રાષ્ટ્રીય

મે 9, 2025 8:43 એ એમ (AM) મે 9, 2025 8:43 એ એમ (AM)

views 2

પાકિસ્તાનના આક્રમણને પગલે ગુજરાત સહિત દેશનાં 24 વિમાનમથકો નાગરિક ઉડ્ડયન માટે બંધ કરાયા

પાકિસ્તાન તરફથી થયેલા આક્રમણને ધ્યાનમાં રાખીને કિશનગઢ, ભુંતર અને લુધિયાણા સહિતનાં 24 હવાઇમથકો બંધ કરી દેવામાં આવ્યા છે. અગાઉ રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં અનેક હવાઇમથકોની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. ગુજરાતમાં રાજકોટ, પોરબંદર, કંડલા, ભુજ, કેશોદ, જામનગર અને મુન્દ્...

મે 9, 2025 8:47 એ એમ (AM) મે 9, 2025 8:47 એ એમ (AM)

views 5

ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં સંખ્યાબંધ સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓ ધ્વસ્થ કરી

ભારતીય સશસ્ત્ર દળોએ ગઈકાલે પાકિસ્તાનમાં સંખ્યાબંધ સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર એવું જાણવા મળ્યું છે કે લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. પાકિસ્તાને ગુરુવારે ડ્રોન અને મિસાઇલનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ...

મે 9, 2025 8:30 એ એમ (AM) મે 9, 2025 8:30 એ એમ (AM)

views 4

પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન સરહદે કરેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યાં

પાકિસ્તાન દ્વારા જમ્મુ તેમજ પશ્ચિમ સરહદ નજીકના કેટલાંક લશ્કરી મથકોને નિશાન બનાવીને કરેલા હવાઈ હુમલાઓને ભારતે સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે. ગુરૂવારે રાત્રે પાકિસ્તાનનાં ડ્રોન અને મિસાઇલોને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. સશસ્ત્ર દળોએ જણાવ્યું છે કે, આ હૂમલાઓમાં ભારતને કો...

મે 8, 2025 7:38 પી એમ(PM) મે 8, 2025 7:38 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિભાગોના સચિવોને તૈયારી, કટોકટી પ્રતિભાવ અને આંતરિક સંદેશાવ્યવહાર પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિભાગોના સચિવોને તૈયારી, કટોકટી પ્રતિભાવ અને આંતરિક સંદેશાવ્યવહાર પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યો. રાષ્ટ્રીય સજ્જતા અને આંતર-મંત્રાલય સંકલનની સમીક્ષા કરવા માટે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં શ્રી મોદીએ સતત સતર્કતા, સંસ્થાકીય...

મે 8, 2025 7:36 પી એમ(PM) મે 8, 2025 7:36 પી એમ(PM)

views 3

ભારતીય સશસ્ત્ર દળોએ આજે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી

ભારતીય સશસ્ત્ર દળોએ આજે સવારે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, ભારત દ્વારા પાકિસ્તાન જેટલી જ તીવ્રતાથી પ્રતિક્રિયા આપવામાં આવી છે.પાકિસ્તાને...

મે 8, 2025 7:35 પી એમ(PM) મે 8, 2025 7:35 પી એમ(PM)

views 3

અટલ પેન્શન યોજનાએ સાડા સાત કરોડથી વધુ ગ્રાહકો અને 46 હજાર કરોડ રૂપિયાના ભંડોળ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું.

અટલ પેન્શન યોજના એ એપ્રિલ 2025 સુધીમાં 7.65 કરોડ ગ્રાહકો અને લગભગ 46 હજાર કરોડ રૂપિયાના ભંડોળ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. અટલ પેન્શન યોજના એ ભારતના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નિવૃત્તિ સુનિશ્ચિત કરી છે, જેમાં નોંધપાત્ર 48 ટકા ગ્રાહકો મહિલાઓ છે. આ યોજના યોગદાનના આધારે એક હજારથી પાંચ ...

મે 8, 2025 7:12 પી એમ(PM) મે 8, 2025 7:12 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી કરી

આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત...

મે 8, 2025 7:09 પી એમ(PM) મે 8, 2025 7:09 પી એમ(PM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દેશના સશસ્ત્ર દળોને તેમની કાર્યવાહી, હિંમત અને બહાદુરી દર્શાવવા બદલ અભિનંદન આપ્યા

ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સાધનોનો ઉપયોગ કર્યો છે જેના પરિણામે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું કે, સશસ્ત્ર દળોએ જે રીતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો તે ...

મે 8, 2025 7:07 પી એમ(PM) મે 8, 2025 7:07 પી એમ(PM)

views 3

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે ભારત હંમેશા વૈશ્વિક શાંતિ, વૈશ્વિક બંધુત્વ અને વૈશ્વિક કલ્યાણમાં માને છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે ભારત હંમેશા વૈશ્વિક શાંતિ, વૈશ્વિક બંધુત્વ અને વૈશ્વિક કલ્યાણમાં માને છે. તેમણે નવી દિલ્હીમાં ઇન્ડિયા ફાઉન્ડેશનના કૌટિલ્ય ફેલો સાથે સંવાદ કરતાં શ્રી ધનખડે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભાર મૂક્યો હતો કે કૌટિલ્યની વિચાર પ્રક્રિયા શાસનમાં એક ગ્રંથ છે. તેમણે ઉમેર્યું ...

મે 8, 2025 1:51 પી એમ(PM) મે 8, 2025 1:51 પી એમ(PM)

views 3

ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપવા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી: તમામ વિરોધ પક્ષો હાજર રહ્યા.

ઓપરેશન સિંદૂરના પગલે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનાં અધ્યક્ષપદે સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદ ભવનમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને ઓપરેશન અંગેની માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, રાજ્યસભામાં...