રાષ્ટ્રીય

જુલાઇ 3, 2025 1:59 પી એમ(PM)

views 8

સરકારે દેશમાં અનેક પાકિસ્તાની અભિનેતાઓ અને ક્રિકેટ ખેલાડીઓના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર ફરી પ્રતિબંધ લગાવ્યો.

સરકારે દેશમાં કેટલાક પાકિસ્તાની અભિનેતાઓ અને ક્રિકેટ ખેલાડીઓના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર ફરી પ્રતિબંધ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ટેક્નિકલ કારણોસર કેટલાક ઍકાઉન્ટ થોડા સમય માટે ઉપલબ્ધ હતા. આ વર્ષે મૅ મહિનામાં ભારત વિરોધી પ્રચાર કરવા અને અનિચ્છનીય સામગ્રી ફેલાવવા બદલ કેટલીક પાકિસ્તાની યુ-ટ્યૂબ ચ...

જુલાઇ 3, 2025 1:58 પી એમ(PM)

views 10

ગુજરાતમાં ધોળાવીરાથી સાંતલપુર સુધીના 106 કિલોમીટર લાંબા ભાગને 575 કરોડ રૂપિયાના ખર્ચે દ્વિ માર્ગીય કરવાની મંજૂરી અપાઈ

ગુજરાતમાં ધોળાવીરાથી સાંતલપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-754 K-ના 106.10 કિલોમીટર લાંબા ભાગને 575 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બે લૅનવાળા પાકા શૉલ્ડર સ્ટાન્ડર્ડમાં અપગ્રેડ કરવાની મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું, આ ભાગ કચ્છના રણને જોડતી એક...

જુલાઇ 3, 2025 1:58 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી પાંચ દેશના પ્રવાસના બીજા તબક્કામાં આજે રાત્રે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશના પ્રવાસના બીજા તબક્કામાં આજે રાત્રે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચશે. તેઓ ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીને કાર્લા કાંગલૂ અને પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસર સાથે સંવાદ કરશે. તેમજ દ્વિપક્ષીય સંબંધને મજબૂત કરવા અંગે ચર્ચા-વિચારણા કરશે. અમારા સંવાદદાતાએ જણાવ...

જુલાઇ 3, 2025 1:55 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘાનાની સંસદને સંબોધશેઃ ઘાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી પુરસ્કૃત કરાયા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘાનાની સંસદને સંબોધિત કરશે. શ્રી મોદી ઘાનાના પાટનગર એક્રામાં ભારતીય સમુદાય સાથે સંવાદ પણ કરશે. ઘાનાના પ્રવાસના બીજા અને છેલ્લા દિવસે આજે શ્રી મોદી એક્રામાં નક્રુમાહ સંગ્રહાલય પણ જશે. આ સ્થળ પર ક્વામે નક્રુમાહે ઘાનાની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. આ અગાઉ પ્રધાનમંત્રી મો...

જુલાઇ 3, 2025 7:54 એ એમ (AM)

views 10

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજે હરિયાણાના માનેસર ખાતે પ્રથમ રાષ્ટ્રીય સ્તરની પરિષદનું ઉદ્ઘાટન કરશે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજે હરિયાણાના માનેસર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શહેરી સ્થાનિક સંસ્થાઓના અધ્યક્ષોની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની પરિષદનું ઉદ્ઘાટન કરશે. બંધારણીય લોકશાહી અને રાષ્ટ્ર નિર્માણને મજબૂત કરવામાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ભૂમિકાની થીમ સાથે આ બે દિવસીય પરિષદ યોજાશે. દેશમાં ઝડપથી ...

જુલાઇ 3, 2025 7:51 એ એમ (AM)

views 5

21મી જુલાઈથી 21મી ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર યોજાશે

સંસદીય બાબતોના કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 21મી જુલાઈથી 21મી ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ કહ્યું કે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને 13 અને 14 ઓગસ્ટના ર...

જુલાઇ 3, 2025 7:49 એ એમ (AM)

views 9

વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું – ભારત અને અમેરિકાના વ્યાવસાયિક સંબંધો ઉપર પાકિસ્તાનની કોઇ અસર નહીં

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે અમેરિકા સાથેના ભારતના સંબંધોની વચ્ચે પાકિસ્તાન અસર કરતું નથી. વોશિંગ્ટનમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા સંબંધો પરસ્પર હિતો પર આધારિત છે, ત્રીજા દેશો પર નિર્ભર નથી. તેમણે કહ્યું કે આપણે બીજાના આધારે પોતાને વ્યાખ્યા...

જુલાઇ 3, 2025 7:47 એ એમ (AM)

views 10

દ્વિપક્ષિય સંબંધઓને વધુ સુદ્રઢ બનાવવાની નેમ સાથે ભારત અને ઘાનાના પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ઘાનાની રાજ્ય મુલાકાતે અકરા પહોંચ્યા. રાષ્ટ્રપ્રમુખ જોન ડ્રામાની મહામા દ્વારા તેમનું એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી સાથે સ્વાગત કરાયું હતું. દ્વિપક્ષિય સંબંધઓને વધુ સુદ્રઢ બનાવવાની નેમ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઇ હતી. આ વાતચિત બાદ જાહ...

જુલાઇ 3, 2025 7:45 એ એમ (AM)

views 14

બમ બમ ભોલેના નાદ સાથે કાશ્મીરના પહેલગામ અને બારતાલથી શ્રદ્ધાળુઑનું પવિત્ર ગુફા તરફ પ્રયાણ

શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રાનો દક્ષિણ કાશ્મીરના પહેલગામ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલતાલ બંને રૂટથી આજથી આરંભ થઈ રહ્યો છે.બાલતાલ રૂટથી બે હજાર ત્રણસો થી વધુ યાત્રાળુઓ અને પહેલગામ રૂટથી ત્રણ હજાર થી વધુ યાત્રાળુઓને લઈને લગભગ ત્રણસો વાહનો શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી કાશ્મીર ખીણમાં ...

જુલાઇ 2, 2025 7:47 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ દેશોનાં પ્રવાસ માટે રવાનાઃ આજે ઘાના પહોંચશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘાના, ત્રિનિદાદ અને ટૉબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાના પ્રવાસ માટે રવાના થયા છે. શ્રી મોદી આજે બે દિવસના પ્રવાસે સૌપ્રથમ ઘાના પહોંચશે. છેલ્લાં ત્રણ દાયકામાં ભારતનાં કોઈ પ્રધાનમંત્રીની પશ્ચિમ આફ્રિકાના દેશની આ પ્રથમ મુલાકાત છે. ઘાના જવા રવાના થતા પૂર્વે પ્રધાનમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.