જૂન 18, 2025 11:18 એ એમ (AM)
11
દ્વિપક્ષિય સંબંધોને મજબૂત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડા, જર્મની, ફ્રાંસ સહિતના દેશોના વડાઓ સાથે વાટાઘાટો કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બંને દેશોએ લોકશાહી તેમજ માનવતાને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે. કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે ઘણી કેને...