રાષ્ટ્રીય

મે 17, 2025 6:32 પી એમ(PM) મે 17, 2025 6:32 પી એમ(PM)

views 5

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બ્રાઝિલના સાઓ પાઉલોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયને ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણમાં શોધખોળ, રોકાણ અને ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું છે. શ્રી ગડકરી બ્રાઝિલના સાઓ પાઉલોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે વૈશ્વિક મંચ પર ભારતનાં વધતા કદનો ઉલ્લેખ કર્યો, જે મજ...

મે 17, 2025 6:31 પી એમ(PM) મે 17, 2025 6:31 પી એમ(PM)

views 4

ભારત તેના અવકાશ કાર્યક્રમના 101મા મિશન સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા માટે તૈયાર

ભારત તેના અવકાશ કાર્યક્રમના ૧૦૧મા મિશન સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા માટે તૈયાર છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન - ISRO નું PSLV-C61 રોકેટ આવતીકાલે સવારે ૫ વાગીને ૫૯ મિનિટે શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ, EOS-09 ઉપગ્રહ સાથે ઉડાન ભરશે. આ મિશન હેઠળ, EOS-09 ને સૂર્...

મે 17, 2025 6:30 પી એમ(PM) મે 17, 2025 6:30 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 મેના રોજ રાજસ્થાનના બિકાનેરના દેશનોકથી 103 અમૃત ભારત રેલ્વે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 મેના રોજ રાજસ્થાનના બિકાનેરના દેશનોકથી 103 અમૃત ભારત રેલ્વે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવ્યા છે. આકાશવાણી સાથેની વાતચીતમાં, રેલ્વે બોર્ડના માહિતી અને પ્રચાર વિભાગના કાર્યકારી નિયામક દિલીપ કુમારે...

મે 17, 2025 6:29 પી એમ(PM) મે 17, 2025 6:29 પી એમ(PM)

views 4

પુડુચેરી યુનિવર્સિટીએ આજે કેમ્પસમાં તિરંગા વિજય યાત્રાનું આયોજન કર્યું

ભારતીય સેના પ્રત્યે આદર અને એકતા દર્શાવવા માટે, પુડુચેરી યુનિવર્સિટીએ આજે કેમ્પસમાં તિરંગા વિજય યાત્રાનું આયોજન કર્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથને યાત્રાને લીલી ઝંડી આપી હતી. કુલપતિ ડૉ. પ્રકાશ બાબુ, પુડુચેરીના ગૃહમંત્રી એ. નમશિવાયમ, ધારાસભ્ય કલ્યાણસુંદરમ સહિત ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ...

મે 17, 2025 6:28 પી એમ(PM) મે 17, 2025 6:28 પી એમ(PM)

views 14

DRDO ના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે આજે ચેન્નાઈના અવાડી ખાતે કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટની મુલાકાત લીધી

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન-DRDO ના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે આજે ચેન્નાઈના અવાડી ખાતે કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટની મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે વેલ્લોર ખાતે ઓટોમેટેડ વેપન સિસ્ટમ્સ ટેસ્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ સંકુલમાં 26 પ્રકારના ટ્રેક છે જે બખ્તરબંધ લડાઈ વાહનો...

મે 17, 2025 6:27 પી એમ(PM) મે 17, 2025 6:27 પી એમ(PM)

views 4

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, ભારત હવે એવા દેશોને સશક્ત બનાવી શકે નહીં જે ભારતનાં હિતોના વિરોધી છે અને સંકટના સમયમાં તેની સામે ઉભા રહી શકે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, ભારત હવે એવા દેશોને સશક્ત બનાવી શકે નહીં જે ભારતનાં હિતોના વિરોધી છે અને સંકટના સમયમાં તેની સામે ઉભા રહી શકે. શ્રી ધનખડ આજે નવી દિલ્હીમાં જયપુરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વાર્ષિક દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ ઓપરેશન સિંદૂરની નોંધપા...

મે 17, 2025 2:31 પી એમ(PM) મે 17, 2025 2:31 પી એમ(PM)

views 2

છેલ્લા બે દિવસમાં તુર્કીયેની વિમાનથક સેવા કંપની સેલેબી એવિએશન હોલ્ડિંગ્સના શેર લગભગ 20 ટકા ઘટ્યા

છેલ્લા બે દિવસમાં તુર્કીયેની વિમાનથક સેવા કંપની સેલેબી એવિએશન હોલ્ડિંગ્સના શેર લગભગ 20 ટકા ઘટ્યા છે. ભારતમાં સેલેબી એવિએશનની પેટાકંપનીઓ માટે સુરક્ષા મંજૂરી રદ કરવાના નિર્ણયને પગલે શેરમાં ઘટાડો થયો હતો. આ નિર્ણયના કારણે, ભારતમાં આ કંપનીનું કામકાજ બંધ થઈ ગયું છે. તુર્કીયેમાં ઇસ્તંબુલ સ્થિત કંપનીએ કહ્ય...

મે 17, 2025 2:31 પી એમ(PM) મે 17, 2025 2:31 પી એમ(PM)

views 3

વિશ્વભરમાં આજે વિશ્વ હાયપરટૅન્શન દિવસ મનાવવામાં આવી રહ્યો છે

વિશ્વભરમાં આજે વિશ્વ હાયપરટૅન્શન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ લોહીના ઊંચા દબાણ સંબંધિત જોખમો અંગે જાગૃતિ વધારવા અને તેનાથી બચવાના ઉપાયનો પ્રચાર કરવાનો છે. આ વર્ષે આ દિવસની વિષયવસ્તુ- પોતાના લોહીના દબાણને યોગ્ય રીતે માપો, નિયંત્રિત કરો અને લાંબું જીવો છે. આકાશવાણી સમાચાર સાથેની વિશેષ વાતચ...

મે 17, 2025 2:30 પી એમ(PM) મે 17, 2025 2:30 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર નૉર્વેના વિદેશ મંત્રી ઇસ્પૅન બાર્થ ઈડેને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર નૉર્વેના વિદેશ મંત્રી ઇસ્પૅન બાર્થ ઈડેને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં ડૉક્ટર જયશંકરે કહ્યું, ભારત બંને દેશ વચ્ચે બહુપક્ષીય સંબંધનું વધુ વિસ્તરણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

મે 17, 2025 2:29 પી એમ(PM) મે 17, 2025 2:29 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપરાને દોહા ડાયમંડ લિગ 2025માં 90 મીટરના અંતરને પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ સિદ્ધિને નોંધપાત્ર ગણાવી અને કહ્યું, ખેલાડીનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તેમના સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. શ્રી મોદ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.