જાન્યુઆરી 7, 2026 2:00 પી એમ(PM)
4
વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આતંકવાદી તાલીમ શિબિર ચલાવવા બદલ પાકિસ્તાનની ટિકા કરી.
ભારતે પાકિસ્તાન પર દાયકાઓથી આતંકવાદને ટેકો આપવા માટે તાલીમ શિબિરો ચલાવવાના પ્રયાસો કરવા બદલ ટીકા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લક્ઝમબર્ગમાં મીડિયાને સંબોધન કરતી વખતે આ વાત કહી. યુરોપ સાથેના સંબંધો અંગે, મંત્રીએ કહ્યું કે આ વર્ષે ભારત યુરોપ વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનશે. તેમણે આશા વ્યક્ત કરી ...