રાષ્ટ્રીય

જુલાઇ 1, 2025 7:58 પી એમ(PM)

views 5

રોજગારીને વેગ આપવા એક લાખ કરોડ રૂપિયાની રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે દેશમાં રોજગારીને વેગ આપવા માટે અંદાજે એક લાખ કરોડ રૂપિયાની રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય બે વર્ષના સમયગાળામાં દેશમાં 3 કરોડ 50 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો વિશ...

જુલાઇ 1, 2025 7:51 પી એમ(PM)

views 9

ભારત અને પાકિસ્તાને એકબીજાના કબજામાં રહેલા નાગરિકકેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાનપ્રદાન કર્યું

ભારત અને પાકિસ્તાને આજે એકબીજાના તાબામાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન-પ્રદાન કર્યું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે તેના તાબામાં રહેલા 382 નાગરિક કેદીઓ અને 81 માછીમારોના નામ જાહેર કર્યા છે. તેવી જ રીતે, પાકિસ્તાને પણ 53 નાગરિક કેદીઓ અને 193 માછીમારોના નામ જાહેર કર્યા છે. ન...

જુલાઇ 1, 2025 7:55 પી એમ(PM)

views 10

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં આઠ લોકોના મોત-ત્રણ લોકો ઘાયલ

તમિલનાડુના સત્તુર વિરુધુનગર જિલ્લામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં આઠ લોકોનાં મોત થયાં હતાં અને ત્રણ લોકો ઘાયલ થયાં હતાં.. આ ફેક્ટરીમાં 20 ઓરડાઓમાં 50થી વધુ લોકો કામ કરે છે. વિસ્ફોટને કારણે પાંચ ઓરડાઓ નાશ પામ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અગ્નિશમન અને બચાવ સેવા વિભ...

જુલાઇ 1, 2025 2:36 પી એમ(PM)

views 10

ભારતે 140 કરોડ દેશવાસીઓના સામૂહિક સંકલ્પથી ડિજિટલ ચૂકવણી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ મેળવી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતે 140 કરોડ દેશવાસીઓના સામૂહિક સંકલ્પથી ડિજિટલ ચૂકવણી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ મેળવી છે.” સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આજે ડિજિટલ ઇન્ડિયા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થવાનો ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું, દેશને ડિજિટલ રીતે સશક્ત અને ટૅક્નિકલ રીતે સુદ્રઢ ...

જુલાઇ 1, 2025 2:34 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ સ્વસ્થ રહેવા સૌને યોગ કરવા અનુરોધ કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉત્તરપ્રદેશમાં આજે ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયૂષ વિશ્વ-વિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સુશ્રી મુર્મૂએ સ્વસ્થ રહેવા સૌને યોગ કરવા અનુરોધ કર્યો. આજે વિશ્વભરમાં લોકો યોગને અપનાવી રહ્યા છે. દરમિયાન તેમણે આયુર્વેદના લાભ અંગે પણ વાત કરી. સુશ્રી મુર્મૂએ કહ્યું, અનેક ...

જુલાઇ 1, 2025 2:32 પી એમ(PM)

views 24

અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની આશા વ્યક્ત કરી.

અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની આશા વ્યક્ત કરી...વિદેશ મંત્રી ડૉ. જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચેના છેલ્લા 25 વર્ષના સમયગાળા દરમિયાનના સંબંધોની પણ પ્રશંસા કરી છે.તેમણે નોંધ્યું છે કે છેલ્લા પાંચ અમેરિકન રાષ્ટ્ર...

જુલાઇ 1, 2025 2:31 પી એમ(PM)

views 9

તેલંગાણામાં દવા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 35નો થયો.

તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં દવા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા 35 થઈ છે. પોલીસ અત્યાર સુધી માત્ર 11 મૃતદેહની ઓળખ કરી શકી છે. બચાવ અભિયાન હાથ ધરનારા અધિકારીઓએ કહ્યું, કાટમાળમાં 16 શ્રમિક ફસાયા હોવાની શક્યતા છે. હૉસ્પિટલમાં સારવાર હેઠળ 35 શ્રમિકમાંથી 12 શ્રમિકની હાલત ગંભીર છે. રાષ્ટ્રીય ...

જુલાઇ 1, 2025 7:50 એ એમ (AM)

views 7

રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં ઍસોસિએશન ઑફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

સ્વિટ્ઝર્લૅન્ડમાં ઍસોસિએશન ઑફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આગામી વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ભારતનાં રમતગમત સચિવ પી.ટી. ઉષા, ACS સ્પોર્ટ્સ ગુજરાત અને ACS અર્બન ગુજરાત સહિત ઉપસ્થિત રહ્યા. રમતગમતના ભવિષ્...

જુલાઇ 1, 2025 7:48 એ એમ (AM)

views 9

હિન્દ- પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સહયોગ વધારવા માટે એક વ્યૂહાત્મક પહેલમાં પ્રથમ ક્વાડ મેરીટાઇમ ઓબ્ઝર્વેશન મિશન શરૂ

હિન્દ- પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સહયોગ વધારવા માટે એક વ્યૂહાત્મક પહેલમાં, ભારત, જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયાના કોસ્ટ ગાર્ડ્સે, પ્રથમ ક્વાડ મેરીટાઇમ ઓબ્ઝર્વેશન મિશન શરૂ કર્યું છે. ક્વાડ દેશો વચ્ચે કામગીરી સંકલનમાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે. તેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં સંયુક્ત તૈયારી, જાગૃતિ અને આંતર-કા...

જુલાઇ 1, 2025 7:42 એ એમ (AM)

views 21

વસ્તુ અને સેવા કર- GST કાયદો અમલમાં આવ્યો તેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા

વસ્તુ અને સેવા કર- GST કાયદો અમલમાં આવ્યો તેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા. GSTનો અમલ એ દેશના કર ઇતિહાસમાં એક મહત્વની સિદ્ધિ સાબિત થઈ છે. તેનાથી કર વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને વેપાર અનુકૂળ માહોલનું સર્જન થયું છે. GSTએ કરવેરામાં પારદર્શકતા, કુશળતા અને સ્થિરતા આવી છે. વિવિધ કર અને ચાર્જને એ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.