રાષ્ટ્રીય

જૂન 30, 2025 1:53 પી એમ(PM)

views 9

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા પર લગાવાયેલો કામચલાઉ પ્રતિબંધ આજે હટાવી લેવાયો

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા પર લગાવાયેલો કામચલાઉ પ્રતિબંધ આજે હટાવી લેવાયો છે. ગઢવાલના અધિક્ષક વિનય શંકર પાંડેએ જણાવ્યું, યાત્રા માર્ગ પર જિલ્લા અધિકારીઓને વાહનોની અવરજવરને નિયંત્રિત કરવાના નિર્દેશ અપાયા છે. ગત 2 દિવસથી સતત વરસાદના કારણે મુખ્ય નદીઓનું જળસ્તર વધી ગયું છે. જ્યારે પર્...

જૂન 30, 2025 7:50 એ એમ (AM)

views 7

પાંચ વર્ષ બાદ આજથી ફરી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ

આજથી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ થશે. કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવેલી આ યાત્રા પાંચ વર્ષના અંતરાલ બાદ શરૂ થઈ રહી છે. આ વર્ષે, કૈલાશ માનસરોવર યાત્રા સિક્કિમના નાથુલા પાસ અને ઉત્તરાખંડના લિપુલેખથી શરૂ કરાશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યાત્રા આગામી ઓગસ્ટ મહિના સુધી ચાલશે. સિક્કિમ સરકાર ય...

જૂન 30, 2025 7:49 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે… બરેલીના ભારતીય પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે. તેઓ બરેલીમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ આવતીકાલે ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, તેઓ ગોરખપુરમાં મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટ...

જૂન 30, 2025 7:48 એ એમ (AM)

views 7

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને રેગિંગ વિરોધી નિયમોનું પાલન ન કરનારી  દેશભરની 89 સંસ્થાઓને નોટિસ ફટકારી

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને રેગિંગ વિરોધી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ દેશભરની 89 સંસ્થાઓને નોટિસ ફટકારી છે જેમાં ચાર આઈ. આઈ. ટી., ત્રણ આઈ. આઈ. એમ. અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સહિત શૈક્ષણિક સંસ્થાઓ છે. યુ. જી. સી. રેગ્યુલેશન્સ ઓન રેગિંગ, 2009 મુજબ, યુ. જી. સી. સાથે જોડાયેલી દરેક સંસ્થાએ વ...

જૂન 30, 2025 7:47 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હથિયાર હાથમાં લીધા હોય તેવા માઓવાદીઓ સાથે વાતચીત કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હથિયારધારી માઓવાદીઓ સાથે વાતચીત કરવાનો ઈનકાર કર્યો છે. તેલંગાણાના નિઝામાબાદમાં એક કિસાન સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે આદિવાસીઓ, પોલીસકર્મીઓ અને સુરક્ષા કર્મચારીઓની હત્યા કરનારાઓ સાથે કોઈ વાતચીત ન થઈ શકે. ગૃહ મંત્રીએ ડાબેરી ઉગ્રવાદીઓને શસ્ત્રો છોડવા અને રાષ્ટ્રીય મુખ્...

જૂન 29, 2025 7:41 પી એમ(PM)

views 8

હવામાન વિભાગના મહાનિર્દેશકે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશના તમામ ભાગોમાં પહોંચી ગયું છે.

દેશમાં આજે ચોમાસુ સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા આવી ગયું છે. આગામી સાત દિવસ દરમિયાન ઝારખંડ, ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, ગુજરાત અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારે અને મુશળધાર વરસાદની સંભાવના છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના મહ...

જૂન 29, 2025 7:40 પી એમ(PM)

views 8

ઓડિશા સરકારે પુરીમાં શ્રી ગુંડિચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં થયેલા મૃત્યુની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા.

ઓડિશા સરકારે આજે સવારે પુરીમાં શ્રી ગુંડિચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં થયેલા મૃત્યુની ઉચ્ચસ્તરીય વહીવટી તપાસના આદેશ આપ્યા છે. આ અકસ્માત આજે વહેલી સવારે થયો હતો. ઓડિશા વિકાસ કમિશનર અનુ ગર્ગ આ ઘટનાની તપાસ કરશે જેમાં બે મહિલાઓ સહિત ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઓડ...

જૂન 29, 2025 7:16 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાં ગયેલા ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો ઉલ્લેખ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આરોગ્યથી લઇને સામાજિક સુરક્ષા સુધી દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનાં એ અહેવાલનો ઉલ્લેખ કર્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની 64 ટકાથી વધુ વસ્...

જૂન 29, 2025 7:13 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે. તેઓ બરેલીમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ ૧ જુલાઈના રોજ ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, તેઓ ગોરખપુરમાં મહાયોગી ગોરખનાથ ...

જૂન 29, 2025 7:12 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડને મંજૂરી આપીને હળદરના ખેડૂતો અને લોકોના 40 વર્ષ જૂના સ્વપ્નને પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે કેન્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.