મે 17, 2025 6:32 પી એમ(PM) મે 17, 2025 6:32 પી એમ(PM)
5
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બ્રાઝિલના સાઓ પાઉલોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયને ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણમાં શોધખોળ, રોકાણ અને ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું છે. શ્રી ગડકરી બ્રાઝિલના સાઓ પાઉલોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે વૈશ્વિક મંચ પર ભારતનાં વધતા કદનો ઉલ્લેખ કર્યો, જે મજ...