રાષ્ટ્રીય

મે 11, 2025 5:57 પી એમ(PM) મે 11, 2025 5:57 પી એમ(PM)

views 5

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં કાર્યક્રમમાં ભાગ લીધો

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે રક્તદાન શિબિરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.  આ પ્રસંગે બોલતા શ્રી સિંહે કહ્યું કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસપોખરણ પરીક્ષણની સફળત...

મે 11, 2025 4:57 પી એમ(PM) મે 11, 2025 4:57 પી એમ(PM)

views 5

પંજાબ પોલીસે નવી દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસમાં તૈનાત અધિકારીનીસરહદ પારની જાસૂસીમાં સંડોવણીનો ઘટસ્ફોટ કર્યો

પંજાબ પોલીસે નવી દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસમાં તૈનાત અધિકારીનીસરહદ પારની જાસૂસીમાં સંડોવણીનો ઘટસ્ફોટ કર્યો છે. પાકિસ્તાનમાં ઓપરેટરોને ભારતીય સેનાની પ્રવૃત્તિઓ સંબંધિત સંવેદનશીલમાહિતી મોકલવામાં સંડોવાયેલા બે લોકોની પંજાબના મલેરકોટલા શહેરમાંથી ધરપકડ કરવામાંઆવી છે. પંજાબ પોલીસ વડા ગૌરવ યાદવે સોશિયલ મી...

મે 11, 2025 4:56 પી એમ(PM) મે 11, 2025 4:56 પી એમ(PM)

views 5

ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે. આજે લખનૌમાંબ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટનકરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, આ ઓપરેશન આતંકવાદ સામે ભાર...

મે 11, 2025 3:34 પી એમ(PM) મે 11, 2025 3:34 પી એમ(PM)

views 6

આ વર્ષે નૈઋત્યનું ચોમાસું પાંચ દિવસ પહેલાં એટલે કે 27 મેના રોજ કેરળ પહોંચશે

હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખથી પાંચ દિવસ પહેલાં એટલે કે 27 મેના રોજ કેરળ પહોંચવાની આગાહી કરી છે. ચોમાસાના વહેલા આગમનથી ખરીફ વાવણી અને ઉત્પાદન સારું રહેવાની ધારણા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં 105 ટકા વધુ રહેશે. આ સતત બીજું વર્ષ છે જ્યારે વિભાગે સામાન્ય ક...

મે 11, 2025 3:34 પી એમ(PM) મે 11, 2025 3:34 પી એમ(PM)

views 5

IPLની બાકીની મેચ માટે સુધારેલું સમયપત્રક નક્કી કરવા આજે BCCIની બેઠક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, બોર્ડના અધિકારીઓ અને IPL ગવર્નિંગ કાઉન્સિલ આજે સ્થગિત કરાયેલી ટી-20 લીગને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ શક્ય સમયપત્રક અંગે ચર્ચા કરશે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બોર્ડે શુક્રવારે IPL સ્થગિત કરી દીધી હતી. સ્પર્ધામાં હજુ 16 મેચ બા...

મે 11, 2025 6:07 પી એમ(PM) મે 11, 2025 6:07 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમનાનિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સેન્યનાં વડાજનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી,નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી અને વાયુસેન...

મે 11, 2025 3:32 પી એમ(PM) મે 11, 2025 3:32 પી એમ(PM)

views 5

ગુજરાત સહિત દેશનાં તમામ સરહદી રાજ્યોની વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંસ્થાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવાશે

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર, પંજાબ, ચંદીગઢ, લદ્દાખ, રાજસ્થાન અને ગુજરાત જેવા સરહદી વિસ્તારમાં સ્થિત વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંસ્થાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનિકલ રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે શનિવારે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય સંયુક્ત બેઠકની અધ્યક્ષ...

મે 11, 2025 3:31 પી એમ(PM) મે 11, 2025 3:31 પી એમ(PM)

views 3

વિશ્વભરનાં નેતાઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામની પ્રશંસા કરી

વિશ્વ નેતાઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામને બંને દેશો વચ્ચેના તણાવ ઘટાડવા માટેના એક મુખ્ય પગલા તરીકે પ્રશંસા કરી છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે આ પગલાનું સ્વાગત કર્યું, બંને દેશોને આ પ્રગતિ પર આગળ વધવા વિનંતી કરી. યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમીએ યુદ્ધવિરામને ખૂબ જ આવકારદાયક ગણાવ્ય...

મે 11, 2025 9:38 એ એમ (AM) મે 11, 2025 9:38 એ એમ (AM)

views 4

બાંગ્લાદેશની વચગાળાની સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો

બાંગ્લાદેશની વચગાળાની સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ પક્ષ અને તેના નેતાઓ સામેની ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ નિર્ણય ગઈકાલે રાત્રે ઢાકામાં એક ખાસ બેઠકમાં વચગાળાની સરકારની સલાહકાર પર...

મે 11, 2025 9:34 એ એમ (AM) મે 11, 2025 9:34 એ એમ (AM)

views 2

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓએ હાજરી આ...