મે 16, 2025 7:51 પી એમ(PM) મે 16, 2025 7:51 પી એમ(PM)
3
સરકાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતનો પક્ષ રજૂ કરવા વિવિધ દેશોમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનું વિચારી રહી છે
કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતનો પક્ષ રજૂ કરવા માટે વિવિધ દેશોમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક પ્રતિનિધિમંડળમાં શાસક અને વિપક્ષી પક્ષોના સાંસદો શામેલ હશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે નવી દિલ્હીમાં પત્રક...