રાષ્ટ્રીય

મે 13, 2025 1:52 પી એમ(PM) મે 13, 2025 1:52 પી એમ(PM)

views 5

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં શોપિયાં જિલ્લામાં શુકરુ કેલર જંગલ વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ, આ અથડામણમાં ત્રણ આતંકી ઠાર મરાયા છે. હાલમાં આ વિસ્તારમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ પહેલા પોલીસ, સેના અને કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPFના સંયુક્ત દળે આ વિસ્તાર...

મે 13, 2025 1:49 પી એમ(PM) મે 13, 2025 1:49 પી એમ(PM)

views 2

પંજાબમાં કથિત રીતે ઝેરી કેફી દ્રવ્ય પીવાના કારણે અંદાજે 14-ના મોત.

પંજાબમાં અમૃતસર જિલ્લાના મજીઠા ખાતે કથિત રીતે ઝેરી કેફી દ્રવ્ય પીવાના કારણે અંદાજે 14 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે છ અન્ય લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. અમૃતસરનાં નાયબ કમિશનર સાક્ષી સાહનીએ કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું, સરકાર તમા...

મે 13, 2025 8:53 એ એમ (AM) મે 13, 2025 8:53 એ એમ (AM)

views 7

જમ્મુ અને કાશ્મીર સરકારે આજથી જમ્મુ અને કાશ્મીર વિભાગના બિન-સરહદી જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો

જમ્મુ અને કાશ્મીર સરકારે આજથી જમ્મુ અને કાશ્મીર વિભાગના બિન-સરહદી જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી સકીના ઇટુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી. સરહદ પારથી ગોળીબારની તાજેતરની ઘટનાઓ બાદ પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદ્યાર્...

મે 13, 2025 8:52 એ એમ (AM) મે 13, 2025 8:52 એ એમ (AM)

views 3

રાષ્ટ્ર આપણા સશસ્ત્ર દળોની અપ્રતિમ બહાદુરીને સલામ કરે છે-ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્ર આપણા સશસ્ત્ર દળોની અપ્રતિમ બહાદુરીને સલામ કરે છે. તેઓ આપણા દુશ્મનોનો નાશ કરનાર અને ભારતની ઢાલ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી શાહે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને ન્યાય અપાવવામાં તેમના અનુકરણીય નેતૃત્વ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્ય...

મે 13, 2025 7:48 એ એમ (AM) મે 13, 2025 7:48 એ એમ (AM)

views 5

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે DGMO સ્તરની વાટાઘાટો યોજાઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે સાંજે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ-ડીજીએમઓ સ્તરની વાતચીત થઈ હતી. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને પક્ષો ગોળીબાર નહીં કરવાઅને એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી નહિ કરવા સમંત થયા હતા. આ ઉપરાંત બંને પક્ષોએ સરહદો સહિતના વિસ્તારોમાંથી સૈનિક...

મે 13, 2025 7:43 એ એમ (AM) મે 13, 2025 7:43 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું,-ઓપરેશન સિંદૂરને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂરને અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં અમે આતંકવાદ પ્રત્યેના તેના વલણના આધારે પાકિસ્તાનના દરેક પગલાની સમીક્ષા કરીશું.ગઈકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરના પ્રથમ ...

મે 13, 2025 7:41 એ એમ (AM) મે 13, 2025 7:41 એ એમ (AM)

views 5

ભારતીય જનતા પાર્ટી આજથી દેશભરમાં 11 દિવસની તિરંગા યાત્રા શરૂ કરશે

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય જનતા પાર્ટી આજથી દેશભરમાં 11 દિવસની તિરંગા યાત્રા શરૂ કરશે. આ દરમિયાન લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના મજબૂત નેતૃત્વ અને સશસ્ત્ર દળોની બહાદુરી વિશે જણાવવામાં આવશે. સમાજના અગ્રણી સભ્યો, ભૂતપૂર્વ સૈનિકો અને સામાજિક કાર્યકરો પણ આ યાત્રામાં ભાગ લેશે આ યાત્રા 23 ...

મે 12, 2025 6:47 પી એમ(PM) મે 12, 2025 6:47 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 8 વાગ્યે દેશને સંબોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. 22મી એપ્રિલે   પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરના પગલે શ્રી મોદી આ સંબોધન કરશે.    આજે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હત...

મે 12, 2025 6:45 પી એમ(PM) મે 12, 2025 6:45 પી એમ(PM)

views 10

ભારતની લડાઈ આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સાથે હતી,પાકિસ્તાની સેના સાથે નહીં.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ એર ઓપરેશન્સ, એર માર્શલ એ. કે. ભારતીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની લડાઈ આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સાથે હતી,પાકિસ્તાની સેના સાથે નહીં. નવી દિલ્હીમાં ઓપરેશન સિંદુંર અંગે માહિતી આપતા એર માર્શલ ભારતીએ જણાવ્યું કે, એ દુઃખની વાત છે કે પાકિસ્તાની સેનાએ દરમિયાનગીરી કરીને આત...

મે 12, 2025 1:39 પી એમ(PM) મે 12, 2025 1:39 પી એમ(PM)

views 3

દેશની સલામતીની ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આજે એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઑફ ડિફૅન્સ સ્ટાફ અનિલ ચૌહાણ, ત્રણ સશસ્ત્ર સેનાઓના પ્રમુખ અને અન્ય વરિષ્...