રાષ્ટ્રીય

મે 19, 2025 7:56 પી એમ(PM) મે 19, 2025 7:56 પી એમ(PM)

views 1

અધિક ન્યાયાધીશો સહિત વડી અદાલતોના તમામ ન્યાયાધીશો પૅન્શન અને સેવાનિવૃત્ત લાભ મેળવવાના હકદાર :સર્વોચ્ચ અદાલત

સર્વોચ્ચ અદાલતે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું કે, અધિક ન્યાયાધીશો સહિત વડી અદાલતોના તમામ ન્યાયાધીશો સંપૂર્ણ પૅન્શન અને સેવાનિવૃત્ત લાભ મેળવવાના હકદાર છે. સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું, અદાલતોના પૂર્વ મુખ્ય ન્યાયાધીશોને પૅન્શન તરીકે દર વર્ષે 15 લાખ રૂપિયા મળશે. આ આદેશનું પાલન નહીં થાય તો તેને બંધારણના અ...

મે 19, 2025 7:45 પી એમ(PM) મે 19, 2025 7:45 પી એમ(PM)

views 5

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજથી પ્રારંભ

ખેલો ઇન્ડિયા અંતર્ગત સૌપ્રથમ વાર યોજાઈ રહેલા ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે પ્રારંભ થયો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાના હસ્તે આજે દીવમાં આ રમતોનું ઉદ્ઘાટન કરાયું. શનિવાર સુધી રમાનારી આ છ દિવસની સ્પર્ધામાં દેશભરમાંથી એક હજારથી વધુ રમતવીરો ભાગ લે...

મે 19, 2025 1:55 પી એમ(PM) મે 19, 2025 1:55 પી એમ(PM)

views 5

દેશભરમાં 29મી મેથી 12 જૂન સુધી ‘વિકસિત કૃષિ સંકલ્પ’ અભિયાન હાથ ધરાશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 29મી મેથી 12 જૂન દરમિયાન હાથ ધરાશે. આ ઝુંબેશનો ઉદ્દેશ ખેડૂતોમાં આધુનિક ટેકનોલોજી અને નવી બીજ જાતો વિશે જાગૃતિ લાવવાનો છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું કે, આ અભિયાન દેશભરના 723...

મે 19, 2025 1:53 પી એમ(PM) મે 19, 2025 1:53 પી એમ(PM)

views 5

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે ભારત-પાકિસ્તાન અંગેની વિદેશ નીતિ અંગે સંસદીય સ્થાયી સમિતિને માહિતગાર કરશે

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ સાથેની બેઠકમાં ઓપરેશન સિંદુર અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ અંગે વિસ્તૃત માહિતી આપશે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સંસદીય સમિતિના અધ્યક્ષતા છે. સમિતિમાં ઓપરેશન સિંદૂરની રાજદ્વારી, સૈન્ય અને પ્રાદેશિક અસરો ચર્ચા થવાની સંભાવના છે...

મે 19, 2025 10:39 એ એમ (AM) મે 19, 2025 10:39 એ એમ (AM)

views 7

21 જૂને યોજાનાર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓનાં ભાગ રૂપે અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો

21 જૂને યોજાનાર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓનાં ભાગ રૂપે ગઇકાલે અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો. અમેરિકાનાં શહેરોમાં 25 થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સામુદાયિક ભાગીદારો અને યોગ સંસ્થાઓ 21 જૂન સુધી હ્યુસ્ટન, સુગર લેન્ડ, પર્લેન્ડ, બે...

મે 19, 2025 9:41 એ એમ (AM) મે 19, 2025 9:41 એ એમ (AM)

views 5

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આજથી નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની છ દિવસની મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આજથી નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની છ દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ડૉ. જયશંકર આ ત્રણેય દેશોના ટોચના નેતાઓને મળશે. તેઓ દ્વિપક્ષીય સંબંધો તથા પ્રાદેશિક અને પારસ્પરિક હિતના વૈશ્વિક બાબતોનો અંગે પોતાના સમકક્ષો સાથે ચર્ચા પણ કરશે.

મે 19, 2025 9:39 એ એમ (AM) મે 19, 2025 9:39 એ એમ (AM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદુરને ત્રાસવાદ સામેના યુધ્ધમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદુરને ત્રાસવાદ સામેના યુધ્ધમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદુર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છાશક્તિ, ભારતનાં સશસ્ત્ર દળોનાં શૌર્ય અને ભારતની ગુપ્ચતર સંસ્થાઓનાં ચોક્સાઇ પૂર્વકનાં આયોજનનું પરિણામ હતું. અમદાવાદના નારણપુરા ખ...

મે 19, 2025 9:38 એ એમ (AM) મે 19, 2025 9:38 એ એમ (AM)

views 4

ઓપરેશન સિંદુરની સફળતા અને સશસ્ત્ર દળોનાં શૌર્યનાં સન્માન માટે દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી

ઓપરેશન સિંદુરની સફળતા અને સશસ્ત્ર દળોનાં શૌર્યનાં સન્માન માટે દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. સુરક્ષા દળોનું મનોબળ વધારવા માટે ભાજપ દ્વારા જમ્મુના સાંબામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે રાજધાની દિલ્હીનાં વિવિધ ભાગોમાં તિરંગા યાત્રાઓ યોજી હતી. જમ્મુ અ...

મે 18, 2025 7:54 પી એમ(PM) મે 18, 2025 7:54 પી એમ(PM)

views 4

ભારતે પાકિસ્તાનનાં નવ આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને તેને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનનાં નવ આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું છે. ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક કર્યા બાદ બહેનોના માથા પરથી સિંદુર ભૂંસનારા આતંકવાદીઓનો ખાત્મો કરી દીધો છે. શ્રી શાહે અમદાવાદના નારણપુરા ખાતે એક હજ...

મે 18, 2025 7:48 પી એમ(PM) મે 18, 2025 7:48 પી એમ(PM)

views 5

હૈદરાબાદમાં ચારમીનાર નજીકનાં રહેણાંક વિસ્તારમાં લાગેલી આગમાં17 લોકોનાં મૃત્યુ

હૈદરાબાદમાં ચારમીનાર નજીકનાં રહેણાંક વિસ્તારમાં આજે સવારે લાગેલી આગમાં 17 લોકોના મોત થયા છે અને અનેકને ઇજા થઈ છે. ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળની ૧૧ ટીમ મોકલવામાં આવી હતી. અગ્નિશમન દળનાં કર્મચારીઓએ બિલ્ડિંગમાંથી લગભગ 16 લોકોને બચાવી લીધા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કેન્દ્રીય કોલસા ખ...