રાષ્ટ્રીય

મે 8, 2025 1:49 પી એમ(PM) મે 8, 2025 1:49 પી એમ(PM)

views 5

ઓપરેશન સિંદૂર બાદ ફરી પ્રધાનમંત્રી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી સ્થળો પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાના એક દિવસ પછી આ મુલાકાત થઈ હતી. ગઈકાલે, શ્રી ડોભાલે પહેલગામ આતંકવાદી હુમ...

મે 8, 2025 1:47 પી એમ(PM) મે 8, 2025 1:47 પી એમ(PM)

views 5

નિયંત્રણ રેખા નજીક પૂંચ સરહદે પાકિસ્તાનના ગોળીબારમાં 13 ભારતીય નાગરિકોનાં મોત.

જમ્મુ અને કાશ્મીરમાં, પાકિસ્તાની સેનાએ ગઈકાલે રાત્રે નિયંત્રણ રેખા પર ચાર સેક્ટરમાં ગોળીબાર કરતાં ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. 7 અને 8 મેની મધ્યરાત્રિએ, પાકિસ્તાની સેનાએ જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરની સામેના વિસ્તારોમાં, કુપવાડા, બારામુલ્લા અને ઉરીમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારો અને તોપખાનાનો...

મે 8, 2025 1:46 પી એમ(PM) મે 8, 2025 1:46 પી એમ(PM)

views 6

ઉત્તર-કાશીમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં પાંચ યાત્રાળુ અને એક પાયલોટ સહિત છનાં મોત.

આજે સવારે ઉત્તરાખંડના ગંગણી નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં પાંચ યાત્રાળુઓ અને પાઇલટ સહિત છ લોકોના મોત થયા છે. દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરમાં સાત લોકો સવાર હતા. હેલિકોપ્ટર યાત્રાળુઓને લઈને ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પુષ્કર સિં...

મે 8, 2025 9:22 એ એમ (AM) મે 8, 2025 9:22 એ એમ (AM)

views 5

NIA-એ પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત માહિતી, તસવીરો અથવા વીડિયો હોય તો તે તાત્કાલિક મોકલવા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અપીલ કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA-એ પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત માહિતી, તસવીરો અથવા વીડિયો હોય તો તે તાત્કાલિક મોકલવા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અપીલ કરી છે. NIA એ જણાવ્યું કે, પ્રવાસીઓ સંસ્થાનો મોબાઇલ નંબર 96 54 95 88 16 અથવા લેનલાઇન નંબર - 011 24 36 88 00 પર ફોન કરી માહિતી આપી શકે છે. NIA એ જણાવ્યું હ...

મે 8, 2025 9:15 એ એમ (AM) મે 8, 2025 9:15 એ એમ (AM)

views 3

હવાઇ સેવાઓ સ્થગિત કરાતા લદાખમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઇ. સંરક્ષણ સ્ટાફ માટે ઇન્ડિયન એરલાઇન્સે રિફંડની જાહેરાત કરી

લદ્દાખમાં ફસાયેલા પ્રવાસી માટે નિઃશુલ્ક રહેવાની સગવડ કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પછી લેહ એરપોર્ટ બંધ થવાને કારણે ઉડ્ડયન રદ થતાં અનેક પ્રવાસીઓ લદ્દાખમાં ફસાયા છે. પ્રવાસીઓ હોટલ અથવા ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હોય તેમના માટે ઓલ લદ્દાખ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ એસોસિએશન તરફથી આ સુવિધા અપાઇ રહી છે.ભારતના સશસ્ત્...

મે 8, 2025 9:13 એ એમ (AM) મે 8, 2025 9:13 એ એમ (AM)

views 3

તંત્ર અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોના ઉપક્રમે દેશભરમાં મોકડ્રિલ યોજાઇ.

ભારતનાં હવાઇ હૂમલા બાદ પાકિસ્તાન સાથે વધતી જતી તંગદિલીને પગલે ગઈ કાલે દેશભરમાં મોક ડ઼્રિલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. સાંજે ચાર વાગ્યાથી શરુ થયેલા આ અભ્યાસમાં હવાઈ હૂમલા અને અંધારપટ જેવી ઘટનાઓ દરમિયાન નાગરિકો અને સંરક્ષણ દળોની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી.રાજધાની દિલ્હીમાં નોર્થ બ્લોક, સાઉથ...

મે 8, 2025 9:12 એ એમ (AM) મે 8, 2025 9:12 એ એમ (AM)

views 6

ઓપરેશન સિંદૂર અંગેની રજેરજની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી

ઓપરેશન સિંદૂરના પગલે સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને સરકાર દ્વારા ઓપરેશન અંગે માહિતી આપવામાં આવશે. પક્ષીય રેખાઓથી આગળ વધીને નેતાઓએ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે અને આતંકવાદીઓ સામે સશસ્ત્ર દળોની કાર્યવાહી પર ગર્વ વ્યક્ત કર્યો છે.

મે 8, 2025 9:11 એ એમ (AM) મે 8, 2025 9:11 એ એમ (AM)

views 8

ભારત અને પાકિસ્તાન તણવા વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી ભારતની બે દિવસની મુલાકાતે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી ડૉ. અબ્બાસ અરાઘચી બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ ભારત અને ઈરાન વચ્ચે 20મી સંયુક્ત કમિશન બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. ગયા વર્ષે ઓગસ્ટમાં ઈરાનના વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી ડૉ. અરાઘચીની આ ભારતની પહેલી મુલાકા...

મે 7, 2025 6:47 પી એમ(PM) મે 7, 2025 6:47 પી એમ(PM)

views 3

પાકિસ્તાની સેનાની ચોકી તરફથી ગઈકાલે રાતથી જમ્મુ-કાશ્મીરના પૂંછ અને તંગધારમાં કેટલાક વિસ્તારમાં ગોળીબાર કરાયો

પાકિસ્તાની સેનાની ચોકી તરફથી ગઈકાલે રાતથી જમ્મુ-કાશ્મીરના પૂંછ અને તંગધારમાં કેટલાક વિસ્તારમાં ગોળીબાર કરાયો. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું, આહુમલામાં 15 નાગરિકના મોત અને 43 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

મે 7, 2025 6:51 પી એમ(PM) મે 7, 2025 6:51 પી એમ(PM)

views 3

ભારતીય સૈન્ય-એ ‘ઑપરેશન સિંદૂર’ ચલાવીને નવ આતંકવાદી ઠેકાણા નષ્ટ કર્યા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભારતીય સશસ્ત્ર દળોએ‘ઑપરેશન સિંદૂર’ હેઠળ પોતાની વીરતા અને સાહસનોપરિચય આપીને ઇતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું, સશસ્ત્ર દળોએ ઑપરેશન દરમિયાન ચોકસાઈ,સતર્કતા અને સંવેદનશીલ થઈને કામ કર્યું. તેમજ આયોજનપૂર્વક વ્યૂહરચના મુજબ,નિર્ધારિત લક્ષ્યનો નાશ કર્યો.(BYTE- RAJNATH SINGH BY...