રાષ્ટ્રીય

મે 10, 2025 8:25 એ એમ (AM) મે 10, 2025 8:25 એ એમ (AM)

views 3

બારામુલ્લાથી ભૂજથી લઇને નિયંત્રણ રેખા નજીક 26 સ્થળોએ પાકિસ્તાનના જોવા મળેલા શંકાસ્પદ ડ્રોનને ભારતીય સૈન્યએ આંતર્યા

પાકિસ્તાને ગુરુવાર રાત્રે લેહથી સર ક્રીક સુધીના 26 સ્થળોએ લગભગ ચારસો ડ્રોનનો ઉપયોગ કરીને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સશસ્ત્ર દળોએ ગતિશીલ અને બિન-ગતિશીલ પદ્ધતિઓ દ્વારા ઘણા ડ્રોનને તોડી પાડ્યા. નવી દિલ્હીમાં એક ખાસ બ્રીફિંગમાં, ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સે...

મે 10, 2025 8:24 એ એમ (AM) મે 10, 2025 8:24 એ એમ (AM)

views 4

પાકિસ્તાન માટે નવા નાણાકીય પેકેજ અંગે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ-IMF બોર્ડની બેઠક દરમિયાન ભારત મતદાનથી અળગુ રહ્યું

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ-IMF બોર્ડની બેઠક દરમિયાન ભારતે મતદાનમાં ભાગ લીધો નહિ. બેઠકમાં પાકિસ્તાન માટે નવા નાણાકીય પેકેજ પર વિચારણા કરવામાં આવી. પાકિસ્તાનના ભૂતકાળના વલણને જોતાં ભારતે IMF કાર્યક્રમોની અસરકારકતા પર ચિંતા વ્યક્ત કરી. ભારતે પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવા માટે લો...

મે 10, 2025 8:19 એ એમ (AM) મે 10, 2025 8:19 એ એમ (AM)

views 4

કચ્છ અને બનાસકાઠાના બે તાલુકાઓં અંધારપટ…સલામતી સહિતના તમામ પાસાંઓની ગુજરાતના મુખ્યમંત્રીએ ગત મોડી રાત્રે ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સરકાર સરહદી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ, આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો અને ભાવ નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે અનેક સાવચેતીનાં પગલાં લઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાત્રે રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્ત...

મે 10, 2025 8:18 એ એમ (AM) મે 10, 2025 8:18 એ એમ (AM)

views 2

તેલંગાણામાં ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામા 38 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

તેલંગાણામાં ગઈકાલે ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના પોલીસ અધિક્ષક સમક્ષ 38 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. જેમાં આઠ મહિલાઓ અને બે સગીરનો સમાવેશ થાય છે. તે બધા છત્તીસગઢના બીજાપુર જિલ્લાના રહેવાસી છે. આ વર્ષે જાન્યુઆરીથી આ જિલ્લામાં 265 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. પોલીસ અધિક્ષક રોહિત રાજુએ જણાવ્યું હતું ...

મે 10, 2025 8:17 એ એમ (AM) મે 10, 2025 8:17 એ એમ (AM)

views 4

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારની વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારની વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ ગઈકાલે નવી દિલ્હીમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વર્ચ્યુઅલ વાટાઘાટો બાદ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ યોજાયો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે કરારના તમામ ક્ષેત્રોમાં રચનાત્મક વાટાઘ...

મે 9, 2025 7:43 પી એમ(PM) મે 9, 2025 7:43 પી એમ(PM)

views 3

પાકિસ્તાને 400 ડ્રૉનનો ઉપયોગ કરી ભારતના 36 સ્થળ પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો- ભારતીય સેનાએ અનેક ડ્રૉન તોડી પાડ્યા.

પાકિસ્તાને ગત રાત્રે અંદાજે 400 ડ્રૉનનો ઉપયોગ કરીને લેહ અને સિરક્રીક સુધી 36 સ્થળ પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ભારતીય સશસ્ત્ર સેનાઓએ ઘણા ડ્રૉનને તોડી પાડ્યા. નવી દિલ્હીમાં વિશેષ સંવાદદાતા સંમેલનમાં ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું, પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી સરહદ પર ઘણી વાર ભારતીય હવાઈ ...

મે 9, 2025 7:38 પી એમ(PM) મે 9, 2025 7:38 પી એમ(PM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે પશ્ચિમી સરહદ પર સુરક્ષા સ્થિતિ અને ભારતીય સશસ્ત્ર દળોની કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરની બેઠક યોજાઈ. દરમિયાન શ્રી સિંઘે પશ્ચિમી સરહદ પર સુરક્ષા સ્થિતિ અને ભારતીય સશસ્ત્ર દળોની કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી. બેઠકમાં સંરક્ષણ અધ્યક્ષ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેનાના પ્રમુખ ઍર ચીફ માર્શલ અમરપ્...

મે 9, 2025 7:33 પી એમ(PM) મે 9, 2025 7:33 પી એમ(PM)

views 3

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. શ્રી ચૌહાણે નાગરિકોને કોઈ પણ કટોકટી સ્થિતિમાં શાંત રહેવા આગ્રહ કર્યો છે. નવી દિલ્હીમાં આજે શ્રી ચૌહાણે કહ્યું, સરકાર જમ્મુ-કાશ્મીર અને પંજાબ રાજ્ય સાથે ચર્ચા કરીને સ્થિતિ મુજબ, બીજ અને રોપાની સામગ્રીની વ્યવસ...

મે 9, 2025 2:25 પી એમ(PM) મે 9, 2025 2:25 પી એમ(PM)

views 2

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક યોજી

પાકિસ્તાને ગઈરાત્રે જમ્મુ, પંજાબ અને રાજસ્થાન સરહદે સૈન્ય મથકો પર હુમલાનાં પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો છે. સશસ્ત્ર દળોએ જણાવ્યું, આ હુમલાઓમાં ભારતને કોઈ નુકસાન થયું નથી. પંજાબમાં પઠાણકોટ, જલંધર, અમૃતસર અને બઠિન્ડામાં કેટલાક વ્યૂહાત્મક સ્થળ પર હુમલો કરવાનાં પ્રયાસને સશસ્ત્ર દળોએ નિષ્ફળ બનાવ્યો હતો....

મે 9, 2025 2:28 પી એમ(PM) મે 9, 2025 2:28 પી એમ(PM)

views 3

BSFએ જમ્મુ- કાશ્મીરના સામ્બામાં સાત આતંકવાદીઓને ઠાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

સરહદ સુરક્ષા દળ-BSFના જવાનોએ જમ્મુ અને કાશ્મીરના સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સાત આતંકવાદીઓને ઠાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફના સૂત્રોએ જણાવ્યું પાકિસ્તાની રેન્જર્સની મદદ સાથે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના જૂથે સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદની ભારતીય બાજુએ ઘૂસણ...