રાષ્ટ્રીય

જાન્યુઆરી 7, 2026 8:01 એ એમ (AM)

views 9

ભારતીય વૈજ્ઞાનિકોએ ગરમ પાણીને ઝડપથી જમાવવાની નવી ટેકનોલોજી વિકસાવી

ભારતીય વૈજ્ઞાનિકોએ એક સુપર કોમ્પ્યુટર-સંચાલિત સિમ્યુલેશન ટેકનિક વિકસાવી છે, જેનાથી ગરમ પાણી, ઠંડા પાણી કરતાં ઝડપથી થીજી જશે.માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધિ હાંસલ કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ટેકનિક પાણી સ...

જાન્યુઆરી 6, 2026 7:33 પી એમ(PM)

views 15

ભારતમાં આવતા મહિને ગ્લોબલ A.I. ઇમ્પેક્ટ સમિટ યોજાશે – રાજસ્થાનમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આવતા મહિને ભારતમાં ગ્લોબલ A.I. ઇમ્પેક્ટ સમિટ યોજાવવાની જાહેરાત કરી. તેના કારણે આગામી વર્ષમાં દસ લાખ યુવાન અને નાના ઉદ્યોગસાહસિક કૃત્રિમ બુદ્ધિમત્તા - A.I. કૌશલ્ય પ્રાપ્ત કરશે. રાજસ્થાન રિજનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ – A.I. ઇમ્પેક્ટ સમિટને વર...

જાન્યુઆરી 6, 2026 7:32 પી એમ(PM)

views 15

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, વિકસિત ભારતના નિર્માણ અને દેશના ભવિષ્યને સલામત કરવા કુપોષણની નાબૂદી જરૂરી

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, વિકસિત ભારતના નિર્માણ અને દેશના લાંબાગાળાના સામાજિક અને આર્થિક ભવિષ્યને સલામત કરવા કુપોષણની નાબૂદી જરૂરી છે. નવી દિલ્હીમાં એક સંમેલનમાં શ્રી ગોયલે કહ્યું, કુપોષણ એક મોટો પડકાર છે અને તેના માટે સંકલિત કાર્યવાહીની જરૂર છે. તેમણે કહ્યું, નિગમ સામાજિક જવાબદા...

જાન્યુઆરી 6, 2026 7:30 પી એમ(PM)

views 9

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ વિકસિત ભારત – જી રામ જી કાયદો ગ્રામીણ વિકાસ ક્ષેત્રે મહત્વની સિદ્ધિ તરીકે સાબિત થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, વિકસિત ભારત – જી રામ જી કાયદો 2025 દેશના ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં મહત્વની સિદ્ધિ તરીકે સાબિત થશે અને તે વિકસિત ભારતનો પાયો નાખશે. લખનઉના લોકભવનમાં વર્ષની પહેલી મંત્રીમંડળની બેઠક બાદ શ્રી આદિત્યનાથે કેન્દ્ર સરકારના આ નિર્ણયની પ્રશંસા કરતા તેને મહત્વ...

જાન્યુઆરી 6, 2026 7:20 પી એમ(PM)

views 6

ઉત્તરપ્રદેશમાં S.I.R. પ્રક્રિયા બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર

ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા બાદ ઉત્તરપ્રદેશની મુસદ્દા મતદાર યાદી જાહેર કરી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિન્વાએ આજે બપોરે લખનઉમાં પત્રકારોને જણાવ્યું, આ યાદીમાં 12 કરોડ 55 લાખ 56 હજાર 25 મતદારના નામ છે. તેમણે કહ્યું, વર્તમાન મતદાર યાદીના 81 પૂર્ણાંક ત્રણ ટ...

જાન્યુઆરી 6, 2026 2:03 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખ રિફાઇનરીમાં HPCLની રેસિડ્યુ અપગ્રેડેશન સુવિધાના સફળ કમિશનિંગની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખ રિફાઇનરીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રેસિડ્યુ અપગ્રેડેશન સુવિધાના સફળ કમિશનિંગની પ્રશંસા કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ અત્યાધુનિક સુવિધા આત્મનિર્ભર ...

જાન્યુઆરી 6, 2026 2:05 પી એમ(PM)

views 8

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ડિવિઝન બેન્ચે તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપતા સિંગલ જજના આદેશને યોગ્ય ઠરવ્યો.

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ડિવિઝન બેન્ચે આજે તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીપથૂન તરીકે દાવો કરાયેલ દીવો પ્રગટાવવાની મંજૂરી આપતા સિંગલ જજના આદેશને માન્ય રાખ્યો હતો. જસ્ટિસ જી. જયચંદ્રન અને કેકે રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે દીપથૂન જે સ્થળે સ્થિત છે તે સ્થાન ભગવાન સુબ્રમણ્યમ સ્વામી ...

જાન્યુઆરી 6, 2026 2:01 પી એમ(PM)

views 6

CBSEએ પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા વિદ્યાર્થીઓ માટે મનો-સામાજિક કાઉન્સેલિંગ સપોર્ટ શરૂ કર્યો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ માટે મનો-સામાજિક કાઉન્સેલિંગ સપોર્ટ શરૂ કર્યો છે. ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક મનો-સામાજિક કાઉન્સેલિંગ સેવાઓનો પ્રથમ તબક્કો આ વર્ષે 1 જૂન સુધી ચાલશે. આ પહેલનો ઉદ્દેશ્ય પરીક્ષા સંબંધિત તણ...

જાન્યુઆરી 6, 2026 9:10 એ એમ (AM)

views 10

બાંગ્લાદેશમાં એક હિન્દુ મહિલાએ તેની પર ત્રાસ ગુજારવાનો અને સામૂહિક દૂષ્કર્મનો આરોપ

બાંગ્લાદેશમાં ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજ ઉપ-જિલ્લામાં એક હિન્દુ મહિલાએ તેની પર ત્રાસ ગુજારવાનો અને સામૂહિક દૂષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ 5 જાન્યુઆરીએ કાલીગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન ગઇકાલે સાંજે જેસોરના મોનીરામપુર ઉપજિલ...

જાન્યુઆરી 6, 2026 9:03 એ એમ (AM)

views 7

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે કન્નડ, તેલુગુ, મલયાલમ અને ઓડિયા ભાષામાં ૪૧ સાહિત્યિક કૃતિઓનું વિમોચન કરશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીમાં કન્નડ, તેલુગુ, મલયાલમ અને ઓડિયા ભાષામાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સ દ્વારા વિકસિત 41 સાહિત્યિક કૃતિઓનું વિમોચન કરશે. આ કૃતિઓ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ હેઠળ વિકસાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.