગાણામાં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધા માટે વિશ્વભરના સ્પર્ધકો હૈદરાબાદ પહોંચી રહ્યાં છે. ગઈકાલે હૈદરાબાદના આંતર-રાષ્ટ્રીય હવાઇમથક પર અધિકારીઓ દ્વારા કેનેડાની એમ્મા ડીના કેથરિન મોરિસન અને બ્રાઝિલની જેસિકા સ્કેન્ડ્યુઝી પેડ્રોસોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.અગાઉ, મિસ વર્લ્ડના અધિકાર...

મે 5, 2025 9:44 એ એમ (AM) મે 5, 2025 9:44 એ એમ (AM)

views 5

વોશિંગ્ટનમાં વિશ્વ બેંકના વડા મથકમાં યોજાનારી વિશ્વ બેંક જમીન સંમેલન 2025માં ભારત વૈશ્વિક જમીન સુધારણા સંવાદનું નેતૃત્વ કરશે

વોશિંગ્ટનમાં વિશ્વ બેંકના વડા મથકમાં આજથી 8 મે દરમિયાન યોજાનારી વિશ્વ બેંક જમીન સંમેલન 2025 માં ભારત વૈશ્વિક જમીન સુધારણા સંવાદનું નેતૃત્વ કરશે. પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજના નેતૃત્વમાં ઉચ્ચ-સ્તરીય ભારતીય પ્રતિ-નિધિમંડળ આ સંમેલનમાં સ્વામિત્વ યોજના રજૂ કરશે. આ વર્ષના વિશ્વ બેંક જમીન સં...

મે 5, 2025 9:42 એ એમ (AM) મે 5, 2025 9:42 એ એમ (AM)

views 4

એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક ગઈકાલે ઇટાલીના મિલાન ખાતે શરૂ થઈ

એશિયન ડેવલ-પમેન્ટ બેંક (એડીબી)ના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક ગઈકાલે ઇટાલીના મિલાન ખાતે શરૂ થઈ છે. ચાર દિવસીય કાર્યક્રમમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ બેઠકમાં એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સના સત્તાવાર પ્રત...

મે 5, 2025 9:37 એ એમ (AM) મે 5, 2025 9:37 એ એમ (AM)

views 5

ખેતરમાંથી પસાર થતાં વિકસિત ભારતના માર્ગને વધુ ફળદ્રુપ બનાવવા માટે ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવું જરૂરી-ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, ખેતરમાંથી પસાર થતાં વિકસિત ભારતના માર્ગને વધુ ફળદ્રુપ બનાવવા માટે ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવું જરૂરી છે. ખેડૂતને વધુ સમૃધ્ધ બનાવવાની જવાબદારી કૃષિ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ અને કૃષિ વિદ્યાર્થીઓની હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.ઉપ-રાષ્ટ્રપતિએ ગઈકાલે મધ્યપ્ર...

મે 5, 2025 9:30 એ એમ (AM) મે 5, 2025 9:30 એ એમ (AM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ જનરલ નાકાતાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ જનરલ નાકાતાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બેઠક દરમિયાન બંને પક્ષો વર્તમાન પ્રાદેશિક અને આંતર-રાષ્ટ્રીય સુરક્ષા પરિસ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ ગાઢ...

મે 5, 2025 9:27 એ એમ (AM) મે 5, 2025 9:27 એ એમ (AM)

views 2

નિયંત્રણ-રેખા પર પાકિસ્તાને કરેલા ગોળીબારનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો

ગઈકાલે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સૈન્યએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર...

મે 5, 2025 9:24 એ એમ (AM) મે 5, 2025 9:24 એ એમ (AM)

views 6

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કહ્યું કે, ભારતના શત્રુઓને યોગ્ય જવાબ આપવો તે મારી જવાબદારી

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, સશસ્ત્ર દળો સાથે કામ કરવું અને ભારતના શત્રુઓને યોગ્ય જવાબ આપવો એ તેમની જવાબદારી છે. નવી દિલ્હીમાં સંસ્કૃતિ જાગરણ મહોત્સવને સંબોધિત કરતા રાજનાથસિંહે ઉમેર્યું કે, એક સંરક્ષણ મંત્રી તરીકે સૈનિકોની સાથે દેશની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ તેમની છે....

મે 5, 2025 10:14 એ એમ (AM) મે 5, 2025 10:14 એ એમ (AM)

views 2

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેલંગાણામાં 14-રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરિમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે તેલંગાણામાં છ હજાર કરોડ રૂપિયાથી વધુના અંદાજિત ખર્ચે બનેલા 14 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સના 285 કિલોમીટરનું ઉદ્ઘાટન કરશે. શ્રી ગડકરી આજે સવારે આસિફાબાદ જિલ્લાના કાગઝનગર એક્સ રોડ પર ચાર-માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ-363નું ઉદ્ઘાટન કરશે. તે...