રાષ્ટ્રીય

મે 7, 2025 6:43 પી એમ(PM) મે 7, 2025 6:43 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની અધ્યક્ષતામાં સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, પોલીસ મહાનિદેશકો અને મુખ્યસચિવો સાથે બેઠક યોજાઈ

ભારતીય સેનાના ઑપરેશન સિંદૂર પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની અધ્યક્ષતામાં આજે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, પોલીસ મહાનિદેશકો અને મુખ્યસચિવો સાથે બેઠક યોજાઈ. બેઠકમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત,ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને લદ્દાખતેમજ જમ્મુ-કાશ્મીરન...

મે 7, 2025 6:42 પી એમ(PM) મે 7, 2025 6:42 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રીમંડળે દેશની પાંચ I.I.T.ના શૈક્ષણિક અને પાયાના ઢાંચાની ક્ષમતાના વિસ્તરણને મંજૂરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીયમંત્રીમંડળે ઔદ્યોગિક તાલીમ સંસ્થા- I.T.I. માટેરાષ્ટ્રીય યોજનાને વધુ સુદ્રઢ અને કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતાકેન્દ્રની સ્થાપનાને મંજૂરી આપી છે. આ યોજના 1 હજાર સરકારી ITIને કેન્દ્ર તરીકે વધુ સુદ્રઢ એટલે કે, અપગ્રેડ કરવા અને 5રાષ્ટ્રીય કૌ...

મે 7, 2025 6:40 પી એમ(PM) મે 7, 2025 6:40 પી એમ(PM)

views 4

ભારતીય સેનાના ઑપરેશન સિંદૂર બાદ વૈશ્વિક સમુદાયે ભારતસાથે એકતા દર્શાવી

ભારતીય સેનાના ઑપરેશન સિંદૂર બાદ વૈશ્વિક સમુદાયે ભારતસાથે એકતા દર્શાવી છે.        ઈઝરાયેલેઆતંકવાદ સામે ભારતના આત્મરક્ષા અધિકારનું સમર્થન કર્યું છે. ભારતમાં ઈઝરાયેલનારાજદૂત રૂવેન અઝારે એક્સ પર એક સંદેશમાં કહ્યું, ઈઝરાયેલ ભારતનું કરે છે. આતંકવાદીઓનેએ જાણ હોવી જોઈએ કે, નિર્દોષ લોકો સામે જઘન્ય કૃત્ય કરીન...

મે 7, 2025 6:39 પી એમ(PM) મે 7, 2025 6:39 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે રાષ્ટ્રપતિ ભવનખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે રાષ્ટ્રપતિ ભવનખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી. આ મુલાકાત ભારત દ્વારાપાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર POJK-માં આતંકી ઠેકાણા પર ઑપરેશન સિંદૂર પાર પાડ્યાના થોડા કલાકોબાદ યોજાઈ.      એક સોશિયલમીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્ય...

મે 7, 2025 6:38 પી એમ(PM) મે 7, 2025 6:38 પી એમ(PM)

views 3

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 22માઓવાદી ઠાર મરાયા

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 22માઓવાદી ઠાર મરાયા છે. રાજ્યના બિજાપુર જિલ્લામાં કરગુટા પહાળો પર આજે સવારે આઅથડામણ શરૂ થઈ હતી. આ કાર્યવાહીમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPF, જિલ્લા અનામત દળ, વિશેષ કાર્યદળ અને પોલીસ સહિત વિવિધસુરક્ષાદળ સામેલ હતા. પોલીસ અને CRPFનાવરિષ્ઠ અધિકારી સવ...

મે 7, 2025 3:02 પી એમ(PM) મે 7, 2025 3:02 પી એમ(PM)

views 3

‘ઓપરેશન સિંદુર’ હેઠળ પાકિસ્તાનનાં નવ આતંકવાદી ઠેકાણા નષ્ટ: 70થી વધુ ત્રાસવાદીઓનાં મોત.

પહલગામમાં આતંકવાદી હૂમલાનાં 15 દિવસ બાદ ભારતીય સૈન્યએ ગઈ મધરાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનનાં કબ્જા હેઠળનાં કાશ્મીર-POKમાં હવાઈ હૂમલા કરીને આતંકવાદીઓનાં નવ ઠેકાણા નષ્ટ કર્યા હતા. રાત્રે એક વાગીને પાંચ મિનિટથી એક વાગીને 30 મિનિટ સુધી ચાલેલા આ હૂમલામાં 70થી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ન...

મે 7, 2025 3:00 પી એમ(PM) મે 7, 2025 3:00 પી એમ(PM)

views 4

ઓપરેશન સિંદૂરને પગલે, દેશમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

ઓપરેશન સિંદૂરને પગલે, દેશમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ આ મહિનાની 10મી તારીખ સુધી રદ રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે માન્ય ટિકિટ ધરાવતા ગ્રાહકોને રિશેડ્યુલિંગ ચાર્જ પ...

મે 7, 2025 2:55 પી એમ(PM) મે 7, 2025 2:55 પી એમ(PM)

views 2

આજે દેશભરનાં 244 જિલ્લાઓમાં નાગરિક સુરક્ષા મોક ડ્રીલ યોજાશે.

આજે દેશભરનાં 244 જિલ્લામાં નાગરિક સંરક્ષણ મોક ડ્રિલ યોજવામાં આવશે. નાગરિક સંરક્ષણ, ગૃહરક્ષકના ડાયરેક્ટર જનરલ વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું કે, સામાન્ય માણસોએ ગભરાવાની કોઈ જરૂર નથી. આકાશવાણી સાથેની વિશેષ મુલાકાતમાં શ્રી શ્રીવાસ્તવે જણાવ્યું કે, કોઈ પણ બાહ્ય પડકારને પહોંચી વળવા માટે આ કવાયત કરવામાં આવી ર...

મે 7, 2025 9:21 એ એમ (AM) મે 7, 2025 9:21 એ એમ (AM)

views 2

હૈદરાબાદની અદાલતે ઓબુલાપુરમ માઇનિંગ કંપની ગેરકાયદેસર ખનન કેસમાં ચાર લોકોને દોષિત ઠેરવ્યા

હૈદરાબાદની એક વિશેષ CBI અદાલતે ઓબુલાપુરમ માઇનિંગ કંપની ગેરકાયદેસર ખનન કેસમાં ચાર લોકો ને દોષિત ઠેરવ્યા છે. અદાલતે તેમને સાત વર્ષની જેલની સજા ફરમાવી છે અને દરેકને 10 હજાર રૂપિયા, જ્યારે કંપની પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મંત્રી સબિતા ઇન્દ્ર રેડ્ડી અને ભૂતપૂર્વ અ...

મે 7, 2025 9:16 એ એમ (AM) મે 7, 2025 9:16 એ એમ (AM)

views 4

ભારતીય વાયુસેનાએ આજે રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બે દિવસીય વિશાળ સૈન્ય કવાયત શરૂ કરી

ભારતીય વાયુસેનાએ આજે રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બે દિવસીય વિશાળ સૈન્ય કવાયત શરૂ કરી છે. ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે આ એક પૂર્વ-આયોજિત તાલીમ કવાયત છે જેમાં રાફેલ, સુખોઈ-30 અને જગુઆર જેવા અગ્રણી લડાકુ વિમાનો ભાગ લેશે.ભારતીય હવાઇમથક સત્તામંડળે આપેલી સૂચના અનુસાર, આ કવાયત આજે...