રાષ્ટ્રીય

જૂન 28, 2025 7:18 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 12૩મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

જૂન 28, 2025 7:15 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારત સેવા અને માનવતા માટે સમર્પિત દેશ છે

પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારત સેવા અને માનવતા માટે સમર્પિત દેશ છે. હજારો વર્ષોથી દુનિયાએ હિંસાથી હિંસાને દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતે અહિંસાની શક્તિનો પરિચય કરાવ્યો. પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કર્યા પછી બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે...

જૂન 28, 2025 2:08 પી એમ(PM)

views 6

કૃષિ હેતુઓ માટે પાણીના ઉપયોગ પર કર લાદવાની યોજના બનાવાઇ રહી હોવાની વહેતી થયેલી વાતને સરકારે ફગાવી

કૃષિ હેતુઓ માટે પાણીના ઉપયોગ પર કર લાદવાની યોજના બનાવાઇ રહી હોવાની વાતને સરકારે ફગાવી દીધી છે. જળ શક્તિ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નવી યોજના-"કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ અને વોટર મેનેજમેન્ટનું આધુનિકીકરણ" હેઠળ કરવેરા સંબંધિત અફવાઓ પાયાવિહોણી અને ખોટી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પાયલોટ પ્રોજેક્ટ હ...

જૂન 28, 2025 2:06 પી એમ(PM)

views 6

પંજાબ પોલીસના સાયબર ક્રાઈમ ડિવિઝને બાળ શોષણના ગુનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી

પંજાબ પોલીસના સાયબર ક્રાઈમ ડિવિઝને બાળ શોષણના ગુનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બાળ શોષણ અને અપમાનજનક સામગ્રી જોવા, પ્રસારિત કરવા અને વિતરણ કરવામાં સામેલ 33 શંકાસ્પદોની ઓળખ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા પંજાબ...

જૂન 28, 2025 8:43 એ એમ (AM)

views 8

ગૃહમંત્રી અમિત શાહ આજે ગોધરા અને સાણંદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ગુજરાતના ગાંધીનગરમાં માહિતી અને પુસ્તકાલય નેટવર્ક સેન્ટરની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે આ કેન્દ્ર પુસ્તકાલયોને અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેમાં સુધારો કરી રહ્યું છે. શ્રી શાહે સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય એપ પણ લોન્ચ કરી હતી. પુસ્તકપ્...

જૂન 28, 2025 8:39 એ એમ (AM)

views 11

રાષ્ટ્રીય મહિલા આયોગે કોલકાતામાં કાયદાશાસ્ત્રની એક વિદ્યાર્થીની પર કોલેજ કેમ્પસમાં થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે સ્વતઃ નોંધ લીધી

રાષ્ટ્રીય મહિલા આયોગે કોલકાતામાં કાયદાશાસ્ત્રની એક વિદ્યાર્થીની પર કોલેજ કેમ્પસમાં થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે સ્વતઃ નોંધ લીધી છે. આયોગે કોલકાતા પોલીસ કમિશનરને પત્ર લખીને આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને ત્રણ દિવસમાં કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે.દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરો...

જૂન 28, 2025 8:34 એ એમ (AM)

views 10

ઓપરેશન સિંધુ અંતર્ગત અત્યાર સુધીમાં ચાર હજાર 415 ભારતીય નાગરિકોને દેશમાં હેમખેમ પરત લવાયા

ઓપરેશન સિંધુ અંતર્ગત અત્યાર સુધીમાં ચાર હજાર 415 ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે. ઈરાનથી ત્રણ હજાર 597 લોકોને અને ઈઝરાયલથી 818 લોકોને ખાસ વિમાન દ્વારા સ્વદેશમાં પરત લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 14 OCI કાર્ડ ધારકો, 9 નેપાળી નાગરિકો, 4 શ્રીલંકન નાગરિકો પણ ઈરાનથી સુરક...

જૂન 28, 2025 8:33 એ એમ (AM)

views 12

ભારતે જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પર કહેવાતી મધ્યસ્થી અદાલતના નિર્ણયને નકાર્યો

ભારતે જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પર કહેવાતી મધ્યસ્થી અદાલતના નિર્ણયને નકારી કાઢ્યો છે. મંત્રાલયે કહ્યું કે ભારતે ક્યારેય આ મધ્યસ્થી અદાલતની કાયદેસર માન્યતાને માન્ય રાખી નથી અને તેની રચના સિંધુ જળ સંધિનું ગંભીર ઉલ્લંઘન છે.મંત્રાલયે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા બ...

જૂન 28, 2025 8:29 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજ શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજ શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે લોકોને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમ ભગવાન મહાવીર અહિંસા ભારતી ટ્રસ્ટના સહયોગથી યોજાઈ રહ્યો છે.આચાર્ય વિદ્યાનંદ જૈન સમુદાયના પ્રતિષ્ઠિત આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક હતા. તેમની 100મી જ...

જૂન 28, 2025 8:27 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 12૩ મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.