રાષ્ટ્રીય

જૂન 27, 2025 7:11 પી એમ(PM)

views 30

રાજ્યમાં આજે બીજા દિવસે પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.

રાજ્યમાં આજે બીજા દિવસે પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં લીંબડી H.K. બૉય્ઝ સ્કૂલ અને અંકેવાળિયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો. ગીર સોમનાથના ઊના તાલુકાની સોનારી પ્રાથમિક શાળા, તડ-પે સેન્ટર શાળા અને કોબ પ્...

જૂન 27, 2025 2:03 પી એમ(PM)

views 22

આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC એ T20 મેચો માટે નવા પાવર પ્લે નિયમો જાહેર કર્યા છે.

આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC એ T20 મેચો માટે નવા પાવર પ્લે નિયમો જાહેર કર્યા છે. જેમાં ટૂંકા ગાળાના ફોર્મેટ માટે શરૂઆતમાં માન્ય ઓવરની સંખ્યા અને પ્રતિબંધિત ક્ષેત્ર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આગામી મહિનાથી અમલમાં આવનારા નવા નિયમો મુજબ, એક ઇનિંગમાં આઠ ઓવર સુધી ઘટાડેલી રમતમાં હવે 30 વારનાં સર્કલ...

જૂન 27, 2025 2:01 પી એમ(PM)

views 14

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે અને આગામી ત્રણ ચાર દિવસમાં દેશના બાકીના ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી કેરળ, માહે, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ભારે વર...

જૂન 27, 2025 1:59 પી એમ(PM)

views 8

ભારતે ચીન સાથે 2020 બાદ સરહદ અંગે આવેલા અવરોધ અને પરસ્પર અવિશ્વાસને દૂર કરવા માટે સરહદ સીમાંકનના કાયમી ઉકેલ પર ભાર મૂક્યો.

ભારતે ચીન સાથે 2020 બાદ સરહદ અંગે આવેલા અવરોધ અને પરસ્પર અવિશ્વાસને દૂર કરવા માટે સરહદ સીમાંકનના કાયમી ઉકેલ પર ભાર મૂક્યો છે. ભારત-ચીન સરહદ પર શાંતિ અને સુમેળ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકતા, ભારતે પરસ્પર મતભેદો ઘટાડીને સરહદ વિવાદનો ઉકેલ લાવવાનું પણ આહ્વાન કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનમા...

જૂન 27, 2025 1:58 પી એમ(PM)

views 9

ભારતે રશિયા સાથે S-400 સિસ્ટમ, SU-30 MKI અપગ્રેડ અને મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેરની ખરીદી અંગે ચર્ચા કરી છે.

ભારતે રશિયા સાથે S-400 સિસ્ટમ, SU-30 MKI અપગ્રેડ અને મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેરની ખરીદી અંગે ચર્ચા કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનના કિંગદાઓમાં શાંઘાઈ સહકાર સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકથી અલગ રશિયાના સંરક્ષણમંત્રી આન્દ્રે બેલોસોવ સાથે વિવિધ મુદ્દાઓ પર વ્યાપક વાટાઘાટો કરી હતી. રશિયાના સંરક્...

જૂન 27, 2025 1:56 પી એમ(PM)

views 16

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે, 1975માં લાદવામાં આવેલી કટોકટીનો હેતુ દેશ અને સમાજનું નૈતિક મનોબળ તોડવાનો હતો.

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે, 1975માં લાદવામાં આવેલી કટોકટીનો હેતુ દેશ અને સમાજનું નૈતિક મનોબળ તોડવાનો હતો. કટોકટીનાં 50 વર્ષ પ્રસંગે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, કટોકટીએ લોકોને એક પાઠ શીખવ્યો કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી ન લેવી જોઇએ. તેમણે ઉમેર્યુ...

જૂન 27, 2025 1:51 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગન્નાથ પુરી રથયાત્રા પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગન્નાથ પુરી રથયાત્રા પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે લાખો ભક્તો ભગવાન બલભદ્ર, ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ચક્રરાજ સુદર્શનની ભવ્ય રથ પર બેઠેલી મૂર્તિઓના દર્શન કરીને દિવ્ય અનુભવ મેળવશે. તેમણે કહ્યું કે આ દિવ્ય સ્વરૂપોની માનવ દિવ્ય લીલા...

જૂન 27, 2025 1:50 પી એમ(PM)

views 8

અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું સરસપુર મંદિર તરફ પ્રયાણ

અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા સરસપુર તરફ આગળ વધી રહી છે. નગરચર્યાએ નીકળેલા ભગવાનનાં દર્શન કરીને ભાવવિભોર થયેલા નગરજનો ધન્યતા અનુભવી રહ્યા છે. બપોરે 12 વાગ્યા પહેલાં ગજરાજ સરસપુર પહોંચી ગયા હતા. છેલ્લાં અહેવાલ પ્રમાણે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્...

જૂન 27, 2025 9:22 એ એમ (AM)

views 12

જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ અમરનાથ યાત્રાની તૈયારીઓ અંગે ચર્ચા કરી

જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ શ્રીનગર રાજભવન ખાતે રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરી અને ત્રીજી જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીઓ અંગે ચર્ચા કરી. આ બેઠકમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને પીડીપીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપ રાજયપાલે યાત્રાના સલામત અન...

જૂન 27, 2025 9:20 એ એમ (AM)

views 6

IBPS ની પરીક્ષાઓમાં ઉમેદવારોના પ્રમાણીકરણ માટે આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરવાની મંજૂરી આપી

સરકારે બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા IBPS ની પરીક્ષાઓમાં ઉમેદવારોના પ્રમાણીકરણ માટે આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જારી કરાયેલ એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે IBPS પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાઓ દરમિયાન ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે સ્વેચ્છાએ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.