રાષ્ટ્રીય

જુલાઇ 2, 2025 7:45 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, સરકાર દરેક ડ્રગ કાર્ટેલને નાબૂદ કરવા અને યુવાનોની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દરેક ડ્રગ કાર્ટેલને નાબૂદ કરવા અને યુવાનોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. તેમણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને તમામ એજન્સીઓને વૈશ્વિક ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે આ તપાસમાં બહુ-એજન્સી સંકલનનું ઉત્કૃષ્ટ ઉદ...

જુલાઇ 2, 2025 7:43 પી એમ(PM)

views 6

રોજગાર સંલગ્ન પ્રોત્સાહન યોજના હેઠળ, આગામી ચાર વર્ષમાં કર્મચારીઓ અને નોકરીદાતાઓને એક લાખ કરોડ રૂપિયા અપાશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના હેઠળ, આગામી ચાર વર્ષમાં કર્મચારીઓ અને નોકરીદાતાઓને એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ યોજના સરકારની રોજગાર-કેન્દ્રિત નીતિનું પરિણામ છે. તેમણે ઉમેર...

જુલાઇ 2, 2025 7:41 પી એમ(PM)

views 6

આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ – જમ્મુથી યાત્રીઓની પ્રથમ ટૂકડી આજે કાશ્મીર પહોંચી

જમ્મુથી અમરનાથ યાત્રીઓની પ્રથમ ટૂકડી આજે બપોરે કાશ્મીર પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે વહેલી સવારે જમ્મુ ખાતેના બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાની પ્રથમ ટૂકડીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ જૂથમાં યાત્રા માટે કુલ પાંચ હજાર 892 યાત્રિઓએ પ્રસ્થાન કર્યું, જેમાં બે હજાર 489 યાત્રી...

જુલાઇ 2, 2025 1:57 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ દેશના પ્રવાસે જવા રવાના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘાના, ત્રિનિદાદ અને ટૉબેગો, અર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાના પ્રવાસ માટે રવાના થયા છે. શ્રી મોદી આજે બે દિવસના પ્રવાસે સૌપ્રથમ ઘાના પહોંચશે. પ્રવાસના પ્રસ્થાન સંબોધનમાં શ્રી મોદીએ કહ્યું, ઘાના ગ્લૉબલ સાઉથમાં ભારતનું એક મહત્વ ભાગીદાર છે અને તેણે આફ્રિકી સંઘ તથા પશ્ચિ...

જુલાઇ 2, 2025 1:55 પી એમ(PM)

views 8

પહલગામ આતંકી હુમલાના ગુનેગારો અને કાવતરાંખોરોને કડક સજા ફટકારવામાં સહયોગ કરવા ક્વાડ સભ્ય દેશોએ અપીલ કરી

અમેરિકામાં પૂર્ણ થયેલા ક્વાડ સંમેલન બાદ સંયુક્ત નિવેદન પ્રસિધ્ધ કરાયું હતુ જેમાં પહલગામ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરીને તેમા સામેલ ગુનેગારોને કડક સજા ફટકારવામાં તમામ દેશોના સહયોગની અપીલ કરવામાં આવી હતી.ઈન્ડો-પેસિફિક ક્ષેત્રનુ પ્રતિનિધિત્વ કરનારા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, અમેરિકાના...

જુલાઇ 2, 2025 1:53 પી એમ(PM)

views 10

અચાનક થતાં મૃત્યુનો કોવિડ-19ની રસીઓ સાથે કોઇ સંબંધ નહીં હોવાનું અભ્યાસ દ્વારા સ્પષ્ટ થયું હોવાની આરોગ્ય મંત્રાલયની જાહેરાત

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMR અને અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા દ્વારા કરવામાં આવેલા વ્યાપક અભ્યાસોએ કોવિડ-19 રસીઓ અને કોવિડ-19 પછી પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ સ્થાપિત કર્યો નથી. મંત્રાલયે નોંધ્યું હતું ક...

જુલાઇ 2, 2025 1:51 પી એમ(PM)

views 9

જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ જૂથનું આજે વહેલી સવારે પ્રસ્થાન

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે વહેલી સવારે અમરનાથ યાત્રાના પ્રથમ જૂથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી પ્રસ્થાન થયેલા આ જૂથમાં યાત્રા માટે કુલ પાંચ હજાર 892 યાત્રિઓએ પ્રસ્થાન કર્યું, જેમાં બે હજાર 489 લોકો બાલતાલ માર્ગથી અને ત્રણ હજાર 403 અનંતન...

જુલાઇ 2, 2025 8:47 એ એમ (AM)

views 12

સલામતીની લોખંડી વ્યવસ્થા અને “બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ”ના નાદ સાથે અમરનાથ યાત્રાનો આરંભ

"બમ બમ ભોલે" અને "હર હર મહાદેવ" ના નાદ સાથે , જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ આજે વહેલી સવારે ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી. 3,880 મીટર ઊંચા અમરનાથ મંદિરની 38 દિવસની યાત્રા આવતીકાલે બંને માર્ગો - અનંતનાગમાં પરંપરાગત 48-કિલોમીટર નુનવાન-...

જુલાઇ 2, 2025 8:45 એ એમ (AM)

views 6

અમેરિકાના સંરક્ષણ મંત્રી સાથેની મુલાકાતને ફળદાયી ગણાવતાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે અમેરિકાના પેન્ટાગોન ખાતે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને તેમને દ્વિપક્ષીય સંબંધોના "સૌથી પરિણામી સ્તંભોમાંથી એક" તરીકે વર્ણવ્યા હતા. આ બેઠક વોશિંગ્ટનમાં ...

જુલાઇ 2, 2025 8:45 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજથી પાંચ રાષ્ટ્રોની મુલાકાત ઘાનાના પ્રવાસથી શરૂ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ દેશો ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાના પ્રવાસે જશે. પ્રથમ તબક્કામાં, પ્રધાનમંત્રી ઘાનાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા સાથે વાતચીત કરશે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં, શ્રી મોદી આવતીકાલથી ત્રિનિદાદ અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.