રાષ્ટ્રીય

નવેમ્બર 28, 2025 6:30 એ એમ (AM) નવેમ્બર 28, 2025 6:30 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે. શ્રી મોદી કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લેશે અને લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ કૃષ્ણ ગર્ભગૃહની સામે સ્થિત સુવર્ણ તીર્થ મંત્રપનું ઉદ્ઘાટન પણ કરશે અને પવિત્ર કનકણ કિંડી માટે કનક કવચ સમર્પિત કરશે. બાદમાં પ્રધ...

નવેમ્બર 27, 2025 7:50 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:50 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની દિશામાં આગળ વધી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની દિશામાં આગળ વધી રહી છે. અવકાશ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓના વિસ્તરણનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું, સુધારાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી હૈદરાબાદમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી પરિસરનું ...

નવેમ્બર 27, 2025 7:48 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:48 પી એમ(PM)

views 5

વિવિધ માર્ગ પરિયોજના માટે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયા ફાળવવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ખાતરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યને રાજમાર્ગ સહિતની અન્ય પરિયોજના માટે કેન્દ્ર સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયા આપવા માટે ખાતરી આપી છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં શ્રી ગડકરીએ રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ – NHAIની રાજમાર્...

નવેમ્બર 27, 2025 7:47 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:47 પી એમ(PM)

views 4

સર્વોચ્ચ અદાલતે દિવ્યાંગોના ગૌરવનું રક્ષણ કરવા કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સર્વોચ્ચ અદાલતે દિવ્યાંગોના ગૌરવનું રક્ષણ કરવા માટે કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂકતા, આજે કેન્દ્રને એસસી-એસટી કાયદાની જેમ દિવ્યાંગો અને દુર્લભ આનુવંશિક વિકારોની ઉપહાસ કરતી અપમાનજનક ટિપ્પણીઓને દંડનીય ગુનો બનાવવા માટે કાયદો બનાવવાનું વિચારવાનું કહ્યું. સર્વોચ્ચ અદાલત એસએમએ ક્યોર ફાઉન્ડેશન દ્વારા દાખલ...

નવેમ્બર 27, 2025 7:46 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:46 પી એમ(PM)

views 4

ભારત અને ઇન્ડોનેશિયાના સરક્ષણ મંત્રીએ વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર અંગે નવી દિલ્હીમાં વાતચીત કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન આજે નવી દિલ્હીમાં ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ પ્રધાનોના સંવાદની સહ-અધ્યક્ષતા કરી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી અને ઊંડા દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની પુષ્ટિ કરી. બેઠક દરમિયાન, બંને દે...

નવેમ્બર 27, 2025 3:28 પી એમ(PM) નવેમ્બર 27, 2025 3:28 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

નવેમ્બર 27, 2025 2:24 પી એમ(PM) નવેમ્બર 27, 2025 2:24 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વને માર્ગદર્શન આપવામાં વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું છે. નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025માં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સશસ્ત્ર દળોએ દરેક સુરક્ષા પડકાર દરમિયાન નોંધપાત્ર અનુકૂલનક્ષમતા અને સ...

નવેમ્બર 27, 2025 2:23 પી એમ(PM) નવેમ્બર 27, 2025 2:23 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સ્કાયરૂટના ઇન્ફિનિટી પરિસરના વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, શ્રી મોદીએ ભાર મૂક્યો કે સરકારે ભારતના અવકાશ ક્ષેત્રમાં અનેક ઐતિહાસિક સુધારાઓ હાથ ધર્યા છે. તેમણે કહ્યું ...

નવેમ્બર 27, 2025 2:25 પી એમ(PM) નવેમ્બર 27, 2025 2:25 પી એમ(PM)

views 6

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી નેશનલ હાઇવે ઓથોરિટીની સમીક્ષા બેઠકમાં ગુણવત્તા વાળા રસ્તા બનાવવાની તાકીદ કરાઇ

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગઇકાલે મોડી સાંજે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ ના અધિકાર...

નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM) નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)

views 12

ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાના અવસરને રમત ગમત મંત્રીએ ગૌરવની ક્ષણ ગણાવી

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં 74 કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સહિત મહાનુભાવોએ આ નિર્ણયને વધાવતા આનંદ વ્યક્ત કર્ય...