રાષ્ટ્રીય

મે 15, 2025 2:15 પી એમ(PM) મે 15, 2025 2:15 પી એમ(PM)

views 4

જવાનોને મળવા શ્રીનગર પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી ગણાવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શ્રીનગરની મુલાકાત દરમિયાન કહ્યું કે, ઓપરેશન સિંદૂર ઇતિહાસની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી છે. શ્રી સિંહ આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતના ભાગ રૂપે શ્રીનગર છે. તેઓ ઓપરેશન સિંદૂર પછીની જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે શ્રીનગર પહોંચ્યા છે. રાજનાથ સિંહે શ્રીનગરમાં...

મે 15, 2025 9:40 એ એમ (AM) મે 15, 2025 9:40 એ એમ (AM)

views 7

ભારતની એક ટેકનિકલ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમ સાથે વાતચીત કરી રહી છે

ભારતની એક ટેકનિકલ ટીમ ન્યૂયોર્કમાં છે અને આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમ અને અન્ય ભાગીદાર દેશો સાથે વાતચીત કરી રહી છે. ભારત 1267 પ્રતિબંધ સમિતિ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન તરી...

મે 15, 2025 9:40 એ એમ (AM) મે 15, 2025 9:40 એ એમ (AM)

views 2

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે રાજસ્થાનના જયપુરની એક દિવસની મુલાકાતે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે રાજસ્થાનના જયપુરની એક દિવસની મુલાકાતે જશે. ઉપરાષ્ટ્રપતિ ધનખડ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરવ સિંહ શેખાવતની પુણ્યતિથિ નિમિત્તે જયપુરમાં સ્મારક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે.ભૈરવ સિંહ શેખાવતે ઓગસ્ટ 2002થી જુલાઇ 2007 દરમિયાન ભારતના 11મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમણે ત્રણ કાર...

મે 15, 2025 9:34 એ એમ (AM) મે 15, 2025 9:34 એ એમ (AM)

views 3

ઇઝરાયલના હવાઈ હુમલામાં ગઈકાલે ઉત્તર અને દક્ષિણ ગાઝામાં 70 લોકો માર્યા ગયા

ઇઝરાયલના હવાઈ હુમલામાં ગઈકાલે ઉત્તર અને દક્ષિણ ગાઝામાં 70 લોકો માર્યા ગયા હતા. જેના એક દિવસ પહેલા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદી જૂથ હમાસનો નાશ ન થાય ત્યાં સુધી ઇઝરાયલ પેલેસ્ટાઇન પર હુમલો કરવાનું બંધ કરશે નહીં.ગાઝાના આરોગ્ય મંત્રાલય અને હોસ્પિટલો અનુસાર...

મે 15, 2025 9:33 એ એમ (AM) મે 15, 2025 9:33 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે- સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રતિબદ્ધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રતિબદ્ધ છે. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સફળ નક્સલ વિરોધી કાર્યવાહી બાદ ગૃહમંત્રી અમિત શાહની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સુરક્ષા દળોની સફળત...

મે 15, 2025 9:31 એ એમ (AM) મે 15, 2025 9:31 એ એમ (AM)

views 2

સૈન્યના શૌર્યને બિરદાવવા દેશના વિવિધ ભાગોમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન

ભારતીય સેનાના સન્માનમાં દેશ સહિત રાજ્યભરમા તિરંગા યાત્રા યોજાઈ રહી છે. જે અંતર્ગત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટનગર ગાંધીનગરમાં યોજાયેલ તિરંગા યાત્રામાંગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. સેકટર 21 થી પંચદેવ મહાદેવ મંદિર સુધી તિરંગા યાત્રાનું આય...

મે 14, 2025 7:41 પી એમ(PM) મે 14, 2025 7:41 પી એમ(PM)

views 9

ભારતે ચીન અને તુર્કિયેનાં સમાચાર માધ્યમોનાં એક્સ એકાઉન્ટ્સને બ્લોક કર્યા

ભારતે ગ્લોબલ ટાઇમ્સ, શિન્હુઆ ન્યૂઝ એજન્સી અને ટીઆરટી વર્લ્ડના એક્સ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં કથિત રીતે પાકિસ્તાનનો ખોટો પ્રચાર કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગ્લોબલ ટાઇમ્સ એ ચીનનાં સામ્યવાદી પક્ષની માલિકીના પીપલ્સ ડેઇલી હેઠળ સંચાલિત અંગ્રેજી ભાષાનુ...

મે 14, 2025 7:39 પી એમ(PM) મે 14, 2025 7:39 પી એમ(PM)

views 4

એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક- WPI આધારિત ફુગાવો ઘટીને 0.85 ટકા થયો

એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક WPI આધારિત ફુગાવો નોધપાત્ર ઘટીને 0.85 ટકાની 13 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આજે રજૂ કરેલા આંકડામાં જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં WPI ફુગાવો 2.05 ટકા હતો. વીતેલા મહિનામાં ખાદ્યાન્નનાં ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે ઇંધણનાં ભાવમાં દ્...

મે 14, 2025 7:12 પી એમ(PM) મે 14, 2025 7:12 પી એમ(PM)

views 6

સરકારે ઉત્તર પ્રદેશમાં જેવર એરપોર્ટ નજીક સેમિકન્ડક્ટર એકમ સ્થાપિત કરવાની મંજૂરી આપી

સરકારે ઉત્તર પ્રદેશમાં જેવર એરપોર્ટ નજીક સેમિકન્ડક્ટર એકમ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, એચસીએલ અને ફોક્સકોનનાં સંયુક્ત સાહસ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ એકમની સ્થાપના કરવામાં આવશે. તેમણે જણા...

મે 14, 2025 7:08 પી એમ(PM) મે 14, 2025 7:08 પી એમ(PM)

views 3

છત્તીસગઢમાં 21 દિવસ સુધી ચાલેલા માઓવાદી વિરોધી અભિયાનમાં 31 માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં તેલંગાણા સરહદ પર સ્થિત કર્રેગુટ્ટા ટેકરી પર લગભગ 21 દિવસ સુધી ચાલેલા માઓવાદી વિરોધી અભિયાનમાં 16 મહિલા માઓવાદીઓ સહિત 31 માઓવાદીઓ માર્યા ગયા છે. આજે બીજાપુરમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ-CRPFના મહાનિદેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ, છત્તીસગઢના પોલીસ મ...