રાષ્ટ્રીય

મે 18, 2025 2:13 પી એમ(PM) મે 18, 2025 2:13 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાં સહકારી માળખાને મજબૂત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ-PACSનો નવસંચાર કરીને દેશમાં સહકારી માળખાને મજબૂત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધતા શ્રી શાહે બંધ થયેલી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ...

મે 18, 2025 2:09 પી એમ(PM) મે 18, 2025 2:09 પી એમ(PM)

views 3

હૈદરાબાદમાં લાગેલી આગમાં આઠ લોકોના મોત અનેક ઇજાગ્રસ્ત

હૈદરાબાદમાં ચારમીનાર નજીક રહેણાંક વિસ્તારમાં આજે સવારે લાગેલી આગમાં લગભગ આઠ લોકોના મોત થયા છે જ્યારે ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. નવ અન્ય લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અગ્નિશમન દળની 11 ટીમ આગ બુઝાવવાના કામે લાગી હતી અને 16 લોકોને બચાવ્યા હતા. ...

મે 18, 2025 2:01 પી એમ(PM) મે 18, 2025 2:01 પી એમ(PM)

views 4

જમ્મુ કાશ્મીરમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા માટે ભૂતપૂર્વ સૈનિકોની નિમણૂકને મંજૂરી

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા માટે ભૂતપૂર્વ સૈનિકોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. આ દરખાસ્ત જમ્મુ કાશ્મીર સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ માટે ચાર હજાર ભૂતપૂર્વ સૈનિકો સ્વયંસેવકોની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી 435 પાસે લાઇસન્સ પ્રાપ્ત શ...

મે 18, 2025 10:19 એ એમ (AM) મે 18, 2025 10:19 એ એમ (AM)

views 6

આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ- તમામ સ્મારકો અને સંગ્રહાલયોમાં આજે નિશુલ્ક પ્રવેશ અપાશે

આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. આ પ્રસંગે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સરક્ષણ હેઠળના તમામ સ્મારકો અને સંગ્રહાલયોમાં આજે નિશુલ્ક પ્રવેશ અપાશે. આ સંગ્રહાલયો અને સ્મારકો દેશના વારસાને સાચવે છે.સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને શિક્ષણ તથા સંવાદને પ્રોત્સાહન આપવામાં સંગ્રહાલયોની ભૂમિકા તરફ ધ્યાન દોરવા ...

મે 18, 2025 10:17 એ એમ (AM) મે 18, 2025 10:17 એ એમ (AM)

views 2

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રી ચૌહાણ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, રાજ્ય કૃષિ વિભાગ અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી કૃષિ અને ગ્રામીણ વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ખેડૂતો સાથે ...

મે 18, 2025 10:16 એ એમ (AM) મે 18, 2025 10:16 એ એમ (AM)

views 4

સરોએ આજે PSLV-C61 રોકેટ દ્વારા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-09નું પ્રક્ષેપણ કર્યું

ઇસરોએ આજે સવારે પાંચ વાગ્યેને 59 મિનિટે PSLV-C61 રોકેટ દ્વારા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-09નું પ્રક્ષેપણ કર્યું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી પ્રક્ષેપિત કરાયેલા આ ઉપગ્રહના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. ઈસરોના ચેરમેન ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાના કારણોનું વિશ્લેષણ કરવામ...

મે 18, 2025 10:13 એ એમ (AM) મે 18, 2025 10:13 એ એમ (AM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂરને ભારતની સુરક્ષા નીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક ગણાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂરને ભારતની સુરક્ષા નીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક ગણાવ્યો છે. ગુજરાતના ગાંધીનગરમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિભાવમાં એક ઐતિહાસિક પરિવર્તન હતું. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મો...

મે 18, 2025 9:08 એ એમ (AM) મે 18, 2025 9:08 એ એમ (AM)

views 2

આતંકવાદ સામે ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરવા સાત સભ્યોનું સર્વપક્ષીય પ્રતિ-નિધિમંડળ વિશ્વના કેટલાક દેશોની મુલાકાત લેશે

આતંકવાદ સામેના ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર માહિતી આપવા માટે સાત સભ્યોનું સર્વપક્ષીય પ્રતિ-નિધિમંડળ વિશ્વના કેટલાક દેશોની મુલાકાત લેશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રતિનિધિમંડળમાં સમાવિષ્ટ સાંસદો વિશે માહિતી આપી હતી.ભારતીય જનતા પાર્ટીના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત...

મે 18, 2025 9:07 એ એમ (AM) મે 18, 2025 9:07 એ એમ (AM)

views 2

કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં સહકાર સંમેલનનું ઉદઘાટન કરશે- અમદાવાદ,મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકા અને મહેસાણાના એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આ...

મે 18, 2025 9:05 એ એમ (AM) મે 18, 2025 9:05 એ એમ (AM)

views 4

બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી ભારતે નવા નિયંત્રણો લાદયા

વિદેશ વેપાર મહા-નિર્દેશાલયએ બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી નવા નિયંત્રણો લાદયા છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધો ભારતથી નેપાળ અને ભૂટાન જતા માલ પર લાગુ થશે નહીં. બાંગ્લાદેશથી કોઈપણ પ્રકારના રેડીમેડ કપડા જમીન બંદર દ્વારા આયાત કરી શ...