રાષ્ટ્રીય

જૂન 29, 2025 1:20 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું – આરોગ્યથી લઇને સામાજિક સુરક્ષા સુધી દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આરોગ્યથી લઇને સામાજિક સુરક્ષા સુધી દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનાં એ અહેવાલનો ઉલ્લેખ કર્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની 64 ટકાથી વધુ વસ્...

જૂન 29, 2025 1:17 પી એમ(PM)

views 5

વિશ્વ પ્રસિધ્ધ તિર્થધામ પુરીમાં ગુંડિયા મંદિરમાં સર્જાયેલી દોડધામમાં ત્રણના મોત અને બાર ઇજાગ્રસ્ત.

ઓડિશાના પુરીમાં શ્રી ગુંડિચા મંદિર નજીક ભાગદોડમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી જ્યારે સેંકડો ભક્તો મંદિરની નજીક એકઠા થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જૂન 29, 2025 1:16 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાને કારણે નવ કામદારો ગુમ. આકાશી આફતના કારણે ચારધામ યાત્રા સ્થગિત કરાઇ

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં, બરકોટ તાલુકામાં સિલાઇ બેન્ડ નજીક વાદળ ફાટવાથી નવ કામદારો નિર્માણાધીન સ્થળેથી ગુમ થયા છે. SDRF, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો રાહત અને બચાવ કામગીરી ચલાવી રહી છે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ગઈ રાતથી સતત વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય જીવન ખોરવાઈ ગ...

જૂન 29, 2025 8:38 એ એમ (AM)

views 6

આજે આંકડાશાસ્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે-આ વર્ષનાં આંકડાશાસ્ત્ર દિવસની વિષયવસ્તુ છે- ‘નેશનલ સેમ્પલ સર્વેનાં 75 વર્ષ

આજે આંકડાશાસ્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આંકડાશાસ્ત્ર અને આર્થિક આયોજન શ્રેત્રનાં પ્રણેતા પ્રસાંતા ચંદ્રા મહાલાનોબિસની જન્મતિથીની ઉજવણી કરવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે. આ વર્ષનાં આંકડાશાસ્ત્ર દિવસની વિષયવસ્તુ છે- ‘નેશનલ સેમ્પલ સર્વેનાં 75 વર્ષ.’આ પ્રસંગે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમનું ઉદઘાટન ...

જૂન 29, 2025 8:39 એ એમ (AM)

views 5

લેહ ખાતે આયોજિત પ્રથમ લદ્દાખ એસ્ટ્રો ટૂરિઝમ ફેસ્ટિવલનું સમાપન

ખગોળીય પર્યટન અને વિજ્ઞાન સંલંગ્ન પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લેહ ખાતે આયોજિત પ્રથમ લદ્દાખ એસ્ટ્રો ટૂરિઝમ ફેસ્ટિવલનું ગઈકાલે સમાપન થયું. પ્રવાસન વિભાગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોરના સહયોગથી ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું.બે દિવસ સુધી ચાલેલો આ તહેવાર ઊંચાઈવાળા વિસ્...

જૂન 29, 2025 8:33 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં ઐતિહાસિક ઉછાળો જોયો છે : ડૉ. મનસુખ માંડવિયા

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં ઐતિહાસિક ઉછાળો જોયો છે. તે હવે સમગ્ર દેશમાં 94 કરોડથી વધુ નાગરિકો સુધી પહોંચી ગયું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ડૉ. માંડવિયાએ એક મજબૂત અને સર્વસમાવેશક સામાજિક સુરક્ષા માળ...

જૂન 29, 2025 8:30 એ એમ (AM)

views 13

ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો

ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે, જે વૈશ્વિક ઘટાડાના 61 ટકાને વટાવી ગયો છે.સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનાં બાળ મૃત્યુદર અંદાજ, 2024નાં અહેવાલ અનુસાર, નવજાત મૃત્યુદરમાં પણ 70 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે 54 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જ...

જૂન 29, 2025 8:28 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 12૩મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટ...

જૂન 29, 2025 8:13 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી. શ્રી મોદીએ કહ્યું કે તમે ભારતથી સૌથી દૂર છો, પરંતુ ભારતીયોના હૃદયની સૌથી નજીક છો અને તમારી યાત્રા એક નવા યુગની શુભ શરૂઆત છે.તેમણે કહ્યું કે પરિક્રમા એ ભારતની સદીઓ જૂની પરંપરા રહી છે અને તમને ધરત...

જૂન 28, 2025 7:19 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. બુધવારે, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈને જતું એક્સિઓમ-4 મિશન અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. કેપ્ટન શુક્લા અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય અવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.