રાષ્ટ્રીય

જૂન 20, 2025 2:00 પી એમ(PM)

views 7

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈ જનાર ઍક્સિઑમ- 4 મિશન ફરી એક વાર મોકૂફ

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર માટે ઍક્સિઑમ-4 મિશન ફરી મોકૂફ રખાયું છે. નવા કાર્યક્રમ મુજબ, આ મિશન 22 જૂને મોકલવાનું હતું. અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર સંચાલનનું મૂલ્યાંકન કરવા વધારે સમયની જરૂર હોવાનું જણાવ્યું. અવકાશ મથકની પર...

જૂન 20, 2025 8:36 એ એમ (AM)

views 9

5 વર્ષ બાદ આજથી સિક્કિમમાં કૈલાસ માનસરોવર યાત્રાનો આરંભ

કૈલાશ માનસરોવર યાત્રાનો આજથી સિક્કિમથી આરંભ થઈ રહ્યો છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર સવારે પોણા નવ વાગ્યે નાથુલાથી 36 યાત્રાળુઓના જૂથને લીલી ઝંડી આપશે. પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સીએસ રાવે જણાવ્યું હતું કે રાજ્યપાલ યાત્રાળુઓ સાથે પણ વાતચીત કરશે. તેમણે કહ્યું કે સરળ યાત્રા સુનિશ્ચિ...

જૂન 20, 2025 7:52 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દહેરાદૂનમાં વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બેંગલુરુમાં આદિચુંચનગિરી યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ યુનિવર્સિટીના બેંગલુરુ કેમ્પસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ એચ.ડી. કુમારસ્વામી અને વી. સોમન્ના અને રાજ્યના ઉચ્ચ શિક્...

જૂન 20, 2025 7:49 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઓડિશામાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. તેઓ સિવાન જિલ્લાના પંચરૂખી બ્લોકના જસૌલી ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે. શ્રી મોદી જસૌલીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા શહેરી વિકાસ, ગટર વ્યવસ્થા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રેલ્વે સંબંધિત પાંચ હજાર 900 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન...

જૂન 19, 2025 9:04 એ એમ (AM)

views 7

તેલંગાણાના મુખ્યમંત્રીએ ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની જાહેરાત કરી

તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ, આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પ્રસ્તાવિત ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની જાહેરાત કરી છે.આ પ્રોજેક્ટમાં, ગોદાવરી નદીના પાણીને પોલાવરમથી કૃષ્ણા બેસિનમાં વાળવાની સિસ્ટમનો પ્રસ્તાવ છે. સર્વપક્ષીય સાંસદોની બેઠક બાદ મીડિયા સાથે વાત ક...

જૂન 19, 2025 9:02 એ એમ (AM)

views 9

ગ્રામ પંચાયતો આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને જન આંદોલન સાથે ઐતિહાસિક બનાવવા માટે તૈયાર

ગ્રામ પંચાયતો આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને જન આંદોલન સાથે ઐતિહાસિક બનાવવા માટે તૈયાર છે.ગયા મહિને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામ પ્રધાનોને અપીલ કરી હતી કે તેઓ તેમના પંચાયત વિસ્તારના નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે. શ્રી મોદીએ યોગને સામુદાયિક જીવનનો ભાગ બનાવવા ...

જૂન 19, 2025 8:39 એ એમ (AM)

views 8

ગુજરાતની કડી અને વિસાવદર સહિત ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન

ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે, જ્યારે કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં એક-એક બેઠક પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. સોમવારે મતગણતરી થશે.ગુજરાતની કડી બેઠક પર ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન અને વિસાવદર બેઠક પર પણ ભૂપે...

જૂન 19, 2025 8:39 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પૂર્ણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પૂર્ણ થઈ. મુલાકાત દરમિયાન અનેક ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ. આ મુલાકાત ભારત-ક્રોએશિયા સંબંધને ગાઢ બનાવવા અને ભવિષ્યના વ્યૂહાત્મક સહયોગનો પાયો નાખવા મહત્વપૂર્ણ તક સાબિત થઈ. શ્રી મોદીએ બાંસ્કી વોરીમાં ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિક સાથ...

જૂન 19, 2025 8:36 એ એમ (AM)

views 6

ઓપરેશન સિંધુ અંતર્ગત 110 ભારતીય વિદ્યાર્થીઑને ઈરાનથી પરત લવાયા

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. જેના પ્રથમ પગલા તરીકે, તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઉત્તરી ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે, વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે...

જૂન 19, 2025 8:34 એ એમ (AM)

views 10

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકોના DNA નમૂના મૅચ થયા. 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું, 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવાર બીજા ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.