રાષ્ટ્રીય

મે 14, 2025 8:33 એ એમ (AM) મે 14, 2025 8:33 એ એમ (AM)

views 5

જસ્ટિસ ગવઈ આજે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આજે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે રાષ્ટ્રપતિ ભવનમાં એક વિશેષ સમારોહમાં ન્યાયમૂર્તિ ગવાઇને શપથ લેવડાવશે. જસ્ટિસ બી. આર. ગવઈ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાનું સ્થાન લેશે

મે 14, 2025 8:31 એ એમ (AM) મે 14, 2025 8:31 એ એમ (AM)

views 5

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નોઇડા અને બેંગલુરુમાં સેમિકન્ડક્ટરના દેશના પ્રથમ નવા અત્યાધુનિક ડિઝાઇન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે નોઇડા અને બેંગલુરુમાં સ્થિત નવી અત્યાધુનિક ડિઝાઇન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું છે. નવી સુવિધાની વિશિષ્ટતા પર પ્રકાશ પાડતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, અત્યાધુનિક 3-નેનોમીટર ચિપ ડિઝાઇન પર કામ કરતું આ ભારતનું આ પ્રથમ સીમાચિહ્નરૂપ ડિઝાઇન કે...

મે 13, 2025 6:59 પી એમ(PM) મે 13, 2025 6:59 પી એમ(PM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને લગતા કોઈપણ મુદ્દાઓ પર ભારતનું લાંબા સમયથી રાષ્ટ્રીય વલણ રહ્યું છે

વિદેશ મંત્રાલયે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને લગતા કોઈપણ મુદ્દાઓ પર ભારતનું લાંબા સમયથી રાષ્ટ્રીય વલણ રહ્યું છે, અનેઉમેર્યું કે આ મુદ્દાઓને ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષી રીતે ઉકેલવા પડશે. નવી દિલ્હીમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્...

મે 13, 2025 6:57 પી એમ(PM) મે 13, 2025 6:57 પી એમ(PM)

views 9

ભારત પાસે આતંકવાદીઓને તેમના ઘરોમાંથી ખતમ કરવાની ક્ષમતા છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇસ્લામાબાદને એક કડક સંદેશ આપતા કહ્યું કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાં આતંકવાદીઓ શાંતિથી શ્વાસ લઈ શકે. તેમણે કહ્યું કે, ભારત પાસે આતંકવાદીઓને તેમના ઘરોમાંથી ખતમ કરવાની ક્ષમતા છે. શ્રી મોદીએ પંજાબના આદમપુરમાં એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિક...

મે 13, 2025 7:02 પી એમ(PM) મે 13, 2025 7:02 પી એમ(PM)

views 5

પંજાબમાં, હૂચ દુર્ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો

પંજાબમાં, હૂચ દુર્ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે, જ્યારે અનેક  લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના અમૃતસરના મજીઠા મતવિસ્તારમાં બની હતી, જ્યાં ચાર ગામોના લોકોએ ગઈકાલે રાત્રે કથિત ઝેરી કેફી દ્રવ્યનું સેવન કર્યું હતું. મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી ભગવંતસિંઘ માને કહ્યું કે જ...

મે 13, 2025 6:54 પી એમ(PM) મે 13, 2025 6:54 પી એમ(PM)

views 6

ખાદ્ય પદાર્થોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે, એપ્રિલમાં ભારતનો છૂટક ફુગાવો દર 3.16 ટકા થયો

ખાદ્ય પદાર્થોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે, એપ્રિલમાં ભારતનો છૂટક ફુગાવો દર 3.16 ટકા થયો હતો. માર્ચમાં આ દર 3.34 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જુલાઈ, 2019 પછી આ વાર્ષિક ધોરણે સૌથી ઓછો ફુગાવો છે.દરમિયાન, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 2.92 અને શહ...

મે 13, 2025 6:51 પી એમ(PM) મે 13, 2025 6:51 પી એમ(PM)

views 8

સંરક્ષણ બજેટ વર્ષ 2025-26માં વધીને 6 લાખ 81 હજાર કરોડ રૂપિયા થયું

કેન્દ્ર સરકારે આજે માહિતી આપી હતી કે સંરક્ષણ બજેટ વર્ષ 2013-14માં 2 લાખ 53 હજાર કરોડ રૂપિયા હતું જે વધીને વર્ષ 2025-26માં 6 લાખ 81 હજાર કરોડ રૂપિયા થયું છે. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે વ્યૂહાત્મક સુધારાઓ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને નવીનીકરણે સ્વદેશી ઉત્પાદનને વેગ આપ્યો ...

મે 13, 2025 6:47 પી એમ(PM) મે 13, 2025 6:47 પી એમ(PM)

views 4

ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ ડીએસ રાણાએ આજે 70 દેશોને ઓપરેશન સિંદૂરના સફળ સંચાલન વિશે માહિતી આપી

ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ ડીએસ રાણાએ આજે 70 દેશોને ઓપરેશન સિંદૂરના સફળ સંચાલન વિશે માહિતી આપી હતી. તેમણે નવા યુગના યુદ્ધમાં લશ્કરી શ્રેષ્ઠતા દ્વારા દેશની પ્રદર્શિત શક્તિ અને રાષ્ટ્રીય સંકલ્પ પર પ્રકાશ પાડ્યો હતો.લેફ્ટનન્ટ જનરલ રાણાએ આતંકવાદી સંબંધોની પુષ્ટિ ધરાવતા લક્ષ્યો...

મે 13, 2025 2:10 પી એમ(PM) મે 13, 2025 2:10 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લઈ સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો હતો. શ્રી મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પર જવાનોને મળવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં જવાનો સાથેની તસવીર શેર કરતા શ્રી મોદીએ કહ્યું, આજે સવારે તેઓ A.F.S. આદમપુર ખાતે આપણા બહાદુર વાયુ સેનાના યોદ્ધાઓ અને જવાનો સાથે મુલાક...

મે 13, 2025 1:53 પી એમ(PM) મે 13, 2025 1:53 પી એમ(PM)

views 4

CBSE ધોરણ 12 બૉર્ડનું પરિણામ જાહેર- વિદ્યાર્થીઓની સરખામણીએ 5.94 ટકા વધુ વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ

CBSE- કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે પરીક્ષામાં કુલ 88.39 ટકા વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે, જે ગત વર્ષની સરખામણીએ 0.41 ટકા વધુ છે. આ વખતે વિદ્યાર્થીઓની સરખામણીએ 5.94 ટકા વધુ વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થઈ છે. આ પરીક્ષામાં વિજયવાડા ક્ષેત્રના સૌથી વધુ 99.60 ટકા વિદ...